Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલનું રાજીનામું રાષ્ટ્રપતિએ કર્યું મંજુર

Nilesh Sarvaiya by Nilesh Sarvaiya
September 18, 2020
Reading Time: 1 min read
0
The President approved the resignation of Union Minister Harsimrat Kaur Badal

The President approved the resignation of Union Minister Harsimrat Kaur Badal

Share on FacebookShare on Twitter

સંસદમાં અત્યારે કોરોનાની મહામારી હોવા છતાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને આજે સંસદનો પાંચમો દિવસ છે, તથા સંસદમાં અનેક બિલોનો વિરોધ થઇ રહ્યો છે ત્યારે કૃષિ ક્ષેત્રે સંકળાયેલા ખરડા પર સંસદમાં મતદાન થાય તે પહેલા શિરોમણી અકાલી દળના સાંસદ અને કેન્દ્રીય ફ્રુડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી મંત્રી હરસિમરત કૌર બાદલે ચોમાસું સત્રના ચોથા દિવસે એટલે કે 17 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ અચાનક રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાજીનામું આપ્યું છે અને આ રાજીનામાનો સ્વીકાર રાષ્ટ્રપતિએ મંજુર કરેલ છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

Union Minister Harsimrat Kaur Badal
Union Minister Harsimrat Kaur Badal

રાજીનામું આપવાનું કારણ :

પંજાબના ખેડૂતોએ અન્નક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે ત્યારે કૃષિ બિલનો વિરોધ સંસદમાં હોવા છતાં લોકસભામાં પસાર થઇ ગયા છે આ બીલો. કૃષિપ્રધાન ક્ષેત્રે માલવામાં અકાલી દળનું પ્રભુત્વ સૌથી વધારે છે. અકાલી દળને વિધાનસભાની 2022ની ચુંટણી લડવાનો મોકો મળી શકે તેમ છે અને ચુંટણીનો સમય બહુ જ મર્યાદિત પ્રમાણમાં રહેલો છે અને અકાલી દળ પર પ્રેશર હતું કે આ દળ વિખૂટું ના પડી જાય, રાજ્યની ખેડૂત બેન્કને પણ છોડવી પડે તેમ હતી. બીજી બાજુ હરસિમરત કૌર બાદલ પર દબાણ આવ્યું હતું.

President approved the resignation of Union Minister Harsimrat Kaur Badal
President approved the resignation of Union Minister Harsimrat Kaur Badal

કૃષિ બિલનો વિરોધ થવાથી આ પાર્ટી બે ભાગમાં વિભાજીત થઇ ગઈ હતી. જેના કારણે પાર્ટીનું મુખ્ય અસ્તિત્વ ખેડૂતો હતા. આ બિલનો વિરોધ થવાથી આ પાર્ટીમાં જે ખેડૂતોનું અસ્તિત્વ ટકાવવા માટે હરસિમરત કૌર બાદલે રાજીનામું આપવાની ફરજ પડી હતી. તેણે એવું કહ્યું હતું કે આ બીલના વિરોધમાં ખેડૂતોની સાથે તેમની દીકરી અને તેની બહેન સાથે છે. જેના પર હું ગર્વ અનુભવું છું.

સંસદમાં આ બિલોનો વિરોધ થયો હતો :

1.ફાર્મર્સ પ્રોડ્યુસ એન્ડ કોમર્સ બીલ

2.ફાર્મર્સ એગ્રીમેન્ટ ઓફ પ્રાઈઝ એશ્યોરેન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ બીલ

3.એસેન્શિયલ કોમોડીટીઝ બીલ

સંસદમાં આ બીલોના વિરોધ થવાથી અકાલી દળ અને NDA આ બંને પાર્ટીઓમાં વિવાદ થયો હતો અને સંસદમાં રજુ કરવામાં આવેલા કૃષિ બીલ અંગે એનડીએના સૌથી જુના સાથી શિરોમણી અકાલી દળનું સંપૂર્ણ રહસ્ય સત્રના ચોથા દિવસે બહાર આવ્યું હતું.

Prime Minister of India
Prime Minister of India

જો સંસદમાં આ ત્રણેય બીલો પાસ થઇ જાય તો પંજાબના 20 લાખ ખેડૂતો પ્રભાવિત થશે. આવું માનવામાં આવી રહ્યું છે. સંસદમાં આવા કારણોથી આ બિલોનો વિરોધ કરવાના આવેલ છે. જે નીચે મુજબ છે.

સંસદમાં આ કારણોથી કૃષિ બિલનો વિરોધ કરવામાં આવેલ :

*. રાજ્યોમાં શું કૃષિ મૂડીને લગતી અસરો ઉત્પન્ન થઇ શકે છે ?

*. સમગ્ર ખેડૂતોનું સમર્થન મુલ્ય જળવાઈ રહેશે કે શું ?

*. ખેડૂતોને પરવડે તેવા કૃષિ પેદાશોના ભાવ શું બરાબર મળશે ?

*. જે ખેડૂતો કોન્ટ્રેક લઈને ખેતીઓ કરે છે, તેને શું ગેરલાભો થવાની શક્યતાઓ રહેલી છે ?

આ વિવાદ અંગે AMD(Additional District Magistrate) 30 દિવસ સુધીમાં આ નિર્ણય આપશે.

Tags: Harsimrat Kaur BadalNDAPresident Ram Nath KovindPrime Minister of IndiaUnion Minister Harsimrat Kaur Badal
ShareTweetPin
Nilesh Sarvaiya

Nilesh Sarvaiya

નમસ્કાર મિત્રો, ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ કંઈક-કંઈક નવું બનતું હોય છે. જેમ કે ઘટનાઓ, બનાવો,કિસ્સાઓ અને નવીન સંશોધનો જે દેશ-દુનિયાની હોય છે . આ બધા ન્યુઝ અલગ અલગ ભાષાઓમાં હોય છે, જે અમારી ટીમમાં નિષ્ણાંત સભ્યો દ્વારા આ ઇન્ફોર્મેશનનું વિશ્લેષણ કરીને સરળ,સચોટ,વિશ્વાશપાત્ર અને વિશ્વસનિય રીતે તમારી સમક્ષ, આપડી માતૃભાષામાં સૌથી પહેલા આ સોશિયલ મીડિયાના માધ્યમથી રજુ કરવાનો હેતુ છે.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
Ulcers of the mouth and tongue can be relieved in this way

મોઢા અને જીભની ચાંદી(અલ્સર)થી આવી રીતે રાહત મેળવી શકાય છે

Prevent hair loss

માથાના ખરતા વાળને અટકાવો આ દેસી નુસ્કાઓ દ્વારા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

તમારા નખ ઉપર આવા ત્રણ પ્રકારના સફેદ નિશાન હોય તો ચેતી જજો

તમારા નખ ઉપર આવા ત્રણ પ્રકારના સફેદ નિશાન હોય તો ચેતી જજો

December 2, 2022
સાસરીવાળા હોય તો આવા, જમાઈ માટે જબરદસ્ત કરી વ્યવસ્થા, આવી વ્યવસ્થા ક્યારેય નહીં જોઈ હોય

સાસરીવાળા હોય તો આવા, જમાઈ માટે જબરદસ્ત કરી વ્યવસ્થા, આવી વ્યવસ્થા ક્યારેય નહીં જોઈ હોય

January 19, 2022
સંતરા કરતા ૩ ગણું વિટામીન C થી ભરપુર હોય છે આ એક ફળ

સંતરા કરતા ૩ ગણું વિટામીન C થી ભરપુર હોય છે આ એક ફળ

December 17, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In