Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

આ છે દેશના પ્રસિદ્ધ 6 ગણપતિ મંદિરો જ્યાં તમારી મનોકામનાઓ જરૂર થશે પૂરી

Nilesh Sarvaiya by Nilesh Sarvaiya
September 20, 2020
Reading Time: 1 min read
0
Ganapati temples

Ganapati temples

Share on FacebookShare on Twitter

કોઈ પણ શુભ કાર્ય કરવાનું હોય છે ત્યારે ગણપતિદાદાના નામ પરથી થાય છે. પાર્વતી નંદન ગણપતિના ભારત દેશમાં ઘણા બધા મંદિરો આવેલ છે. જેનો પોતાનો મહિમા હોય છે. કારણ કે ગણેશજીના નમન કરવામાં આવે તો તમારી મનોકામનાઓ ચોક્કસ પૂરી થાય છે અને તમારી બધી ભૂલો માફ થાય છે. હવે આપણે આ સુપ્રસિદ્ધ મંદિરો વિશે માહિતી મેળવીએ.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

Famous 6 Ganapati temples
Famous 6 Ganapati temples

1.લાડલે ત્રિનેત્ર ગણેશજી મંદિર – રાજસ્થાન :

લાડલે ત્રિનેત્ર ગણેશજીનું આ મંદિર રાજસ્થાનના સવાઈ મોધાપુર જીલ્લામાં આવેલ છે. આ વિશ્વ ધરોહારમાં સામેલ રણથંભોર દુર્ગના જેવું બનાવવામાં આવેલ છે. આ મંદિર વિશે તો એવી વાતો જાણવા મળે છે કે ભગવાન રામ લંકા જતા પહેલા આ ગણેશજીની પૂજા કરી હતી. ત્રેતાયુગમાં આ પ્રતિમા રણથંભોલના સ્વયંભુ રૂપમાં પ્રસ્થપિત કરવામાં આવી હતી અને સમય જતા આ લુપ્ત થઇ ગઈ હતી.

Famous 6 Ganapati temples where your desires will be fulfilled
Famous 6 Ganapati temples where your desires will be fulfilled

મંદિરને લઈને એક બીજી માન્યતા છે જે દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણના વિવાહ રુક્મણીની સાથે થયા હતા, ત્યારે કૃષ્ણની ભૂલ થવાને કારણે તે ગણપતિજીને આમંત્રણ આપવાનું ભૂલી ગયા હતા. તેથી ગણપતિજી નારાજ થવાથી તેને મુષકને બોલાવીને આદેશ આપ્યો કે વિશાળ ચુહાની સેના લઈને જાવ અને કૃષ્ણના રથની ચારેય બાજુ બધી જ ધરતી પોલી પડી દો, જેના કારણે ભગવાન કૃષ્ણનો રથ ફસાય ગયો હતો. મુષકોએ બતાવ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણને તેની ભૂલની ખબર પડી હતી. અને પછી રણથંભોર સ્થિત જગ્યાએ ગણેશજીને લેવા માટે ગયા હતા અને પછી તેના વિવાહ સંપન્ન થયા હતા. ત્યારથી ગણેશજીને વિવાહ અને માંગલિક પ્રસંગો માટે પ્રથમ આમંત્રણ આપવામાં આવે છે. આ કારણથી સાબિત થાય છે કે રણથંભોર સ્થિત ગણેશજીનું મંદિર ભારતનું પહેલું છે.

2. કનીપક્ક્મ વિનાયક ગણપતિજી – આંધ્રપ્રદેશ :

Ganeshji Temple
Ganeshji Temple

આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં કનીપક્ક્મ વિનાયક ગણપતિજીનું એક મંદિર છે. આ મંદિર નદીની વચ્ચો-વચ્ચ આવેલું છે. અહિયાં જે શ્રધ્ધાળુઓ આવે છે તે દરેકની મનોકામના ગણેશજી સાંભળે છે. તમને આ સાંભળીને નવાઈ લાગશે, અહિયાં દરેક ભક્તજનો તેની ભૂલોની માફી માંગીને તેની ફરિયાદ પૂરી કરવાની ગુહાર લગાવે છે. કનીપક્ક્મ મંદિરની સ્થાપના 11મી સદીમાં ચોલ રાજા કુલોતુંગ ચોલ પ્રથમે બનાવ્યું હતું. આવું કહેવામાં આવે છે કે મંદિરમાં મોજુદ ગણેશજીની મૂર્તિનો આકાર દરરોજ વધે છે. અને બીજી વાત તો તમે સંભાળીને હેરાન થઇ જશો. ભક્તો તેના દુઃખ સિવાય તેના વાદ-વિવાદના મુદાઓ પણ લઈને આવે છે. અને તેની ભૂલો સુધારવાની પ્રતિજ્ઞાઓ પણ લે છે. પરતું ગણેશજીના આ મંદિરે જવા માટે ભક્તોએ નદીમાં ડૂબકી લગાવવી પડે છે.

3. પહોરી કિલ્લામાં ગણેશજીનું મંદિર અદભુત છે :

ગણેશજીને તમારા મનની વાત કોઈ પણ મંદિરે વિશેષ જવાની જરૂરત નથી. પરતું આપણે જે ગણેશજીના મંદિરની વાત કરવાની છે, ત્યાં એક પ્રથા અદભુત છે. અહિયાં ભક્તો તેના મંનતો ની જોળી ભરવા માટે ગણેશજીને નારિયલ ચડાવે છે. એવું પણ કહેવામાં આવે છે કે કોઈ પણ યુવતી લગ્ન ના થતા  હોય તો તે મંદિરમાં નારિયેળ મુકવામાં આવે તો તેની શાદી ઝડપથી થઇ જાય છે. આ પ્રાચીન પહોરી કિલ્લામાં ગણેશજીનું મંદિર બનેલું છે. જે 200 સાલ પુરાણું છે. એવી માહિતી મળેલ છે કે બાલાબાઈ સીતોલેને 1737માં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.

4. ગણેશજીનું આ મંદિર પણ બેમિસાલ છે :

ઉજ્જેનમાં આવેલું પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરની પાસે મોટા ગણેશજીનું મંદિર બેમિસાલ છે. આ મંદિરમાં જે મૂર્તિ છે, તે વિશ્વભરમાં જે મોટી મૂર્તિઓ છે તેમાની એક છે. જાણકારી અનુસાર સ્થાપિત પ્રતિમાની સ્થાપના મહર્ષિ ગુરુ મહારાજ સિધ્ધાંત વાગેશ પં. નારાયણ વ્યાસને કરાવી છે. તમને જાણવાથી નવાઈ લાગશે. આ મૂર્તિમાં સિમેન્ટનો ઉપયોગ જરાય કરવામાં આવ્યો નથી. આ મૂર્તિમાં ગોળ અને મેથીના દાણાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અને સાથે ઈંટ, ચૂનો, પણ્યો અને રેતી વગેરેનો પ્રયોગ કરવામાં આવ્યો છે. મૂર્તિને બનાવવા માટે પવિત્ર તીર્થ સ્થળોથી જળ મંગાવવામાં આવેલ અને સાત મોક્ષપુરીઓ( મથુરા, દ્વારિકા, અયોધ્યા, કાશી, ઉજ્જેન, કાંચી અને હરિદ્વાર)થી માટી લાવવામાં આવેલ હતી. જેથી આ સ્થાનને વધારે પવિત્ર માનવામાં આવે છે.

5. મધુર મહાગણપતિ મંદિર – કેરળ :

Lord Ganapati temples
Lord Ganapati temples

આ મંદિર કેરળમાં મધુરવાહિની નદીના કિનારા પર છે. મંદિરનું નામ મધુર મહાગણપતિ છે. આનું નિર્માણ 10મી શતાબ્દીમાં બનેલું હશે તેવું માનવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ મંદિર પહેલા ભોળાનાથનું હતું. એક દિવસ મંદિરના પૂજારીનો નાનો છોકરો મંદિરમાં આવ્યો અને તેણે મંદિરની દીવાલ ઉપર ગણેશજીની આકૃતિ બનાવી. એવું માનવામાં આવે છે મંદિરના ગૃહભાગમાં જે આકૃતિ હતી તે ધીરે-ધીરે તેનો આકાર વધારવા લાગી. તેથી આ મંદિરને વિશેષ કહેવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે એક દિવસ ટીપું સુલતાન આ મંદિરને ધ્વસ્ત કરવા આવ્યો હતો પણ અચાનક દિમાગ ફરવાથી તે મંદિરને ક્ષતિ પહોચાડ્યા વગર જતો રહ્યો. એવી માન્યતા છે કે ગણપતિજી તેના દ્વારે આવેલ કોઈ પણ ભક્તને ખાલી હાથે જવા દેતા નથી.

6.અષ્ટવિનાયક મંદિર – મહારાષ્ટ :

સનાતન ધર્મમાં જેમ 12 જ્યોતિલિંગનું વિશેષ મહત્વ છે તેમ ગણપતિજીની પૂજા માટે મહારાષ્ટનું અષ્ટવિનાયક મંદિર વિશેષ મહત્વ ધરાવે છે. મહારાષ્ટમાં પુણેની આસપાસ 8  વિશેષ અષ્ટવિનાયક મંદિર છે, જે લગભગ 20 થી 110 કિલોમીટરમાં ફેલાયેલા છે. જાણકારી મુજબ આમાં વિરાજિત ગણેશજીની મૂર્તિ સ્વયંભુ છે. અષ્ટવિનાયકના આ 8 મંદિર બહુ જ પ્રાચીન છે. આ બધાય મંદિરોના વિશે ગણેશ અને મુદ્ર્લ પુરાણમાં પણ જાણવા મળે છે. આ આઠ ગણપતિજીના ધામોની યાત્રાને અષ્ટવિનાયક તીર્થના નામ પરથી ઓળખવામાં આવે છે. આ આઠેય મૂર્તિઓને તમે જો ક્રમમાં દર્શન કરો તો તમારી અષ્ટવિનાયકની યાત્રા સફળ થાય છે અને તમારા મનની બધીય મુરાદે પૂરી થાય છે.

Tags: Famous 6 Ganapati templesGaneshji Temple
ShareTweetPin
Nilesh Sarvaiya

Nilesh Sarvaiya

નમસ્કાર મિત્રો, ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ કંઈક-કંઈક નવું બનતું હોય છે. જેમ કે ઘટનાઓ, બનાવો,કિસ્સાઓ અને નવીન સંશોધનો જે દેશ-દુનિયાની હોય છે . આ બધા ન્યુઝ અલગ અલગ ભાષાઓમાં હોય છે, જે અમારી ટીમમાં નિષ્ણાંત સભ્યો દ્વારા આ ઇન્ફોર્મેશનનું વિશ્લેષણ કરીને સરળ,સચોટ,વિશ્વાશપાત્ર અને વિશ્વસનિય રીતે તમારી સમક્ષ, આપડી માતૃભાષામાં સૌથી પહેલા આ સોશિયલ મીડિયાના માધ્યમથી રજુ કરવાનો હેતુ છે.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
Tamil Nadu have been built by Shivaji himself

તમિલનાડુના આ મંદિરની દીવાલો ખુદ શિવજીએ બનાવી છે આવી છે આ લોકવાયકા

Wake Up Early In Morning

સવારે વહેલા ઉઠવાની આદત આ રીતે પાડી શકાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

તમારી આ ખરાબ આદતોને આજે જ બદલી નાખો, નહિતર તમારું વજન 65નું 95 થતા વાર નહિ લાગે

તમારી આ ખરાબ આદતોને આજે જ બદલી નાખો, નહિતર તમારું વજન 65નું 95 થતા વાર નહિ લાગે

July 30, 2022
ગમે તેવી જૂની ધાધર કે ખરજવાને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

ગમે તેવી જૂની ધાધર કે ખરજવાને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 9, 2022
સમજ્યા વિના અજમો ખાધે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

સમજ્યા વિના અજમો ખાધે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

October 6, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In