Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

ડોકટરો ગરબાની મંજુરીની વિરોધમાં કોરોના સંક્રમિત ખેલૈયાઓની સારવાર નહીં કરવાની ચીમકી

Naresh Makwana by Naresh Makwana
September 11, 2020
Reading Time: 1 min read
0
Doctors warn Garba not to treat infected corona

Doctors warn Garba not to treat infected corona

Share on FacebookShare on Twitter

હાલ ગુજરાતના નાયમ મુખ્ય મંત્રી અને ગૃહ પ્રધાન નીતિન પટેલ દ્વારા નવરાત્રીની ઉજવણીને લઈને એક નિવેદન કરવામાં આવ્યું હતું જેના હિસાબે દરેક લોકો આનંદમાં આવી ગયા હતા, તેમાં નીતિન પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આગામી નવરાત્રીની ઉજવણીને લઈને સરકાર વિચારણા કરી રહી છે. અને ઘણા સમયથી કોઈ તહેવારની ઉજવણી નથી કરવામાં આવી એટલે ખેલૈયાઓ આતુર છે, જેને લઈને સરકાર દિશા નિર્દેશો સાથે ઉજવણી કરવાના વિચાર પર વિચારણા કરી રહી છે. આ નિવેદનથી આ વર્ષે કોરોના વચ્ચે પણ નવરાત્રી ઉજવવાની મંજુરી આપવામાં આવશે તેવી આશા બંધાઈ છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

Doctors warn Garba
Doctors warn Garba

ત્યારે હાલ ડોકટરો ગરબાની મંજૂરીને લઈને વિરોધ કરી રહ્યા છે તેવું સામે આવ્યું છે. અમદાવાદ મેડીકલ એસોશિયેશન દ્વારા સરકારને જણાવ્યું છે કે ગરબાની મંજુરી ગુજરાત માટે ઘાતક નીવડી શકે છે. ત્યારે તેઓએ સરકારને ચીમકી આપી છે કે ગરબાની પરમીશન આપી તો અમે તો ગરબાને કારણે સંક્રમિત દર્દીઓની સારવાર નહિ કરીએ. ગરબાની મજુરીની વાતને લઈને ડોકટરોમાં નારાજગી છે. હાલમાં સોશિયલ મીડિયામાં એવા મેસેજો વાયરલ થયા છે જેમાં ગરબાને કારણે સંક્રમિત થનાર લોકોની સારવાર નહિ કરવા જણાવાયું છે. AMA જણાવ્યું છે કે રાજ્ય સરકારે ગરબાની મંજુરી ના આપવી જોઈએ. હાલ ડોક્ટર્સ અને ગરબા ઓર્ગેનાયઝર્સ એક બીજાની સામસામે આવી રહ્યા છે.

Doctors Warn to Garba Playing
Doctors Warn to Garba Playing

ડોક્ટર્સ તરફથી સોશિયલ મીડિયામાં ફરતા મેસેજમાં જણાવાયું છે કે સરકાર નવરાત્રીમાં બને તેટલી છૂટ આપવા વિચારે છે ત્યારે ડોક્ટર્સને પૂરો હક છે એ પહેલા નોરતા પછી ગરબા રમીને કે ગરબા ગ્રાઉન્ડમાં જઈને કોરોના પોઝીટીવ થયા હોય તેવા સારવાર માટે અસહમતી દર્શાવે કે અસહકાર દર્શાવે.

Doctors treated Corona
Doctors treated Corona

માર્ચ મહિનાથી જ ડોકટરો અને મેડીકલ એસોશિયન દરેક લોકોની સેવા માટે ખડે પગે છે. જે પોતાનો જીવ જોખમમાં મુકીને લોકોની સારવાર કરે છે, સાથે સુરક્ષા સ્ટાફ અને દેશની અનેક એજેન્સીઓ કે જે કોરોનાની સારવારમાં જોડાયેલી છે જેની સરકારે કદર કરવી જોઈએ. જેને દર્દીની સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી છે તેની તો સરકારે અને લોકોએ કદર અને કીમત કરવી જોઈએ. પોતાના શોખને કારણે ભીડમાં જઈને કોરોના ગ્રસ્ત થવાની મૂર્ખાઈ ના કરવી જોઈએ.

આ તમામ મેસેજ જોતા લાગી રહ્યું છે કે ડોક્ટર્સ નારાજ થયા છે અને પોતાનો ગુસ્સો બતાવી રહ્યા છે.ડોક્ટરની ફરજ પ્રમાણે તે સારવાર કરે છે અને સરકારની ફરજ પ્રમાણે તેને લોકોને કોરોનાથી બચાવવા નવરાત્રી માટે મંજુરી ના આપવી જોઈએ.

UdaanTimes Service Category
UdaanTimes Service Category
Tags: Doctors treated CoronaDoctors warn Garba
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
Taraq Mehta Ka Ulta Chashma' Fam Natukaka's health is serious

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફૅન નટુકાકા ની તબિયત છે ગંભીર જાણો શું થયું છે.

Pruthvi show started Love show

પૃથ્વી શોએ શરૂ કર્યો પ્રેમનો શો પીચ પર બોલ્ડ કરનારો બોલ્ડ હિરોઈનને કરી રહ્યો છે ડેટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ખાલી ૧ રૂપિયામાં આજીવન દાંતની તકલીફમાં થી છુટકારો આપશે આ એક ઉપાય

ખાલી ૧ રૂપિયામાં આજીવન દાંતની તકલીફમાં થી છુટકારો આપશે આ એક ઉપાય

August 16, 2022
China electric products

ભારતે ચીની ઈલેક્ટ્રિક સામાનની આયાત પર લગાવી બ્રેક, ચીનને થશે હવે ભારે નુકશાન

November 7, 2020
Mohamand sami father

ઝડપી બોલર મોહમ્મદ સિરાઝના પિતાનું નિધન, પરંતુ આ કારણે સિરાઝ ભારત નહિ આવી શકે

November 21, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In