Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

આવા 10 ઘરે હનુમાનજી ક્યારેય નથી જતા, શું તમારું ઘર તો આવી જગ્યા માં નથી આવતું ને?

Naresh Makwana by Naresh Makwana
September 12, 2020
Reading Time: 1 min read
0
Hanumanji Maharaj

Hanumanji Maharaj

Share on FacebookShare on Twitter

આજના યુગમાં સૌથી વધારે પૂજા હનુમાનજીની કરવામાં આવે છે. દેશમાં કોઈ ગામ એવું નહિ હોય ત્યાં હનુમાનજીનું મંદિર નહિ હોય ! ગામના ચારેય સીમાડા પર હનુમાનજીનું મંદિર હોય છે. જે કોઈ હનુમાનજીની સાચા મનથી ભક્તિ કરે તેની માનો કામના જલ્દી પૂર્ણ થાય છે. કહેવાય છે કે આજ પણ કળીયુગમાં સાક્ષાત હનુમાનજી પરિભ્રમણ કરે છે. હનુમાનજી દાદા સાથે જોડાયેલી એવી માન્યતાઓ કે જે જગ્યાએ હનુમાનજીની પૂજા થાય છે તે ઘર પવિત્ર હોવું જરૂરી છે. હનુમાનજી આવા થોડા ઘર અને સ્થાનો પર નથી જતા જ્યાં આવા પ્રકારનો માહોલ હોય.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

Hanuman ji Maharaj
Hanuman ji Maharaj

એવા ઘરોમાં હનુમાનજી ક્યારેય નથી જતા જ્યાં તેમના આરાધ્ય દેવ શ્રી રામની પૂજા નથી થતી. એટલે હનુમાનજીને ઘરમાં રાખવા અને તમારી મનોકામનાઓ પૂરી કરવી હોય તો ત્યાં ભગવાન રામની પૂજા કરવી જરૂરી હોય છે.

એવા ઘરમાં પણ હનુમાનજી નથી હોતા જ્યાં વાત વાતમાં ખોટું બોલાતું હોય અને સાથે માંસ ખવાતું હોય અને સાથે દારુ પીવાતો હોય. માસ દ્વારા જીવ હત્યા થાય છે જે હનુમાનજીને પસંદ નથી અને દારૂ પૃથ્વી પર શ્રાપ છે, જ્યાં દારુ પહોચ્યો છે ત્યાં હંમેશા સર્વનાશ જ કર્યો છે જેનો પ્રાચીન ગ્રંથોમાંથી જ ઉલ્લેખ છે.

જે ઘરે કજીયો અને કંકાશ રહેતો હોય તેવા ઘરે હનુમાનજી ક્યારેય વાસ નથી કરતા, જે ઘરમાં પરિવારના સભ્યો એક બીજા ઝઘડ્યા કરતા હોય તેવા ઘરે ક્યારેય હનુમાનજીની કૃપા થતી નથી. આ ઘરે ક્યારેય શાંતિ હોતી નથી આને હનુમાનજી હંમેશા શાંતિ હોય ત્યાજ  રહે છે.

God Hanuman
God Hanuman

જે ઘરમાં સાફ સફાઈ હોતી નથી તે ઘરોમાં હનુમાનજી પધારતા નથી, હનુમાનજી આવી જગ્યાથી દૂર રહે છે. હનુમાનજીને ગંદકી જરાય પસંદ હોતી નથી, હનુમાનજીના સ્થાપન માટે ઘરમાં સાફ સફાઈ અને ચોખું રાખવું જોઈએ. તથા જે ઘરમાં વારંવાર મહિલાઓનું અપમાન થતું હોય તે ઘરે હનુમાનજી ક્યારેય આવતા નથી. ભગવાન હનુમાનજીથી મહિલાઓનું અપમાન સહન થતું નથી. જ્યારે આવા ઘરમાં હનુમાનજીની પૂજા કરવામાં આવે તો પણ કોઈ આશીર્વાદ મળતા નથી.

કોઈ જગ્યાએ તાંત્રિક ક્રિયા કરવામાં આવે ત્યાં પણ હનુમાનજી જતા નથી. કોઈ વાર ઘરમાં પારિવારિક અને સામાજિક સમસ્યાને લીધે લોકો તાંત્રિક ક્રિયાઓ કરતા હોય છે આ ક્રિયામાં ક્યારેય કોઈ માણસનું મોત પણ કરવામાં આવતું હોય છે, અથવા દર્દનાક પીડા આપવામાં આવતી હોય છે, ક્યારેક પશુબલી પણ ચડાવતો હોય છે.

જે ઘરમાં મૂંગા જીવો પર અત્યાચાર થતો હોય તે જગ્યાએ હનુમાનજી વાસ કરતા નથી. આવી જગ્યાએ ક્યારેય પશુઓને પીડા આપવામાં આવે છે, જેમકે મરઘા પાળીને તેને મારવામાં આવતા હોય, પોપટ જેવા મુક્ત ફરતા પક્ષીને પીંજરામાં પૂરી દેવામાં આવે છે, બળદ જેવા પ્રાણીઓ પર ખુબ મારી મારીને કામ લેવામાં આવતું હોય આવા ઘરે હનુમાનજી ક્યારેય જતા નથી.

God Hanuman Fact
God Hanuman Fact

જે લોકો કાપતી સ્વભાવના હોય તે ઘરે હનુમાનજી ક્યારેય જતા નથી. જ્યાં હમેશ માટે ખોટું કરવાની આદત રહેલી હોય છે. જ્યાં છેતરપીંડી કરવામાં આવતી હોય ત્યાં હનુમાનજી નથી હોતા. આવા કે જ્યાં  ઘરે લોકો હરામીનું ખાતા હોય છે. ત્યાંથી હનુમાનજી દુર ભાગે છે.

જે ઘરમાં સંતો મહંતો અપમાન થતું હોય ત્યાં હનુમાનજીની કૃપા હોતી નથી. સંતો હમેશા દયાળુ સ્વભાવના હોય છે, કહેવાય છે કે સંતો વૃક્ષો જેવા હોય છે જે હમેશા ભલાઈ જ કરતા હોય છે, લોકો તેને તરછોડે અપમાન કરે તો પણ તેવો હમેશા ભલાઈની જ ભાવના રાખે છે, તેથી આ સંતો પર હનુમાનજીનો હાથ હોય છે. જે લોકો સંતોનું અપમાન કર ત્યાં હનુમાનજી  દુર રહે છે.

જે લોકો બેઈમાનીથી રૂપિયા કમાય છે, જેમનામાં ઈમાનદારી હોતી નથી ત્યાં હનુમાનજી વાસ કરતા નથી, આ બેઈમાંનીમાં ગરીબ માણસ લુટાઈ જતો હોય છે, હનુમાનજી દરેક લોકો માટે ભલાઈ જ ઈચ્છે છે. જ્યાં ઈમાનદારીથી પૈસો કમાઈ છે ત્યાં હનુમાનજી જરૂર પધારે છે.

UdaanTimes Service Category
UdaanTimes Service Category
Tags: Hanuman ji MaharajHanumanjiHanumanji never goes to 10 such houses
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
ગુજરાતની મહિલાઓને મળશે 0 ટકા વ્યાજે 1 લાખ સુધીની લોન, જાણો શું છે આખી પ્રક્રિયા

ગુજરાતની મહિલાઓને મળશે 0 ટકા વ્યાજે 1 લાખ સુધીની લોન, જાણો શું છે આખી પ્રક્રિયા

Breaking News: શાળાઓ ખોલવા માટે ગુજરાતના શિક્ષણમંત્રીનો મોટો નિર્ણય, જાણો ક્યારે ખુલશે શાળાઓ

Breaking News: શાળાઓ ખોલવા માટે ગુજરાતના શિક્ષણમંત્રીનો મોટો નિર્ણય, જાણો ક્યારે ખુલશે શાળાઓ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Gujarat Diwali jahernamugujarat diwali jahernamu

ગુજરાત સરકારે જાહેરમાં ફટાકડા ફોડવા પર મુક્યો પ્રતિબંધ ગુજરાતમાં ફટાકડા મુદ્દે બહાર પડાયું જાહેરનામું

November 7, 2020
Taraq Mehta Ka Ulta Chashma' Fam Natukaka's health is serious

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફૅન નટુકાકા ની તબિયત છે ગંભીર જાણો શું થયું છે.

September 12, 2020
આપણા શરીરમાં આ લક્ષણો દેખાય તો ડાયાબિટીસની શરૂઆત થઇ ગઈ છે

આપણા શરીરમાં આ લક્ષણો દેખાય તો ડાયાબિટીસની શરૂઆત થઇ ગઈ છે

December 24, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In