Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

Breaking News: શાળાઓ ખોલવા માટે ગુજરાતના શિક્ષણમંત્રીનો મોટો નિર્ણય, જાણો ક્યારે ખુલશે શાળાઓ

Naresh Makwana by Naresh Makwana
September 14, 2020
Reading Time: 1 min read
0
Breaking News: શાળાઓ ખોલવા માટે ગુજરાતના શિક્ષણમંત્રીનો મોટો નિર્ણય, જાણો ક્યારે ખુલશે શાળાઓ
Share on FacebookShare on Twitter

ગુજરાત ના શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે સ્કુલો ખોલવાને લઈને લીધો મોટો નિર્ણય. ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે કે દિવાળી સુધી સ્કૂલો બંધ રાખવામાં આવશે. જો કોરોના પરીસ્થીને ધ્યાન માં લઈને દિવાળી પછી સ્કૂલો ખોલવામાં આવશે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

હાલમાં રાજ્યમાં કોરોનાનું આ વિકરાળ સ્વરૂપ જોવા મળી રહી છે ત્યારે આ સ્થિતિને દ્યાનમાં લઈને ગુજરાત સરકારે આજે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દિવાળી બાદ કોરોનાની સ્થિતિને લઈ વિચારણાં કરાશે અને ત્યારબાદ શાળાઓ ખોલવા યોગ્ય નિર્ણય કરાશે. જો દિવાળી બાદ રાજ્યમાં કોરોનાની કેવી છે તેના આધારે શાળા શરૂ કરવા અંગે આગામી નિર્ણય લેવાશે. ત્યાં સુધી શાલો સંપૂર્ણપણે બંધ રક્લ્હ્વાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલ વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહીં છે. જેના લીધે શાળાઓ અને કોલેજો સહીત અનેક જાહેર વ્યક્તિઓ ભેગા હતા હોય તેવા સ્થળો બંધ છે, જેમાં શાળાઓ, કોલેજો, સિનેમાઘરો અને ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે.

હાલ સરકાર દ્વારા કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન પ્રમાણે 21 સપ્ટેમ્બરની કન્ટેન્ટ મેન્ટ ઝોન સિવાયના વિસતારમાન કેન્દ્રની ગાઈડલાઈન્સ પ્રમાણે શાળાઓ 21 સપ્ટેમ્બરથી ખોલવાનો નીર્ણાય લેવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 9 થી 12 સુધીની શાલો ખોલવાની નિર્ણય લેવામાં આવ્યો હતો.

પરંતુ હાલ ગુજરાત સરકાર દ્વારા આ શાળાઓ નહિ ખોલવાનો નીર્ણાય લેવામાં આવ્યો છે. મહત્વ પૂર્ણ નિર્ણય લઈને આજે શિક્ષણ મંત્રી શ્રીએ દિવાળી સુધી રાજ્યની શાલો નહિ ખોવવાનો નિર્ણય લેવાના આવ્યો છે તેવા સમાંચાર તાજેતરમાં આવ્યા છે. હાલ દિવાળી બાદ સરકાર શાળાઓ માટે નિર્ણય કરશે તેમ જણાવવામાં આવ્યું છે.

અત્રે ગુજરાતમાં અનેક જગ્યાઓ ખોલવાના નિર્ણયો લેવાઈ રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા શાળાઓ ખોલવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા 21 સપ્ટેમ્બરે શાળાઓ ખોલવાનો નિર્ણય સામે અનેક જગ્યાઓએ વાલીઓએ વિરોધ કર્યો હતો, વાલીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમારા દીકરાઓને અને ભણતર માટે મોતના મુખમાં કેવી રીતે ધકેલી શકીએ.

તેવામાં અનેક વાલીઓને પ્રાથમિક શાળાઓ ક્યારે ખુલશે તેવો પ્રશ્ન પણ હતો, ત્યારે હાલ સરકાર દ્વારા અગત્યનો નિર્ણય લીધો છે કે સરકાર મહામારી હળવી થયા બાદ દિવાળી બાદ શાળાઓ ખોલવા માટે નિર્ણય લેશે.

આ નિર્ણય અંગે ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા દ્વારા દિવાળી બાદ જ પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓ શરુ કરવામાં આવશે તે નગે સરકાર વિચારણા કરશે તેમ જણાવ્યું છે. અગામી નિર્ણય કોરોના મહામારી ધીમી અને સ્થિતિ કાબુમાં થયા બાદ આગામી નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવશે તેમ જણાવાયું છે.

🙏 મિત્રો તમને આ સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો લાઈક કરો અને નીચે આપેલા શેર બટન ઉપર ક્લિક કરી ને બીજા લોકો સુધી આ મહત્વની માહિતી પહોચાડો. ❤️

Tags: Government SchoolGujarat Education MinisterGujarat Government
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
Tips to Grow a Fast and Plump Beard

ઝડપી અને ભરાવદાર દાઢી ઉગાડવાના આ છે 11 નુસખા

high blood pressure and its important treatments

હાઈબ્લડ પ્રેશરના કારણો તથા તેના મહત્વના ઉપચારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ 5 ફૂડ્સ બાળકોના ગ્રોથને રોકીને તેમની ઇમ્યુનિટીને કરે છે નબળી, જાણો તેના વિશે

આ 5 ફૂડ્સ બાળકોના ગ્રોથને રોકીને તેમની ઇમ્યુનિટીને કરે છે નબળી, જાણો તેના વિશે

September 3, 2022
અજમો

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

May 31, 2022
વજન ઉતરવાનો જાત અનુભવ

મારું વજન ત્રણ મહીનામાં ૧૦૬ થી ૮૮ કીલો પર આવી ગયું, તમે પણ આવી રીતે ઉતારી શકશો

October 21, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In