Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

‘ઇશ્વર’ ને પામવાનો આ એક માત્ર માર્ગ શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યો હતો

Editorial Team by Editorial Team
September 20, 2020
Reading Time: 1 min read
0
Shri Krishna told Arjuna

Shri Krishna told Arjuna

Share on FacebookShare on Twitter

ભારતીય ધર્મ સંસ્કૃતિના બે મહાન ધર્મ ગ્રંથો છે. જે રામાયણ અને મહાભારત, આ મહાન ધર્મ ગ્રંથોમાં એવી કેટલીક બાબતો છે જે લોકોના જીવનમાં આવતી અનેક સમસ્યાઓનું સમાધાન થઇ શકે છે. જયારે મહાભારતનું ભયંકર યુદ્ધ થયું ત્યારે અનેક એવી ઘટનાઓ બની હતી. જે સમજવાથી આપણી જિંદગીનો ઉધાર થાય છે. મહાભારતમાં જયારે અર્જુને  પોતાના હથિયારો નીચે મૂકી દીધા હતા. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે તેને ગીતાનું જ્ઞાન આપ્યા પછી અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર થયો હતો. જયારે તેને અધર્મ વિશે સંપૂણ સમજાયું પછી તે યુદ્ધ કરવા માટે તૈયાર થયો હતો. હવે આપણે ઈશ્વરે પામવાના માર્ગ વિશે વાત કરીશું.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

This is the only way to attain ‘Ishwar’
This is the only way to attain ‘Ishwar’

મનુષ્યનો સ્વભાવ એવો હોય છે કે તેને વિચારવાનું બહુ જ મન થાય છે. વિચારવું એ ખોટી વાત નથી, પણ તેની અમુક મર્યાદાઓ હોય છે. જો વ્યક્તિ વધુ વિચારે તો, તે અમુક સમય પછી તે ચિંતામાં ફરી જાય છે. જે જીવન માટે નુકશાનકારક સાબિત થાય છે. દુનિયામાં હજારો લોકો ચિંતા કરતા હોય છે. તેમાંથી માત્ર બે-ત્રણ ટકા જ ચિંતન કરતા હોય છે. જ્યાં જીવન હોય છે ત્યાં ચિંતા હોય છે, ચિંતા કરવાથી કેવી મુશ્કેલીઓ થાય છે તે આપણે બધાને ખબર છે.

ચિંતા કરવાથી નકારાત્મક પરિણામો મળે છે જે આપણા ધર્મશાસ્ત્રોમાં, ગ્રંથોમાં પણ કહેવામાં આવેલ છે. ગીતામાં કૃષ્ણએ ભવિષ્યની ચિંતાને વ્યર્થ બતાવી છે, કારણ કે જો વ્યક્તિ તેનું રૂટીન જીવન છોડીને ભવિષ્યની ચિંતા કરવાથી તેનો સમય નષ્ટ થાય છે. તો આવા વ્યક્તિને વર્તમાન જીવનમાં સમય ક્યાંથી મળશે ?

ઈશ્વરને પામવાનો રસ્તો :

ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે જેનાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી તે ઈશ્વરે કેવી રીતે પ્રાપ્ત કરશે ? ખાસ મહત્વની વાત તો એ છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ચિંતનની જરૂર છે, ચિંતાની નહિ. તેથી ભારતીય સંસ્કૃતિમાં ચિંતનને વધારવા માટે અલગ-અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. એક એવું સંશોધન થયું છે કે જો ચિંતા પર કાબુ કરવામાં આવે તો તમે તમારી જાતને વધારે મજબુત અને કાબિલ બનાવી શકો છો.

 

Lord Shree Krishna-Arjun
Lord Shree Krishna-Arjun

એવું કહેવાય છે કે ‘ ચિતા એ મરેલા માણસને મારે છે, જીવતા માણસને ચિંતા મારે છે’ તેથી ખોટી ચિંતા કોઈ વ્યક્તિએ કરવી નહિ અને જો તે વ્યર્થ વગરની નાની નાની વાતોમાં ચિંતા કરે તો તે મુર્ખ માણસ કહેવાય છે. વ્યક્તિના જીવનમાં કોઈ પણ મુશ્કેલીઓ આવે તેને લોકોએ શાંત રીતે સમાધાન કરવું અને વિવેકપૂર્ણ નિર્ણયો લેવા જે સાચું ચિંતન કહી શકાય છે.

ચિંતનશીલ વ્યક્તિઓને કોઈને કોઈ રસ્તો ચોક્કસ મળે છે. અને કદાચ ના પણ મળે તો તે શોધી કાઢતા હોય છે. આવા વ્યક્તિઓ પાસે સહનશક્તિ અને વિવેક વધારે હોવાથી તે સમસ્યાઓથી દુર જવાને બદલે તેનો સામનો કરે છે. તે સામનો કરવાથી પચાસ ટકા સમસ્યાનું હલ કરી નાખે છે. આવા વ્યક્તિઓને બુદ્ધિશાળી કહેવાય છે.

Shree Krishna-Arjun
Shree Krishna-Arjun

ભૂતકાળ, ભવિષ્યકાળની ચિંતા કરવાથી તમારો વર્તમાનકાળ નષ્ટ થાય છે. આપણે બંધ દરવાજા વિશે જાણવાનું નથી, પરતું ખુલ્લા દરવાજા વિશે જાણવાનું છે. આ કેવી રીતે થાય તેના વિશે નથી જાણવાનું. આને કેવી રીતે ઉકેલી શકાય તે વિચારવાનું છે.

ધર્મ અને આધ્યાત્મિક આપણને આવું જ શીખવે છે. જે સમસ્યાનું નિરાકરણ શોધે છે અને તે અનુસરવામાં આવે તો આપણું જીવન અમુલ્ય બને છે અને પ્રગતિના પંથે વિકાસ કરે છે. આમ, ઈશ્વરે શોધવાની જરૂર નથી. જે તમારામાં જ ઈશ્વરનું સ્થાન રહેલું છે. જેને આપણે પારખવાથી પામી શકાય છે.

Tags: Lord Shree KrishnaShree Krishna-ArjunThis is the only way to attain ‘Ishwar’
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
Secret of Mount Kailash

કૈલાસ પર્વતનું આ રહસ્ય જાણીને તમે પણ રહી જશો દંગ

Lord Shiva himself has said this about food

ભગવાન શિવે ખુદ ભોજન વિશે આવું કંઇક કહેલુ છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

SBI ATM card and credit card holders

SBIના ATM કાર્ડ અને ક્રેડીટ કાર્ડ ધારકો માટે આવ્યા ખરાબ સમાચાર, જાણો શું છે

September 28, 2020
રોટલીમાં ખાલી આ એક વસ્તુ નાખી જુવો ગમે તેવી જૂની કબજિયાત દુર થઇ જશે

રોટલીમાં ખાલી આ એક વસ્તુ નાખી જુવો ગમે તેવી જૂની કબજિયાત દુર થઇ જશે

May 7, 2022
જે લોકોને આ સમસ્યાઓ છે તેમને ભૂલથી પણ જામફળનું સેવન ન કરવું જોઈએ

જે લોકોને આ સમસ્યાઓ છે તેમને ભૂલથી પણ જામફળનું સેવન ન કરવું જોઈએ

December 9, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In