Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

ગુજરાતની મહિલાઓને મળશે 0 ટકા વ્યાજે 1 લાખ સુધીની લોન, જાણો શું છે આખી પ્રક્રિયા

Naresh Makwana by Naresh Makwana
September 13, 2020
Reading Time: 1 min read
0
ગુજરાતની મહિલાઓને મળશે 0 ટકા વ્યાજે 1 લાખ સુધીની લોન, જાણો શું છે આખી પ્રક્રિયા

ગુજરાતની મહિલાઓને મળશે 0 ટકા વ્યાજે 1 લાખ સુધીની લોન, જાણો શું છે આખી પ્રક્રિયા

Share on FacebookShare on Twitter

હાલ ગુજરાતની સંવેદનશીલ સરકાર રાજ્ય માટે અનેક યોજનાનો બહાર પડે છે, જેમાં ખાસ કરીને મહિલાઓ અને માતા બહેનોના વિકાસને લગતી યોજનાઓ ઘણી જાહેર કરવામાં આવે છે, સરકાર બહેનોના વિકાસ માટે ખાસ સંવેદન શીલ છે, એટલે આ વખતના બજેટમાં અનેક મહિલાઓના લાભો માટે ખુબ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. હાલ સરકાર દ્વારા નવી એક મહિલાઓના ઉત્કર્ષ માટેની યોજના જાહેર કરવાની છે.  અ યોજના થકી મહિનાઓને સ્વમાન ભેર જીવવાના અને પોતાના સપનાઓને સાકાર કરવાના માર્ગને ઉજળો કરી શકશે. આ યોજનાથી અનેક મહિલાઓને લાભ મળશે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

સરકાર દ્વારા મહિલા કલ્યાણ યોજના શરુ કરવામાં આવી છે. આ યોજના દ્વારા 10 લાખથી વધુ મહિલાઓને લાભ મળશે. આ માટે 1 લાખ રૂપિયા સુધીની લોન કોઈ પણ વ્યાજ ભર્યા વગર મળી શકશે. આ યોજનાનો લાભ મહિલાઓને ગૃહ ઉદ્યોગ શરુ કરવા માટે મળશે. આ યોજના માટે આત્મનિર્ભર ભારતના હેતુ દ્વારા મળી શકશે.

આ યોજના માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મ દિવસે લોન્ચ કરવામાં આવશે. આ યોજના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા  મોદીજીના જન્મ દિવસ ૧૭ સપ્ટેમ્બરના રોજ રાજ્યની મહિલાઓ માટે ભેટ સ્વરૂપે આપવામાં આવશે. આથી મહિલા માતા બહેનોને પોતાનો આત્મનિર્ભરતા માટે 1 લાખ મહિલા જૂથની 10 લાખ માતા બહેનોને આ યોજનાનો લાભ મળશે.

આ યોજના માટે સરકારી બેંકો, સહકારી અને ખાનગી બેંકો, RBI માન્ય ધિરાણ સંસ્થામાંથી 1 લાખ રૂપિયાનું લોન ધિરાણ મળશે. ટુક સમય માજ સરકાર દ્વારા આ યોજના અંગેના MOU કરવામાં આવશે. 1000 કરોડ રૂપિયા સુધીનું ધિરાણ કરવાની યોજના બનાવવામાં આવી છે. આ તમામ વ્યાજ સરકાર પોતે ભોગવશે અને લોન માટેના કાગળિયાં પણ મફતમાં કરી આપવામાં આવશે.

આ યોજના અંગેની માહિતી પ્રમાણે  10 મહિલાનું 1 ગ્રુપ જેવા 1 લાખ ગ્રુપ બનાવાશે. આ 10 મહિલાઓને સાથે 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.  આ વખતે 175 કરોડનું બજેટ સરકારે મહિલાઓના વિકાસ અને સહાય તેમજ મદદ માટે ફાળવેલ છે.   આ મહિલા ઉત્કૃષ્ટ યોજના માટે 175 કરોડ યોજના માટે ફાળવ્યા છે, જેમાંથી  50 હજાર શહેરી ગ્રુપ અને 50 હજાર ગ્રામીણ આવા ગ્રુપોને એમ 10 1 લાખ ગ્રુપોમાંથી 10 લાખ મહિલાઓને આ યોજનાનો લાભ મળશે. આ યોજનાના અમલ માટે ગ્રામ વિકાસના  ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની દ્વારા કરાવામાં આવશે.

આમ આ યોજના દ્વરા નાના વ્યવસાયો, ગૃહ ઉદ્યોગો શરુ કરવામાં મહિલાઓને લાભ મળશે,10 મહિલાઓને ભેગા એક લાભ રૂપિયાની સહાય મળશે, જેમાં મહિલાઓ ગ્રુપમાં પોતાનો વ્યવસાય કે કોઈ કામ ધંધો શરુ કરવા માંગતા હોય તો કરી શકશે.

Tags: Gujarat LoanLoan for Women
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
Breaking News: શાળાઓ ખોલવા માટે ગુજરાતના શિક્ષણમંત્રીનો મોટો નિર્ણય, જાણો ક્યારે ખુલશે શાળાઓ

Breaking News: શાળાઓ ખોલવા માટે ગુજરાતના શિક્ષણમંત્રીનો મોટો નિર્ણય, જાણો ક્યારે ખુલશે શાળાઓ

Tips to Grow a Fast and Plump Beard

ઝડપી અને ભરાવદાર દાઢી ઉગાડવાના આ છે 11 નુસખા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શા માટે ગણપતિજીની ડાબી સુંઢવાળી જ મૂર્તિ લાવવામાં આવે છે? જાણો તેનું ધાર્મિક રહસ્ય

શા માટે ગણપતિજીની ડાબી સુંઢવાળી જ મૂર્તિ લાવવામાં આવે છે? જાણો તેનું ધાર્મિક રહસ્ય

August 29, 2022
સવારે વાસી મોઢે પાણી પીતા હોય તો આ 3 બાબતો નું ધ્યાન રાખજો

સવારે વાસી મોઢે પાણી પીતા હોય તો આ 3 બાબતો નું ધ્યાન રાખજો

October 30, 2022
શરીર પર વધેલી ચરબીને ચપટીમાં ઓગાળવાનો એક જબ્બરદસ્ત આયુર્વેદિક ઉપાય

શરીર પર વધેલી ચરબીને ચપટીમાં ઓગાળવાનો એક જબ્બરદસ્ત આયુર્વેદિક ઉપાય

September 11, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In