Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ચાહકો માટે સારા સમાચાર, આ તારીખ પછી આવી શકે છે દયાભાભી

Naresh Makwana by Naresh Makwana
September 27, 2020
Reading Time: 1 min read
0
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ચાહકો માટે સારા સમાચાર, આ તારીખ પછી આવી શકે છે દયાભાભી
Share on FacebookShare on Twitter

તારક મહેતાના ઉલટા ચશ્માં સીરીયલ છેલ્લા 2008 થી ઘરઘરમાં પ્રખ્યાત થઇ છે, જેમાં અનેક પાત્રોના ફેરફાર થાય છે અને અનેક નવા પાત્રો આવ્યા છે, પરંતુ આ 12 વર્ષની સફરમાં 2 પાત્રો દ્વારા લોકોને ખુબ આનંદ મળે છે જેમાંથી એક જેઠાલાલ અને દયાભાભી. આ બંને પાત્રો વગર આ શો અધુરો લાગે છે, પરંતુ આ પાત્ર માંથી દયા ભાભી પોતાના લગ્નજીવન અને બાળકોના હિસાબે આ શોમાંથી વિરામ લીધો હતો, આ પાત્ર વગર શો અધુરો લાગતો હતો, પરંતુ હવે દર્શકો માટે ખુશીના સમાચાર આવ્યા છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

દયાભાભીનું ખરું નામ દિશા વાકાણી છે.  તે પોતાના લગ્ન પછી આ શોમાં જોવા મળ્યા નથી. છેલ્લા ૩ વર્ષથી આ શોમાંથી તેઓ ગેર હાજર હતા, તેમના ગયા વર્ષે શોમાં આવવાની ચર્ચો હતી પરંતુ અનિવાર્ય કારણો સર તે શોમાં આવ્યા ન હતા. પરંતુ હાલ તેઓ પાછા ફરી રહ્યા છે તેવા સમાચાર આવ્યા છે , તે લગભગ નવરાત્રી પહેલા શોં હાજર થશે તેવા સમાચાર છે.  આ માટે પ્રોડ્યુસર આસિત મોદી સાથે પણ વાત   થઇ ગઈ છે.

છેલ્લા દિવસથી દયા બેનના પરત આવવાના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે, તેથી સમાચારમાં જાતજાતના દયાભાભીને લઈને ખબરો આવવા લાગી છે. મળેલી માહિતી અનુસાર દિશા વાકાણીની પરત આવવાની લઈને સંપૂર્ણ વાતચીત થઇ ગઈ છે. તેના પગારને લઈને કોઈ વાંધો પડી રહ્યો છે, પરંતુ આમ પણ દયા ભાભીના શોમાં નહિ હોવાને કારણે શોની ડીમાંડ પણ ધટી છે,માટે આ વખતે ભલે ગમે તેટલો પગાર આપવો પડે પણ શોના આયોજકો દયા ભાભીને પરત લાવવા માટે વિચર કરી ચુક્યા છે.

હાલ દિવાળી પહેલા અથવા નવરાત્રીમાં પરત આવી શકે છે તેવી ચર્ચાઓ અને શોની નજીકના લોકો દ્વારા જાણવા મળ્યું છે. આમપણ દયાભાભી ગરબા માટે જાનીતા છે માટે તેને નવરાત્રી દરમિયાન શોમાં રજુ કરી દેવામાં આવશે.

દયાભાભી છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન શોથી દુર રહેવાનું કારણ તેનું લગ્ન અને સંસાર જીવન છે, લગ્ન બાદની પ્રેગનન્સીના કારણે તેને શોમાંથી વિદાય લીધી હતી. તેણે પોતાના બાળકની દેખભાળ કરવા માટેની રજા લીધેલી છે, હાલ દયા ભાભીને એક બાળકી છે. તેને શરત રાખી હતી કે અમુક સીન માંજ તેઓ હાજરી આપશે.  પરંતુ આયોજક તેમને ફૂલ સમય માટે રાખવા માંગતા હતા, આ વાત સાથે દયા ભાભી સહમત ન થતા અમુક જરૂરી શો દરમિયાન હાજર રહેવાની વાત શોમાં પડતી મુશ્કેલીને કારણે આયોજકો તૈયાર થયા હતા. પરંતુ પારિવારિક કારણસર દયાભાભીએ શોમાંથી ગાયબ થયા છે.

આ સિવાય દયા ભાભીના રોલ માટે બીજી અભિનેત્રીની શોધવાની શરૂઆત કરી હતી. પણ દયા ભાભી એ પરત આવવા સાથે નવી શોધ મોકૂફ રખાઈ હતી. પરંતુ તે માત્ર તેઓ એક એપીશોડમાં જ દેખાયા હતા. પરંતુ હાલ સંપૂર્ણ પણે શોમાં આવી જશે તેવા સમાચાર વાયરલ થયા છે.

આજે ભારતમાં સૌથી વધારે એપીસોડ કરનારો શો તારક મહેતાના ઉલટા ચશ્માં બની ગયો છે, હાલમાં 3000 વધારે એપિસોડ આ શોને થઇ ચુક્યા છે, હાલમાંજ પ્રોડ્યુસર આસિત મોદી દ્વારા 3000 એપિસોડ પુરા થયાનો સ્પેશીયલ એપિસોડ આસિત મોદી દ્વારા રજુ કરવામાં આવ્યો હતો, તેમણે આ શો દરમિયાન દર્શકો અને કલાકારનો તેમજ ભગવાનનો આભાર માન્યો હતો.

Tags: Daya Come BackTMKOC
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
Baba Ramdev in drugs controversy

ડ્રગ્સ વિવાદમાં આવ્યા બાબા રામદેવ, કહ્યું આ લોકોને ઉલટા લટકાવીને શીર્ષાસન કરવો

google map corona features

ગુગલ મેપ હવે બતાવશે ક્યાં વિસ્તારમાં છે કેટલા કોરોના કેસ, આ રીતે ચેક કરો તમારો વિસ્તાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ છે વિશ્વનું સૌથી શક્તિશાળી ફળ, અનેક રોગો સામે બન્યું સુરક્ષા કવચ

આ છે વિશ્વનું સૌથી શક્તિશાળી ફળ, અનેક રોગો સામે બન્યું સુરક્ષા કવચ

June 8, 2022
PSI ની ભરતીનાં નામે VIRAL થયેલા પત્રનું જાણો શું છે સત્ય?

PSI ની ભરતીનાં નામે VIRAL થયેલા પત્રનું જાણો શું છે સત્ય?

March 12, 2021
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In