Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

તમારા ઘરમાં દીકરી છે તો મળશે રૂ.1,10,000 આ રીતે, જાણો યોજનાની તમામ માહિતી

Editorial Team by Editorial Team
September 12, 2020
Reading Time: 1 min read
0
તમારા ઘરમાં દીકરી છે તો મળશે રૂ.1,10,000 આ રીતે

તમારા ઘરમાં દીકરી છે તો મળશે રૂ.1,10,000 આ રીતે

Share on FacebookShare on Twitter

સશકત ગુજરાત માટે મહિલા શક્તિ એ સર્વ સમાવેશક વિકાસનો મંત્ર રહ્યો છે. રાજ્ય સરકાર આવી લોક કલ્યાણકારી યોજનાઓ બહાર પાડે તેમાં મહિલાઓના સશક્તિકરણની દિશામાં વિશેષ પગલા લેવામાં આવતા હોય છે. મહિલા સશક્તિકરણ માટે સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને સુરક્ષાના પરિણામ લક્ષી પ્રયત્નો કરવામાં આવે છે. મહિલાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અસરકારક પગલા લેતી હોય છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

તેમાં સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડી છે. જેવી કે, ગુજરાતની દીકરીઓના શિક્ષણ માટે વિદ્યાલક્ષ્મી બોન્ડ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સરસ્વતી સાધના જેવી યોજનાઓ અમલમાં છે. મહિલાઓના આરોગ્યની સુખાકારી માટે વ્હાલી દીકરી યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, ચિરંજીવી યોજના, બેટી વધાવો અભિયાન, સબલા યોજના, કિશોરી શક્તિ યોજના જયારે સુરક્ષા માટે ૧૮૧ અભયમ, તથા ૧૦૯૧ જેવી હેલ્પલાઈનથી માતા બહેનોને મદદ પંહોચી રહી છે.

આવામાં સરકાર દ્વારા નવી એક યોજના ચાલુ કરવામાં આવી છે, આ યોજનાનું નામ છે “વ્હાલી દીકરી યોજના”. આ યોજના દ્વારા સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવવામાં મદદ મળશે. આ યોજનાથી શિક્ષિત અને સશક્ત દીકરીઓના ઉછેરને પ્રોત્સાહન મળશે, સમગ્ર ગુજરાતમાં દીકરીઓના વધામણા થશે. સરકારના પ્રયત્નો દ્વારા સર્વાંગી વિકાસ અને સકારાત્મક પરિણામો પ્રાપ્ત થશે. રાજ્ય સરકારે હાલમાં 854 જેટલો દીકરીઓનો જન્મદર છે તે વધારો  માટે ૨૦૧૯ થી વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકી છે.

આ યોજનાથી દીકરીઓના જન્મદરમાં વધારો કરવા,દીકરીઓની આર્થિક સામાજિક સ્થિતિ સુદઢ કરવા, કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા તથા શાળાઓમાં થતા ડ્રોપ આઉટ દરને ઘટાડવા ઉપરાંત બાળ લગ્ન દરને અટકાવવા સરકાર દ્વારા આ યોજના માટે ૧૩૩ કરોડ રકમની જોગવાઈ કરી છે.

આ યોજનાનો લાભ દીકરી પહેલા ધોરણમાં હશે ત્યારે પ્રવેશ વખતે 4000 રૂપિયાની સહાય કરવામાં આવશે. દીકરી જયારે નવમાં ધોરણમાં આવે ત્યારે 6000 રૂપિયાની સહાય કરવામાં આવશે. અને દીકરી 18 વર્ષની ઉમર વટાવે ત્યારે તેને 1,00,000 રૂપિયાની આર્થીક સહાય કરવામાં આવશે. આ યોજના અંતર્ગત દીકરી પુખ્તવયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે આ યોજનાનો લાભ મળશે.

આ યોજનાનો લાભ ગુજરાતમાં વસતા પરિવારો કે જેઓના પહેલા બે બાળકો પૈકીની દીકરીઓને આ લાભ મળવા પાત્ર છે. જેમની વાર્ષિક આવક રૂપિયા બે લાખ સુધીની હશે તેવા કુટુંબોને આ યોજનાનો લાભ મળી શકશે.

આ યોજનાનો લાભ મેળવવા માટે ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ કમિશનર શ્રીની કચેરી, બ્લોક નંબર 20, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર તેમજ જીલ્લા અને તાલુકા ખાતે મહિલા અને બાળ વિકાસ કચેરીનો સંપર્ક કરી આ યોજનાનો લાભ મેળવી શકાશે.

આ યોજનામાં ડોક્યુમેન્ટ પુરાવા માટે 1.માતાપિતાની સંયુક્ત આવક માટેનો ચીફ ઓફિસર/મામલતદાર/ તાલુકા વિકાસ અધિકારીનો દાખલો. 2.ઉમર માટે ના પુરાવા માટે શાલ છોડ્યાનું પ્રમાણ પત્ર, જન્મનો દાખલો PHC CHC સિવિલ ડોકટરનું સર્ટીફીકેટ, ૩.દીકરીના પોતાના પુરાવા માટે આધાર કાર્ડ, 4. માતાના પુરાવા માટે માતાનું આધાર કાર્ડ 5. પિતાની ખરાઈ માટે પિતાનું આધાર કાર્ડ 6.અરજદારની રેશનકાર્ડ 7. દીકરીના બેંક ખાતાની ચોપડી. આ તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કોપી આપવાની રહેશે.

અ યોજનાનો લાભ મેળવવાનું અરજી પત્રક આંગણવાડી કેન્દ્ર, ગ્રામ પંચાયત, CDPO ICDS કચેરી, જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રીની કચેરીથી આ  જગ્યાઓથી મફતમાં વિનામુલ્યે ફોર્મ મળી રહેશે. આ યોજનાના લાભ માટે દીકરીના જન્મથી એક વર્ષની અંદર અરજી કરવાની રહેશે,

નોંધ: બધા વાચક મિત્રોને એક નમ્ર અપીલ છે કે દરેક ઘર સુધી આ યોજનાની માહિતી પહોચાડો, તમારા તમામ ફેસબુક ગ્રુપ અને મિત્રોને શેર કરવા વિનંતી છે.

Tags: vahali dikri yojana detailsVahli Dikri YojanaVahli Dikri Yojana Form
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
Hanumanji Maharaj

આવા 10 ઘરે હનુમાનજી ક્યારેય નથી જતા, શું તમારું ઘર તો આવી જગ્યા માં નથી આવતું ને?

ગુજરાતની મહિલાઓને મળશે 0 ટકા વ્યાજે 1 લાખ સુધીની લોન, જાણો શું છે આખી પ્રક્રિયા

ગુજરાતની મહિલાઓને મળશે 0 ટકા વ્યાજે 1 લાખ સુધીની લોન, જાણો શું છે આખી પ્રક્રિયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પથરીથી છુટકારો મેળવવાના 15 રામબાણ ઈલાજ

પથરીથી છુટકારો મેળવવાના 15 રામબાણ ઈલાજ

December 9, 2020
government is increasing the cost of expensive train fares

દેશમાં રેલ ટીકીટ થશે મોંઘી, શા માટે રેલ ભાડામાં વધારો કરી રહી છે સરકાર જાણો

September 29, 2020
કબજીયાતનો ઘરેલું ઉપાય : માત્ર 5 જ મીનીટમાં જ તમારું પેટ થઇ જશે સાફ અને બધો જ મળ અને કચરો નીકળી જશે

કબજીયાતનો ઘરેલું ઉપાય : માત્ર 5 જ મીનીટમાં જ તમારું પેટ થઇ જશે સાફ અને બધો જ મળ અને કચરો નીકળી જશે

March 29, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In