Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

સિદ્ધાસન કરવાથી યાદશક્તિમાં થાય છે વધારો જુવો આ વરદાન

Nilesh Sarvaiya by Nilesh Sarvaiya
September 21, 2020
Reading Time: 1 min read
0
Doing Siddhasana increases memory

Doing Siddhasana increases memory

Share on FacebookShare on Twitter

આધુનિક સમયમાં લોકોને ભૂલવાની આદત પડી ગઈ છે, તેથી આ કારણથી ઘણા બધા લોકો પરેશાન છે. આના અનેક કારણો છે જેમ કે તણાવ અને અનિન્દ્રા મુખ્ય છે. વળી, શરીરમાં પોષક તત્વોની ઊણપના કારણે લોકોની યાદશક્તિ નબળી પડતી હોય છે. આ ફરિયાદ બાળકોમાં અને યુવાનોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

પ્રાચીન સમયમાં યાદશક્તિને વધારવા માટે ધ્યાન કરવામાં આવતું હતું. યોગ કરવાથી લોકોની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર સાનુકુળ અસર થાય છે. યોગના કેટલાય પ્રકારો છે. તેમાંથી આ એક  “ સિદ્ધાસન ” યોગ છે. આ યોગ કરવાથી યાદશક્તિ અને એકાગ્રતામાં વધારો થાય છે. સિદ્ધાસન કરવાથી બીજા અનેક સ્વાસ્થ્યને લગતા લાભો થાય છે. જો તમે આના વિશે જરાય પણ ના જાણતા હોય તો હવે આપણે તેના ફાયદાઓ અને લાભો વિશે માહિતી મેળવીએ.

Siddhasan Increase Memory
Siddhasan Increase Memory

સિદ્ધાસન યોગ શું છે :

સિદ્ધાસન શબ્દ બે અક્ષરનો બનેલો છે, સિદ્ધ+ આસન. સિદ્ધ એટલે પૂર્ણ. તેથી આ યોગ દ્વારા, વ્યક્તિ બધી રીતે સંપૂર્ણ સ્થિતિમાં પહોચે છે, ત્યાં વ્યક્તિની ચેતનાને જાગૃત કરે છે. આનાથી તણાવ અને હતાશા દુર થાય છે. પરતું યાદશક્તિમાં પણ સુધારો થાય છે.

Siddhasana
Siddhasana

સિદ્ધાસન યોગ કેવી રીતે કરવો :

સૌ પ્રથમ તો સારી જગ્યા પસંદ કરવી કે જ્યાં અવાજનું પ્રમાણ ના હોય અને શાંત હવા ઉજાસ વાળી જગ્યા પસંદ કરવી. આ માટે સૌ પ્રથમ, સપાટ જમીન પર યોગનું આસન(સાદડી અથવા  કાર્પેટ ) લો. હવે દાંડાસન મુદ્રામાં સૂર્યની સામે બેસો. આ પછી, તમારા પગ એકબીજાની એડી પર રાખો. શરીરને સીધી લાઈનમાં રાખો અને શરીરને આરામમાં રાખો. અને તમારા બંને હાથને જ્ઞાનમુદ્રામાં રાખીને ધ્યાન કરવું. આ આસન રોજ કરવું અને જો તમને સવાર અને સાંજે સમય મળે તો બે વખત આ સિદ્ધાસન કરી શકાય છે.

Benefits Of Siddhsan
Benefits Of Siddhsan

સિદ્ધાસન કરવાથી થતા ફાયદાઓ :

  • આ આસન કરવાથી પાચનતંત્ર મજબુત થાય છે.
  • પેટને લગતી તમામ સમસ્યાઓ દુર આ આસનથી થાય છે.
  • મગજ આ આસન કરવાથી તેજ થાય છે.
  • બ્રેનમાં જે દુખાવો થાય છે તેનાથી છુટકારો મેળવી શકાય છે.
  • તણાવ અને હતાશા દુર થાય છે.
  • આ આસન કરવાથી હૃદય અને શ્વાસ સબંધી બીમારીઓથી બચી શકાય છે.
  • બાળકોને આ આસન કરાવવાની આદત પડવી જોઈએ.

આમ, સિદ્ધાસન કરવાથી માનસિક અને શારીરિક બંને લાભો લોકોને થતા હોય છે. મહત્વની બાબત એ છે કે આ આસનને સારી રીતે કરવું જોઈએ.અન્યથા ગેરલાભ થઇ શકે છે. આ આસન દરરોજ કરવાથી લાભ થાય છે.

Tags: Benefits Of SiddhsanSiddhasan Increase MemorySiddhasana
ShareTweetPin
Nilesh Sarvaiya

Nilesh Sarvaiya

નમસ્કાર મિત્રો, ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ કંઈક-કંઈક નવું બનતું હોય છે. જેમ કે ઘટનાઓ, બનાવો,કિસ્સાઓ અને નવીન સંશોધનો જે દેશ-દુનિયાની હોય છે . આ બધા ન્યુઝ અલગ અલગ ભાષાઓમાં હોય છે, જે અમારી ટીમમાં નિષ્ણાંત સભ્યો દ્વારા આ ઇન્ફોર્મેશનનું વિશ્લેષણ કરીને સરળ,સચોટ,વિશ્વાશપાત્ર અને વિશ્વસનિય રીતે તમારી સમક્ષ, આપડી માતૃભાષામાં સૌથી પહેલા આ સોશિયલ મીડિયાના માધ્યમથી રજુ કરવાનો હેતુ છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
The glory of Ganapatiji sitting under the open sky on a high hill

3 હજાર ફૂટ ઉચી પહાડી પર ખુલ્લા આકાશ નીચે બિરાજમાન ગણપતિજીનો મહિમા

Bollywood actresses from NCB have to be present in three days

NCBના તેડા આ બોલીવુડ અભિનેત્રીઓને ત્રણ દિવસમાં થવું પડશે હાજર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ ગઈ, બેંક મેનેજરે 4 કિલોમીટર ચાલીને રસ્તો બનાવ્યો, સલામ છે

એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ ગઈ, બેંક મેનેજરે 4 કિલોમીટર ચાલીને રસ્તો બનાવ્યો, સલામ છે

January 3, 2022
ચોમાસાની ઋતુમાં ક્યારેય ન કરો આ ભૂલો, નહિતર સ્વાસ્થ્ય પર પડી શકે છે ગંભીર અસર

ચોમાસાની ઋતુમાં ક્યારેય ન કરો આ ભૂલો, નહિતર સ્વાસ્થ્ય પર પડી શકે છે ગંભીર અસર

June 20, 2022
જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો આ 6 મોટી માન્યતા વિષે જાણી લેજો, નહીતર પછતાશો

જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો આ 6 મોટી માન્યતા વિષે જાણી લેજો, નહીતર પછતાશો

August 18, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In