Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

3 હજાર ફૂટ ઉચી પહાડી પર ખુલ્લા આકાશ નીચે બિરાજમાન ગણપતિજીનો મહિમા

Nilesh Sarvaiya by Nilesh Sarvaiya
September 22, 2020
Reading Time: 1 min read
0
The glory of Ganapatiji sitting under the open sky on a high hill

The glory of Ganapatiji sitting under the open sky on a high hill

Share on FacebookShare on Twitter

ગણપતિજીને એકદંતા કહેવાનું રાજ :

RELATED POSTS

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ

આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

આ પૃથ્વી પર ગણેશજીનો મહિમા અપરંપાર છે, પણ શું તમે જાણો છો કે ગણેશજીને એકદંત શા માટે કહેવામાં આવે છે ? અને તેના દાંત ક્યાં અને કેવી રીતે ભાંગી ગયા હતા. આટલું જ નહી ધરતીથી ત્રણ હજાર ફૂટની ઉચી પહાડી પર કેવી રીતે સ્થાપિત થયા હશે ? તેનો રંગ કેમ કાળો હશે ? તો પછી ભક્તો અહિયાં કેવી રીતે આવતા હશે ? આ બધાય સવાલો વિશે આપણે નીચે પ્રમાણે સમજુતી મેળવીએ.

Ganapatiji sitting on high hill
Ganapatiji sitting on high hill

આ પહાડી ઉપર ગણેશજીની પ્રતિમા સ્થાપિત છે :

આપણે જે પહાડીની વાત કરીએ છીએ તે છત્તીસગઢમાં દંતેવાડાના બૈલાડીલાની ઢોલકલ પહાડી ઉપર સ્થાપિત છે. સમુદ્રના તળિયાથી 3000 ફૂટની ઉચાઇ પર ગણેશજીની પ્રતિમા આવેલ છે. ગણેશજીની પ્રતિમા ઢોલના આકાર જેવી દેખાય છે. આ કારણથી પહાડીને ઢોલકલ પહાડી ને ઢોલકલ ગણેશજીના નામ પરથી બોલવામાં આવે છે.

ગણેશજીના દાંત અહી ટુટવાથી કહેવાય છે એકદંત :

ઢોલકલના આસપાસના વિસ્તારોમાં એવી કથા સંભાળવા મળે છે કે ગણેશજી અને પરશુરામનું યુદ્ધ આ પહાડી પર થયું હતું. આ યુદ્ધ વખતે ગણેશજીનો એક દાંત ભાંગી ગયો હતો. જે પરશુરામની ફરસીથી પડી ગયો હતો. તેથી પહાડીની નીચે એક ગામનું નામ ફરસપલ રાખવામાં આવ્યું છે. આ સંગ્રહ ઘટનાને સૃષ્ટિના અંત સુધી યાદ રાખવામાં આવે, તેથી છિંદક નાગવંશી રાજાઓએ પહાડી ઉપર ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરી હતી.

Ganesha temples
Ganesha temples

11મી શતાબ્દીમાં ગણેશજીની પ્રતિમા આવી હતી :

આ મૂર્તિને લઈને વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે આ પ્રતિમાનું નિર્માણ અગિયારમી શતાબ્દીમાં થયેલું હશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ પ્રતિમા તે વખતના નાગ વંશના લોકો દ્વારા બનાવવામાં આવી હશે. આ પ્રતિમા 6 ફૂટ ઉચી અને 2.5 ફૂટ પહોળી છે. જે ગ્રેનાઈટ પથ્થર દ્વારા નિર્માણ કરવામાં આવેલ છે.

આ પ્રતિમા વાસ્તુકલાની દ્રષ્ટિએ ખુબજ અત્યંત કલાત્મક છે. ગણેશજીની આ પ્રતિમા ઉપર જમણા હાથમાં ફરસી, અને ઉપરના ડાબા હાથમાં ભાંગી ગયેલ દાંત, નીચેના જમણા હાથમાં અભય મુદ્રામાં અક્ષમાળા ધારણ કરેલી તથા નીચેના ડાબા હાથમાં લાડુ ધારણ કરેલ છે અને આયુધ રૂપમાં બિરાજમાન છે. હજી સુધી કોઈ લોકોને સમજાયું નથી કે આટલી ઉચાઇ પર ગણેશજીની પ્રતિમા અહિયાં કેવી રીતે આવી હશે.

Lord Ganesha located on Dholkal
Lord Ganesha located on Dholkal

બીજા શિખર પર પ્રતિમાની કદર જોવા મળે છે :

એવું જાણવા મળે છે કે તેના સ્થાનિક આદિવાસી લોકો આ એકદંત તેનું રક્ષણ કરે છે, તેથી આ આદિવાસી લોકો તેની પૂજા કરે છે. તેના કહેવા પ્રમાણે ઢોલકલ શિખરની પાસે થોડેક દુર બીજા શિખર પર દેવી પાર્વતી અને સુર્યદેવની પ્રતિમા પણ સ્થાપિત છે.

જે લગભગ 15 વર્ષ પહેલા આ પ્રતિમાની ચોરી થઇ ગઈ છે. આ ચોરી થયેલી પ્રતિમા વિશે હજી સુધી કોઈ જાણકારી પ્રાપ્ત થઇ નથી. પહાડી પર જવા માટે જંગલી જાનવરોનો ત્રાસ રહે છે. પરતું એવું કહેવામાં આવે છે કે ગણેશજીના દર્શન કરવા માટે જે ભક્તો જાય છે તેને હજુ સુધી કોઈ નુકશાન કરેલ નથી. આ ઢોલકલ પહાડી પર તમારે ચડવા માટે બહુજ કઠીન છે. પરતું બાપ્પાના દર્શન કરવા માટે ગમેતેમ કરીને લોકો ત્યાં જાય છે. અને તે ભક્તોની બધીય મનોકામના પૂરી કરે છે.

Tags: Dantewada districtLord Ganesha located on Dholkamountain dholkalParashurama and Ganesha
ShareTweetPin
Nilesh Sarvaiya

Nilesh Sarvaiya

નમસ્કાર મિત્રો, ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ કંઈક-કંઈક નવું બનતું હોય છે. જેમ કે ઘટનાઓ, બનાવો,કિસ્સાઓ અને નવીન સંશોધનો જે દેશ-દુનિયાની હોય છે . આ બધા ન્યુઝ અલગ અલગ ભાષાઓમાં હોય છે, જે અમારી ટીમમાં નિષ્ણાંત સભ્યો દ્વારા આ ઇન્ફોર્મેશનનું વિશ્લેષણ કરીને સરળ,સચોટ,વિશ્વાશપાત્ર અને વિશ્વસનિય રીતે તમારી સમક્ષ, આપડી માતૃભાષામાં સૌથી પહેલા આ સોશિયલ મીડિયાના માધ્યમથી રજુ કરવાનો હેતુ છે.

Related Posts

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ
ઘરેલું ઉપચાર

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ

February 14, 2023
આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે
સમાચાર

આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે

February 10, 2023
એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
Next Post
Bollywood actresses from NCB have to be present in three days

NCBના તેડા આ બોલીવુડ અભિનેત્રીઓને ત્રણ દિવસમાં થવું પડશે હાજર

You can travel to these countries even without a visa

તમે વિઝા વગર પણ આ દેશોની મુસાફરી કરી શકો છો -સરકાર દ્વારા એલાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઈલાયચીમાં જોવા મળતા મુખ્ય પોષકતત્વો

ભોજન પછી તરત જ આ 1 દાણો બરાબર ચાવી ને ખાઈ લો અને જુવો પછી તેની કમાલ

October 18, 2022
સફેદ વાળ પણ થઈ જશે કાળા

નારિયેળ તેલમાં મિક્સ કરીને લગાવો આ એક વસ્તુ, ગમે તેટલા સફેદ વાળ પણ થઈ જશે કાળા

November 1, 2022
છાતીમાં થતી બળતરા, એસિડિટી અને ગેસને જડમૂળમાંથી નાબૂદ કરવા માટેનો અસરકારક ઘરેલુ ઉપચાર

છાતીમાં થતી બળતરા, એસિડિટી અને ગેસને જડમૂળમાંથી નાબૂદ કરવા માટેનો અસરકારક ઘરેલુ ઉપચાર

September 14, 2021

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In