Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા પર રૂપિયા 12000ની સહાય

Nilesh Sarvaiya by Nilesh Sarvaiya
September 18, 2020
Reading Time: 1 min read
0
students for purchase of electric two-wheeler

students for purchase of electric two-wheeler

Share on FacebookShare on Twitter

આજે દુનિયાની સામે સૌથી મોટી સમસ્યા હોય તો તે પ્રદુષણની છે. જે આવનારી પેઢીઓને ભયંકર પરિસ્થિતિમાં મૂકી શકે છે. આજે વિશ્વમાં હવાનું પ્રદુષણ, ભૂમિનું પ્રદુષણ, જળનું પ્રદુષણ અને અવાજનું પ્રદુષણ વગેરે વધવાના કારણે અનેક સમસ્યાઓ ઉદભવે છે. જેનું પરિણામ ભયાનક આવી શકે છે. આજે વિશ્વમાં આવા પ્રદુષણને અટકાવવા અનેક પ્રયાસો સરકાર દ્વારા અને સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

Gujarat Government Assist 12K to Student
Gujarat Government Assist 12K to Student

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વાયુ પ્રદુષણને નિયંત્રિત કરવા માટે ખુબજ સારો નિર્ણય લેવામાં આવેલ છે. આ નિર્ણય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 70માં જન્મદિવસના અવસરે પર્યાવરણની ભેટ રાજ્યના નાગરિકોને આપી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાહનોથી જે વાયુનું પ્રદુષણ થાય છે તેને અટકાવવા માટે ઇલેક્ટ્રિક-ટુ વ્હીલ અને ઈ-રીક્ષા અપનાવનાર લોકોને સહાય આપવાનું નક્કી કરવામાં આવેલ છે.

આ યોજના હેઠળ ધોરણ- 9 થી લઈને કોલેજ કરતા વિદ્યાર્થીઓ માટે સહાય કરવામાં આવશે. જો આ કક્ષાના વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રિક ટુ વ્હીલ ખરીદવા ઈચ્છે તો તેને રાજ્ય સરકાર દ્વારા રૂ. 12000ની સહાય કરવામાં આવશે. સરકાર દ્વારા 10000 વાહનોને સબસીડી આપવાનો નિર્ણય લેવામાં આવેલ છે.

Electric Two-Wheeler
Electric Two-Wheeler

ફક્ત વિદ્યાર્થી માટે જ નહી, પરતું વ્યક્તિગત અને સંસ્થાકીય લોકોને પણ લાભ મળે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવમાં આવેલી છે. લોકોને ધંધો કે રોજગાર કરવા માટે ઈ-રીક્ષા લેવી હોય તો તેને રાજ્ય સરકાર દ્વારા રૂ.48000ની સહાય કરવામાં આવશે.

આ ઇલેક્ટ્રિક વાહનો બેટરીથી ચાલતા હોય છે, તેથી અમુક સમય પછી તેને ચાર્જ કરવાનું હોય છે અને લોકો અધ વચ્ચે હેરાન ના થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વાહનોનું ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ કરવા માટે રૂ. 50000 લાખની સહાય અમલમાં મુકવામાં આવી છે.

આ યોજનાનો અમલ કરવાથી જે હવામાં વાહનોના ધુમાડામાંથી નીકળતો કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ ઘટે છે અને વાયુ પ્રદુષણથી થતી સમસ્યાઓ નહિવત પ્રમાણમાં થાય છે. એવું અનુમાન કરવામાં આવેલ છે કે 2 લાખ ટન જેટલો કાર્બન ડાયોક્સાઈડ વાયુ હવામાં ભળતો અટકે છે.

Gujarat Government assist to student for electric two wheeler
Gujarat Government assist to student for electric two wheeler

વાયુ પ્રદુષણને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રહેણાંકના મકાનો પર સોલાર સીસ્ટમમાં સમગ્ર ભારતમાં ગુજરાત પ્રથમ સ્થાન ઉપર છે અને ગુજરાતમાં આખા વર્ષ દરમિયાન સતત સૂર્ય પ્રકાશ મળતો રહે છે. તેથી લોકો વિજળી ઉત્પન્ન કરીને આવક પણ મેળવી શકે છે. છેલ્લા ત્રણ વર્ષમાં સરકારની સહાયથી 1,38000 થી વધુ ઘરોમાં કુલ 510 મેગાવોટ ક્ષમતાની સોલાર સિસ્ટમ લગાડવામાં આવી છે.

આમ, ગુજરાત સરકાર દ્વારા વાયુ પ્રદુષણને અટકાવવા માટે આવી યોજનાઓ ઘડવામાં આવી છે. લોકોને લાભો થાય અને વાયુનું પ્રદુષણ અટકાવી શકાય છે. વાયુનું પ્રદુષણ અટકાવવાથી પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે છે અને પ્રદુષણથી થતી ગંભીર સમસ્યાઓથી બચી શકાય છે અને પ્રદુષણને અટકાવવા માટે અનેક પ્રયાસો દુનિયામાં કરવામાં આવતા હોય છે. આમ, આવી પંચશીલ ભેટ રાજ્યના લોકોને સરકાર દ્વારા આપવામાં આવી છે.

Tags: Electric Two WheelerGujarat GovernmentStudents for purchase of electric two-wheeler
ShareTweetPin
Nilesh Sarvaiya

Nilesh Sarvaiya

નમસ્કાર મિત્રો, ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ કંઈક-કંઈક નવું બનતું હોય છે. જેમ કે ઘટનાઓ, બનાવો,કિસ્સાઓ અને નવીન સંશોધનો જે દેશ-દુનિયાની હોય છે . આ બધા ન્યુઝ અલગ અલગ ભાષાઓમાં હોય છે, જે અમારી ટીમમાં નિષ્ણાંત સભ્યો દ્વારા આ ઇન્ફોર્મેશનનું વિશ્લેષણ કરીને સરળ,સચોટ,વિશ્વાશપાત્ર અને વિશ્વસનિય રીતે તમારી સમક્ષ, આપડી માતૃભાષામાં સૌથી પહેલા આ સોશિયલ મીડિયાના માધ્યમથી રજુ કરવાનો હેતુ છે.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
The President approved the resignation of Union Minister Harsimrat Kaur Badal

કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલનું રાજીનામું રાષ્ટ્રપતિએ કર્યું મંજુર

Ulcers of the mouth and tongue can be relieved in this way

મોઢા અને જીભની ચાંદી(અલ્સર)થી આવી રીતે રાહત મેળવી શકાય છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સંતરા કરતા પણ બહુમુલ્ય છે સંતરાની છાલ, સંતરાની છાલના ફાયદા અને ઘરેલુ ઉપચારમાં ઉપયોગ

સંતરા કરતા પણ બહુમુલ્ય છે સંતરાની છાલ, સંતરાની છાલના ફાયદા અને ઘરેલુ ઉપચારમાં ઉપયોગ

September 7, 2021
સાંજે સુતી વખતે આ એક છોડનું દૂધ મિક્સ કરી ને લગાવી જુવો

સાંજે સુતી વખતે આ એક છોડનું દૂધ મિક્સ કરી ને લગાવી જુવો

May 18, 2022
ચોમાસાની શરૂઆતમાં 15 માંથી 7 ઔષધી ઘરે જ વાવી દો દવાખાને નહિ જવું પડે

ચોમાસાની શરૂઆતમાં 15 માંથી 7 ઔષધી ઘરે જ વાવી દો દવાખાને નહિ જવું પડે

June 6, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In