Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

મોઢા અને જીભની ચાંદી(અલ્સર)થી આવી રીતે રાહત મેળવી શકાય છે

Nilesh Sarvaiya by Nilesh Sarvaiya
September 19, 2020
Reading Time: 1 min read
0
Ulcers of the mouth and tongue can be relieved in this way

Ulcers of the mouth and tongue can be relieved in this way

Share on FacebookShare on Twitter

જયારે આપણા મોઢામાં કોઈ પણ જગ્યાએ ફોલ્લીઓ હોય છે, ત્યારે એક એવી પરિસ્થિતિ થાય છે કે જયારે આપણી સામે સ્વાદિષ્ટ વાનગીઓ ખુલ્લી પડેલી હોય છે પણ ચાંદી થવાના કારણે આપણે તે ખાવાની હિમંત થતી નથી. આ સમસ્યાથી આપણે આખો દિવસ જરાય ખાય શકતા નથી, અને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ચાંદી થવાથી ખોરાક ખાતી વખતે પીડા થાય છે. જેથી ભોજન કરવાની બરાબર મજા આવતી નથી. જે જરાક એવી ફોલ્લી આપણને આખો દિવસ અસ્વસ્થ રાખે છે.

RELATED POSTS

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

Ulcers of the mouth
Ulcers of the mouth

ઘણી વાર, મોઢા કે જીભના ખૂલ્લ ઘા અથવા આંતરિક સમસ્યાના ઉદભવને ફોલ્લી કે ચાંદી કહેવામાં આવે છે. જે હળવા અને ઘેરા તથા ગુલાબી, લાલ રંગની હોય છે. જે સતત પીડા કરતી હોય છે. ખાલી તમે પાણીનો જ ઉપયોગ કરી શકો છો, જો બીજી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે તો મોઢામાં પીડા થાય છે.

ચાંદી થવાના કારણો :

જો તમે બરાબર ન ખાતા હોવ અને યોગ્ય રૂટીનના અભાવના કારણે આવી સમસ્યાઓ ઉભી થતી હોય છે. ફોલ્લીઓ થવા પાછળના ઘણા બધા કારણો છે. જે નીચે મુજબ છે.

  1. ધુમ્રપાન, તમાકુ, પાન-મસાલા, શરાબ, બળી ગયેલા તેલથી બનાવેલ ભોજન, ચૂનો, ખેની, ગુટખા, ચા-કોફી વગેરે ગરમ વસ્તુઓ ખાવાથી આ ફોલ્લીઓ થાય છે.
  2. ઠંડા પછી તરત ગરમ ખોરાક અને ગરમ ખોરાક પછી તરત ઠંડો ખોરક ખાવાથી પણ થઇ શકે છે.
  3. બ્રશ કરતી વખતે મોઢાના ભાગોમા અમુક જગ્યાએ ઈજા થવાથી.
  4. લાંબા સમયથી ઉધરસ, કબીજીયાત અને પેશાબને રોકવાથી વગેરેથી થઇ શકે છે.
  5. તરસ લાગે ત્યારે જ પાણી પીવું અને કાચી વસ્તુઓ ઓછો ખાવી.
Ulcers of the tongue
Ulcers of the tongue

ચાંદી થવાથી આવી સાવચેતીઓ રાખવી :

  1. જો આ બે અઠવાડીયાથી વધુ સમય સુધી રહે તો ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ. જે કેન્સરનું જોખમ પણ ઉભું કરી શકે છે.
  2. આનો ઉપચાર જાતે કરવો નહી અને મેડીકલ સ્ટોર પરથી જાતે દવાઓ લેવી નહી.
  3. ઉભા રહીને ક્યારેય ભોજન કરવું નહી, જમ્યા પછી તરત જ મો પાણીથી સાફ કરી નાખવું જોઈએ.
Ulcers of the mouth and tongue
Ulcers of the mouth and tongue

ચાંદીને આવી રીતે નિયંત્રિત કરી સહાય છે :

  1. મહેદીના પાન, બેરી, ટામેટા, માલ્બેરી, આખી કોથમરી, વરિયાળી વગેરેને મિસ્ક કરીને તેનો પાવડર કરીને પાણીમાં ગરમ કરો અને આ પાણીથી દિવસમાં ત્રણ થી સાત વખત ગાર્ગલ (કોગળા) કરવા જે ઉપયોગી સાબિત થાય છે.
  2. ફોલ્લી પર જાસ્મીન, ગુવાર અરહરના પાંદડા અથવા બાફેલી દાળ અને મુલ્હાટીના ટુકડાઓ મુકો, અને થોડા સમય પછી ધીમે-ધીમે ગળી જવું.
  3. લીંબુડીના બે કે ત્રણ પાન, હળદર અથવા જીરું વગેરે ચામાં નાખીને બનાવવામાં આવેલ ‘હર્બલ ડ્રિક્સ’ નો ઉપયોગ કરવો.
  4. ફોલ્લી પર રાત્રે સુતી વખતે દેશી ગાયનું ઘી લડાવવું.
  5. મિલ્ક ક્રીમ, થાઈમ, લીલી ઇલાયસી, નાની હરદના ચૂર્ણ વગેરે મિશ્રણ કરીને લગાડવું.
  6. રંધાતા નારીયેળ તેલ પણ લગાડવાથી સારા એવા પ્રમાણમાં ફાયદો થાય છે.
Tags: Ulcers of the mouthUlcers of the mouth and tongue
ShareTweetPin
Nilesh Sarvaiya

Nilesh Sarvaiya

નમસ્કાર મિત્રો, ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ કંઈક-કંઈક નવું બનતું હોય છે. જેમ કે ઘટનાઓ, બનાવો,કિસ્સાઓ અને નવીન સંશોધનો જે દેશ-દુનિયાની હોય છે . આ બધા ન્યુઝ અલગ અલગ ભાષાઓમાં હોય છે, જે અમારી ટીમમાં નિષ્ણાંત સભ્યો દ્વારા આ ઇન્ફોર્મેશનનું વિશ્લેષણ કરીને સરળ,સચોટ,વિશ્વાશપાત્ર અને વિશ્વસનિય રીતે તમારી સમક્ષ, આપડી માતૃભાષામાં સૌથી પહેલા આ સોશિયલ મીડિયાના માધ્યમથી રજુ કરવાનો હેતુ છે.

Related Posts

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
કબજિયાત માટે એક્યુપ્રેશર પદ્ધતિ
ઘરેલું ઉપચાર

ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

December 26, 2022
Next Post
Prevent hair loss

માથાના ખરતા વાળને અટકાવો આ દેસી નુસ્કાઓ દ્વારા

Ganapati temples

આ છે દેશના પ્રસિદ્ધ 6 ગણપતિ મંદિરો જ્યાં તમારી મનોકામનાઓ જરૂર થશે પૂરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

લમ્પી વાયરસ હોય તેવા પશુનું દૂધ આપણે પીએ તો આપણને કાંઈ અસર થાય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 26, 2022
આગ, ગરમ વરાળ અને તેલથી દાઝવા પર અપનાવો ઘરેલુ ઉપાય, જરૂર ફાયદો થશે

આગ, ગરમ વરાળ અને તેલથી દાઝવા પર અપનાવો ઘરેલુ ઉપાય, જરૂર ફાયદો થશે

August 31, 2022
આ પાનનો લેપ લગાવાથી દુર થશે માથાનો દુખાવો અને આંખોની સમસ્યા

આ પાનનો લેપ લગાવાથી દુર થશે માથાનો દુખાવો અને આંખોની સમસ્યા

September 8, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In