Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

ભગવાન શિવે ખુદ ભોજન વિશે આવું કંઇક કહેલુ છે

Nilesh Sarvaiya by Nilesh Sarvaiya
September 20, 2020
Reading Time: 1 min read
0
Lord Shiva himself has said this about food

Lord Shiva himself has said this about food

Share on FacebookShare on Twitter

મનુષ્યને જીવંત રહેવા માટે ખોરાક ખુબજ અગત્યનો ભાગ ભજવે છે. પણ ખોરાકને જો બરાબર ના લેવામાં આવે, સમયસર ના લેવામાં, કા તો વધુ પડતો લેવામાં આવે વગેરે કારણોસર જે આપણા સ્વાસ્થ્યને નુકશાન પહોચાડે છે. તેથી તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ભગવાન શિવજી આવી વાત કરેલી છે જેની માહિતી નીચે પ્રમાણે આપવામાં આવેલી છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

આધ્યાત્મિક જીવન :

આધ્યાત્મિક જીવન વિશે શ્રી આંનદમૂર્તિ આવું જણાવે છે કે સાધનાના માધ્યમથી લોકો તેના લક્ષાંક સુધી પહોચી શકે છે. આ ત્યારે સફળ થાય છે જયારે તે લોકો પરમાત્માને તેનું કેન્દ્ર બિંદુ બનાવે છે. પરમાત્મા એટલે પરમપુરુષ આધ્યાત્મિક સાધકોને આગળ વધારવા માટે પ્રેરિત કરે છે. અને બીજી બાજુ મનુષ્ય તેના લક્ષ્ય સુધી પહોચવામાં સફળ રહે છે. અને ઘણા લોકો આવો અનુભવ કરે છે કે પરમપુરુષની સહાનુભુતિ અને કૃપાથી તેને સફળતા પ્રાપ્ત થઇ નથી. આવા લોકો આધ્યાત્મિક જીવન તરફ ખેચાતા નથી. તેથી દરેક સાધક આધ્યાત્મિક સાધકને નિયમિત સાધનની સાથે, નૈતિકતાથી વધુને વધુ પ્રતિષ્ઠ થવું જોઈએ. અને વધારે ભક્તિ કરવી જોઈએ. આવું કરવાથી તે પરમપુરુષની કૃપા અનુભવ કરશે.

Lord Shiva has said this about food
Lord Shiva has said this about food

ઉત્તમ ભોજન કરવું જોઈએ :

આવું ઉચિત નથી કે જે મળ્યું તે ખાવું જોઈએ. તમારે એવું ભોજન કરવું જોઈએ જે શરીર, મન અને આત્મા પર લાભદાયક પ્રભાવ પાડે તેવું ભોજન કરવું જોઈએ. લોકો માટે આ ઉચિત નથી કે જે ઉપલબ્ધ હોય તે જ ખાવું ? પણ ઘણા લોકોને આવી ખબર હોતી નથી કે તેના સ્વાસ્થ્ય ને ખુબજ નુકશાન કરી શકે છે. તેથી ઓછુ ખાવ પણ સારું ભોજન કરવું જોઈએ જે લોકોના શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.

આ વિશે ભગવાન શિવજીએ કહ્યું છે :

ઉચિત ભોજન, ઉચિત વ્યવહારથી શરીરનું પવિત્રીકરણ અને શુદ્ધિકરણ થયા બાદ બીજા અન્ય અભ્યાસોનું પણ શુધ્ધિકરણ કરવું જોઈએ. અત્યારે દરેક જગ્યાએ થોડા ઓછા પ્રમાણમાં લોકોની માનસિક સ્થિતિ બગડતી જાય છે. અને લોકો તેનો વધુ મુલ્યવાન સમય વધારે પડતી ચિંતા કરવાથી બગાડે છે.

Lord Shiva-Mahadev
Lord Shiva-Mahadev

ધારો કે મનુષ્યની આયુષ્ય 60 વર્ષ છે. તેમાંથી તે 20 વર્ષ સુવામાં જતા રહે છે. હવે 40 વર્ષ રહ્યા છે, જે તેના નાના-મોટા કામમાં જતા રહે છે. પ્રશ્ન હવે એવો છે કે મનુષ્ય સારા કામ કરવા માટે કેટલો સમય ફાળવે છે ? આ માનસિક અભીચારને રોકવાનો લોકોએ પ્રયાસ કરવો જોઈએ. મનુષ્યે તેની શ્વસન પ્રણાલી ઉપર નિયંત્રણ કરવું, કારણ કે તે વિચારના પ્રવાહને રોકે છે. જ્યાં તમે કંઇક વિચારો છો ત્યારે તમારા શ્વાસની ક્રિયા ઝડપી થાય છે. આવી ક્રિયાને ‘ હઠયોગ સમાધિ ’ કહેવામાં આવે છે. ત્યારે માનસિક પ્રવાહ શારીરિક પ્રવાહ સાથે એક થઇ જાય છે. તેથી શ્વાસ પર અમુક હદે નિયંત્રણ અતિ આવશ્યક છે. આથી તેની સાથે વિવેક અને વિવેકશીલ વધારે છે. તેથી શરીર પર નીકળતા બિનજરૂરી પ્રવાહને દુર કરવા જોઈએ.

માનસિક સ્તરમાંથી પણ નીકળતા બિનજરૂરી પ્રવાહોને દુર કરવા જોઈએ. જે તમારા મનના ભારને હલકો કરે છે. તમારા મનમાંથી નીકળતા બિનજરૂરી અને વ્યર્થ વિચારોને હટાવવાથી તમે વિવેકશીલ બનવામાં સરળતા રહે છે. તેથી આનો અભ્યાસ તમારે જરૂર કરવો જોઈએ. લોકોને ખબર હોવી જોઈએ કે તે કોણ છે ? તેણે ક્યાં જવાનું છે ? તે પરમાત્મા માંથી આવે છે અને પરમાત્મામાં ભળી જશે. આધ્યાત્મિક સાધકોને આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ.

આમ, લોકોએ એક શ્રેષ્ઠ માણસ બનવાની જરૂર છે. અને તેનું મન પવિત્ર હશે એટલે તેનું શરીર અને જીવન પણ પવિત્ર હશે. આવી રીતે લોકોએ તેના જીવનમાં બંને સારા ભોજન કરવાથી તેનું જીવન સફળ બને છે.

Tags: Lord Shiva has said this about foodMahadev
ShareTweetPin
Nilesh Sarvaiya

Nilesh Sarvaiya

નમસ્કાર મિત્રો, ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ કંઈક-કંઈક નવું બનતું હોય છે. જેમ કે ઘટનાઓ, બનાવો,કિસ્સાઓ અને નવીન સંશોધનો જે દેશ-દુનિયાની હોય છે . આ બધા ન્યુઝ અલગ અલગ ભાષાઓમાં હોય છે, જે અમારી ટીમમાં નિષ્ણાંત સભ્યો દ્વારા આ ઇન્ફોર્મેશનનું વિશ્લેષણ કરીને સરળ,સચોટ,વિશ્વાશપાત્ર અને વિશ્વસનિય રીતે તમારી સમક્ષ, આપડી માતૃભાષામાં સૌથી પહેલા આ સોશિયલ મીડિયાના માધ્યમથી રજુ કરવાનો હેતુ છે.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
Doing Siddhasana increases memory

સિદ્ધાસન કરવાથી યાદશક્તિમાં થાય છે વધારો જુવો આ વરદાન

The glory of Ganapatiji sitting under the open sky on a high hill

3 હજાર ફૂટ ઉચી પહાડી પર ખુલ્લા આકાશ નીચે બિરાજમાન ગણપતિજીનો મહિમા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Corona Slogan with Kerala people

કેરળમાં કોરોના જિંદાબાદના નારા લાગી રહ્યા છે, ભાજપ સાથે સંકળાયેલું છે આ કારણ

November 21, 2020
આટલા લોકોને ડિસેમ્બર 2022 સુધી મળતું રહેશે મફત રેશન , જાણો કોનો સમાવેશ થયો છે

આટલા લોકોને ડિસેમ્બર 2022 સુધી મળતું રહેશે મફત રેશન , જાણો કોનો સમાવેશ થયો છે

September 28, 2022
ન્યાયના દેવતા શનિદેવ આખરે હનુમાનજીથી કેમ ડરે છે? શું છે કારણ જાણો

ન્યાયના દેવતા શનિદેવ આખરે હનુમાનજીથી કેમ ડરે છે? શું છે કારણ જાણો

April 6, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In