Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

તમિલનાડુના આ મંદિરની દીવાલો ખુદ શિવજીએ બનાવી છે આવી છે આ લોકવાયકા

Nilesh Sarvaiya by Nilesh Sarvaiya
September 20, 2020
Reading Time: 1 min read
0
Tamil Nadu have been built by Shivaji himself

Tamil Nadu have been built by Shivaji himself

Share on FacebookShare on Twitter

એવું માનવામાં આવે છે કે તમિલનાડુના જંબુકેશ્વર મંદિરની દીવાલો ભગવાન ભોળાનાથને ખુદે બનાવી છે એવી લોકવાયકા છે તેવું માનવામાં આવે છે. જુવો સંપૂર્ણ માહિતી નીચે પ્રમાણે આપવામાં આવેલી છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

રહસ્યમય મંદિરોમાંથી આ એક શિવમંદિર છે :

Jambukeswarar Temple - Shiv Temple
Jambukeswarar Temple – Shiv Temple

ભોળાનાથના વ્યવહાર જેટલા સાદા છે, એટલા જ તેના રહસ્યો વિશે જાણવાનું મુશ્કિલ બને છે. આ શૃંખલામાં શિવજીના મંદિરની રહસ્યની ઘટનાઓ બહુ જ લાંબી હોય છે. તેમાં આપણે શિવજીના મંદિરની વાત કરીએ છીએ. જે દક્ષિણ ભારતમાં આવેલું છે. આ મંદિર બહુજ પ્રાચીન સમયનું છે. એવું પણ જાણવા મળે છે કે આ મંદિરમાં શાદી-વિવાહ કરવાની સખ્ત મનાઈ છે. શું છે આ રહસ્ય હવે આપણે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ

પંચ મહાભૂતોનું પ્રતિનિધિ આ મંદિર કરાવે છે :

જંબુકેશ્વર મંદિર તમિલનાડુના સૌથી પાંચ મોટા પ્રમુખ મંદિરમાં સમાવેશ થાય છે. આ પાંચ મંદિરો પંચમહાભૂતોનું પ્રતિનિધિત્વ કરાવે છે. અને જંબુકેશ્વરનું પાણી પણ પ્રતિનિધિત્વ કરે છે. જંબુકેશ્વરમાં ભૂમીગત જળ ધારા છે. તેથી આના કારણે ક્યારેય પણ પાણીની સમસ્યાઓ ઉદભવી શકે તેમ નથી. આ મંદિરની વાસ્તુકલા પણ જબરદસ્ત છે. આ મંદિરની અંદર પાંચ પ્રાગણ છે અને મહત્વની બાબત એ છે કે પાંચમાં પરિસરની સુરક્ષા માટે વિશાળ દિવાલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આને “ વિબુડી પ્રકાશ ” નાં નામ પરથી જાણવામાં આવે છે.

Jambukeswarar Temple
Jambukeswarar Temple

મંદિરને લઈને આવી કહાની મળે છે :

જંબુકેશ્વરના મંદિરને લઈને એક બીજી પણ કહાની મળે છે. કથાકાર અનુસાર એક વાર પાર્વતીજીને દુનિયાને સુધારવા માટે ભોળાનાથની તપસ્યા કરેલી હતી અને આ તપસ્યાને મજાક ઉડાડવામાં આવી હતી. શિવ, પાર્વતીના આ કૃત્યની નિંદા કરવા માંગતા હતા. તેણે પાર્વતીને કૈલાસથી પૃથ્વી પર જઈને તપસ્યા કરવાનું કહેલ. ભગવાન શિવજીના મત પ્રમાણે અક્વીલાદેવેશ્વરીના રૂપમાં પાર્વતી પૃથ્વી પર જામ્બુવનમાં તપસ્યા કરવા માટે ગયા હતા. તપસ્યાથી પ્રસન્ન થવાથી ભગવાન શિવજીએ અક્વીલાદેવેશ્વરીને દર્શન આપ્યા અને શિવજ્ઞાનની પ્રાપ્તિ કરાવી.

આથી આ જંબુકેશ્વર મંદિરમાં શાદી-વિવાહ નથી થતા :

જંબુકેશ્વર મંદિરમાં મૂર્તિઓ એકબીજાની વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવેલી છે. જે મંદિરોમાં આવી વ્યવસ્થા હોય તેને “ ઉપદેશ-સ્થાલમ ” કહેવામાં આવે છે. કારણ કે દેવી પાર્વતીજીને એક વાર શિષ્યનું રૂપ ધારણ કરેલું અને એક વાર જંબુકેશ્વર ગુરુનું રૂપ ધારણ કરેલું. જે મંદિરમાં મૌજુદ છે. તેથી આ મંદિરમાં થીરુ કલ્યાણમ એટલે કે શાદી-વિવાહ કરવામાં આવતા નથી.

Jambukeshwar temple Tamil Nadu
Jambukeshwar temple Tamil Nadu

તમિલનાડુનું આ અદભુત શિવમંદિર છે :

દક્ષિણ ભારતના તમિલનાડુમાં આવેલ તિરુચિરાપલ્લીમાં સ્થાપિત શિવ મંદિરનું નામ “ જંબુકેશ્વર મંદિર ” છે. આના વિશે એવી કહાની જાણવામાં મળે છે કે આ મંદિરની દીવાલો ખુદ ભગવાન શિવજીએ બનાવેલી છે. મંદિરને લઈને એવી કથા પણ જાણવા મળે છે કે એકવાર માતા પાર્વતીજીને શિવજ્ઞાનની પ્રાપ્તિ માટે પૃથ્વી પર આવીને આજ સ્થાન પર શિવલિંગ બનાવીને તપસ્યા કરવામાં આવી હતી. લગભગ 1800 વર્ષ પહેલા હિંદુ ચોલ રાજવંશના રાજાએ અહિયાં ભવ્ય મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું.

રહસ્યમય મંદિરોમાંથી આ અકે શિવમંદિર છે :

ભોળાનાથના વ્યવહાર જેટલા સાદા છે, એટલા જ તેના રહસ્યો વિશે જાણવાનું મુશ્કિલ બને છે. આ શૃંખલામાં શિવજીના મંદિરની રહસ્યની ઘટનાઓ બહુ જ લાંબી હોય છે. તેમાં આપણે શિવજીના મંદિરની વાત કરીએ છીએ. જે દક્ષિણ ભારતમાં આવેલું છે. આ મંદિર બહુજ પ્રાચીન સમયનું છે. એવું પણ જાણવા મળે છે કે આ મંદિરમાં શાદી-વિવાહ કરવાની સખ્ત મનાઈ છે. શું છે આ રહસ્ય હવે આપણે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ.

Tags: Jambukeswarar TempleJambukeswarar Temple - Shiv Temple
ShareTweetPin
Nilesh Sarvaiya

Nilesh Sarvaiya

નમસ્કાર મિત્રો, ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ કંઈક-કંઈક નવું બનતું હોય છે. જેમ કે ઘટનાઓ, બનાવો,કિસ્સાઓ અને નવીન સંશોધનો જે દેશ-દુનિયાની હોય છે . આ બધા ન્યુઝ અલગ અલગ ભાષાઓમાં હોય છે, જે અમારી ટીમમાં નિષ્ણાંત સભ્યો દ્વારા આ ઇન્ફોર્મેશનનું વિશ્લેષણ કરીને સરળ,સચોટ,વિશ્વાશપાત્ર અને વિશ્વસનિય રીતે તમારી સમક્ષ, આપડી માતૃભાષામાં સૌથી પહેલા આ સોશિયલ મીડિયાના માધ્યમથી રજુ કરવાનો હેતુ છે.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
Wake Up Early In Morning

સવારે વહેલા ઉઠવાની આદત આ રીતે પાડી શકાય

Shri Krishna told Arjuna

‘ઇશ્વર’ ને પામવાનો આ એક માત્ર માર્ગ શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યો હતો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સવારે વાસી મોઢે પાણી પીતા હોય તો આ 3 બાબતો નું ધ્યાન રાખજો

સવારે વાસી મોઢે પાણી પીતા હોય તો આ 3 બાબતો નું ધ્યાન રાખજો

October 30, 2022
government guidelines

જાણો સરકારે જાહેર કરી શાળા કોલેજો ખોલવા માટેની આ ગાઈડલાઈન્સ

November 6, 2020
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In