Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

જાણો બુદ્રધિમાન બીરબલની રહસ્યમય સ્વર્ગ યાત્રા વિષે

Nilesh Sarvaiya by Nilesh Sarvaiya
September 27, 2020
Reading Time: 1 min read
0
Buddhiman Birbal's mysterious journey to heaven

Buddhiman Birbal's mysterious journey to heaven

Share on FacebookShare on Twitter

એક દિવસ શાહજહાં અકબર પોતાની દાઢીનું સેવિંગ બાબર પાસે કરાવતા હતા ત્યારે બાબર તેના ખુબ જ વખાણ કરતો હતો. આ બાબરનો એવો પ્લાન હતો કે તે બીરબલને ગમે તેમ કરીને મરાવી નાખે. તે શાહજહાં અકબરની દાઢીનું સેવિંગ કરતો પૂછે છે કે તમે તો સલ્તનતનો બહુજ સારી રીતે ખ્યાલ રાખો છવો. તેમાં ખાસ કરીને બાળકો, યુવાનો, વડીલો, ગરીબ અને લાચાર લોકોનો ખુબજ સારી રીતે તમે દેખભાળ કરો છવો અકબર. અકબરે તેનો આભાર માન્યો.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

Buddhiman Birbal
Buddhiman Birbal

બાબરે એક અજીબ સવાલ અફસોસ સાથે સુલ્તાનને કર્યો, શું તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે આપણા વડીલો અને પૂર્વજો જે દુનિયા છોડીને સ્વર્ગમાં ગયા છે તેની તમે કોઈ દિવસ સાર-સંભાળ લીધી છે ખરી ? આવા બાબરના સવાલથી સુલતાન વિચારમાં પડી ગયા. થોડા સમય પછી સુલતાન બોલ્યા કે આપણે તેની માટે તો પ્રાર્થના કરીએ છીએ અને તેમની યાદમાં એક શાહીકબર તો બનાવી છે. બાબરે ફરી સવાલ કર્યો કે સુલતાન તમેં કોઈ દિવસ તમારા પૂર્વજોના સમાચાર સ્વર્ગથી મેળવ્યા છે.

સુલતાને કહ્યું આ શું બોલી રહ્યા છો, તમારું મગજ તો ઠેકાણે છે, પાગલ તો નહી થઇ ગયાને. બાબરે કહ્યું હું સુલતાન બરાબર બોલી રહ્યો છવ, હું એવા સાધુને ઓળખું છું જે લોકોને સ્વર્ગમાં મોકલી શકે અને તેને પાછા પણ લાવી શકે. વજીર અબદુલ્લા તેના ભક્ત છે. તમે વજીર અબદુલ્લાને કહીને આ સાધુને બોલાવી શકો છો. અકબરે કહ્યું સાધુને કાલે સવારે બોલાવો.

બીજા દિવસે સવારે સભામાં વજીર અબદુલ્લા ભક્ત નિરંજન સાધુને લઈને હાજર થયો હતો. અકબરે તે સાધુને કહ્યું કે બાબર જે તમારા વિશે વાત કરે છે તે બિલકુલ સાચી છે. સાધુ એ કહ્યું કે હા આ વાત સાચી છે સુલતાન. હું કોઈ પણ માણસને સ્વર્ગમાં મોકલી શકું અને પાછો પણ લાવી શકું. તો અકબરે કહ્યું કે મારે પણ મારા પૂર્વજોના સમાચાર મેળવવા માટે એક માણસને મોકલો. તરત જ સાધુ બોલ્યા કે તમારે કોઈ વિશ્વાશપાત્ર માણસને મોકલવો પડશે, કારણ કે જે લોકો સ્વર્ગમાં જાય છે તેને ત્યાનો મોહ લાગવાથી તે લોકો પાછા નથી આવતા અને આ યાત્રામાં ઓછામાં ઓછા બે મહિના જતા રહે છે. હું પવિત્ર અગ્નિ પ્રગટ તેમાં તે વ્યક્તિએ પ્રવેશ કરવાનો રહેશે અને ક્રિયા કરીને તે માણસને મોકલી શકું છુ. પણ આ બધી ક્રિયા કેવળ ગંગા નદીનાં કિનારે જ થાય છે.

સુલતાન માટે એક જ વ્યક્તિ ભરોસાપાત્ર હતો, જે બીરબલ છે. સુલતાને બીરબલને કહ્યું કે શું તું મારી માટે સ્વર્ગ જવા માટે તૈયાર છો. બીરબલે સાધુ પાસેથી બધી જ માહિતી મેળવી લીધી અને કહ્યું કે હું ઘરથી બહુજ દુર જાવ છુ એટલે મને 5 દિવસનો સમય આપો. ત્યાર બાદ પાંચ દિવસો પુરા થયા પછી સ્વર્ગની યાત્રા માટે બીરબલને ચિતા પર ફૂલો અને અન્ય સામગ્રી મુકીને તેના માથા પર તિલક કરવામાં આવે છે, પછી તેને ચિતા પર જવાનું કહે છે સાધુ. બીરબલ બધાને અલવિદા કહીને ચિતા પર જાય છે. ત્યારે અકબર બોલે છે કે તમારી બહુજ યાદ આવશે અને બને ત્યાં સુધી જલ્દી આવવાની કોશિષ કરવી.

Learn about Buddhiman Birbal's mysterious journey to heaven
Learn about Buddhiman Birbal’s mysterious journey to heaven

એવામાં બે મહિના જેટલો સમય પસાર થઇ જાય છે અને અકબરને બહુ જ ચિંતા થવા લાગે છે. ત્યારે સાધુને પૂછવામાં આવે છે કે બીરબલ ક્યારે આવશે. સાધુ ત્યારે કહે છે કે બીરબલને સ્વર્ગમાં ખુબજ સુખ હોવાથી તે તેને છોડીને ના પણ આવી શકે. અકબર બોલે છે કે બીરબલ આવું મારી સાથે ના કરી શકે, તેના પર મને પૂરો વિશ્વાસ છે. ત્યાં જ બીરબલ આવે છે. તેના માથા પર મોટા-મોટા વાળ અને લાંબી દાઢી થઇ જાય છે. બીરબલને જોઈને સુલતાન અકબર ખુબ જ ખુશ થાય છે અને તેને પૂછે છે કે સ્વર્ગમાં મારા પૂર્વજો કેમ છે ? તેને કોઈ પણ વસ્તુની જરૂરિયાત તો નથી ને ? ત્યારે બીરબલ જવાબ આપે છે કે ત્યાં બધુય બરાબર છે અને ત્યાં તે બહુ જ ખુશ છે. ફરીથી અકબરે બીરબલને પૂછે છે કે આટલા મોટા વાળ કેમ થયા છે. ત્યારે એવો જવાબ મળે છે કે સ્વર્ગમાં કોઈ બાબર નથી. એથી અહિયાં જે બાબર કામ કરે છે તેને સ્વર્ગ પર જવાનું કહેવામાં આવ્યું છે.

સુલતાને તરત જ હા પડી દીધી છે. સાધુ પણ અહિયાં છે અને તે આપણા મહેમાન બન્યા છે. હું હમણા જ સ્વર્ગ બાબરને સ્વર્ગ પર મોકલવાની તૈયારી કરું. એ બંને દરબારમાં હાજર થાય છે અને યોગીરાજને કહે છે સ્વર્ગમાં બાબરની જરૂરિયાત છે, તેથી તમે બાબરને સ્વર્ગમાં મોકલવાની જલ્દીથી તૈયારી કરો.

ત્યાં જ બાબર સુલતાનના પગે પડી જાય છે અને બોલવા લાગે છે કે મને માફ કરી દો, મારી પાસે આ બધુય ષડ્યંત્ર વજીર અબ્દુલ્લાના કહેવાથી કરવામાં આવ્યું છે. તે બીરબલની શોહરતથી ઈર્ષા થતી અને તેને તે રસ્તા પરથી હટાવવા માંગતો હતો. સાધુ પણ ઢોગી છે. પણ બીરબલ કેવી રીતે બચી ગયા તેની કાઈ ખબર પડી નહી. ત્યારે અકબર બોલે છે આટલી મોટી તમારી સાજીશ હતી. સૈનિકો પાખંડી સાધુ અને બાબરને કાળી કોઠડીમાં પૂરી દો અને વજીર પર આવી ઉમ્મીદ અકબરને ના હતી તે પણ આવું કરશે. સૈનિકો આને દેશ નિકાલ કરો આનો ચહેરો પણ મારે જોવો નથી. મારા બુદ્ધિમાન દોસ્ત બીરબલ તને આવી સાજીશની કેવી રીતે ખબર પડી. ત્યારે બીરબલ જવાબ આપે છે. યોગીરાજનો ચહેરો મને કાંઇક અલગ દેખાતો હતો, ત્યારે મને લાગ્યું કે દાળમાં કાંઇક કાળું છે. તે માટે મેં તમારી પાસે 5 દિવસનો સમય માંગ્યો હતો.

આ 5 દિવસોમાં મેં એવી સુરંગ તૈયાર કરાવી જે મારા ઘર સુધી જાતી હતી. જ્યાં યોગીરાજ અગ્નિ પ્રગટ કરવાના હતા તેની પાસે આ સુરંગ તૈયાર કરવામાં આવી હતી. જેવી અગ્નિ થાય તે પહેલા હું આ સુરંગમાંથી પસાર થઈને ઘરે જતો રહ્યો હતો. આવી રીતે હું બચી ગયો હતો. અને મેં એવું પણ વિચાર્યું હતું કે જ્યાં સુધી આ લોકો તેનો ગુનો કબુલ નહી કરે ત્યાં સુધી હું બાલ-દાઢી સેવિંગ નહી કરવું. હું તે પણ જાણતો હતો કે આ ત્રણમાંથી બહુત કમજોર આ બાબર હતો.

સુલતાન અબકર બોલે છે કે વાહ ! બીરબલ વાહ ! તું એક જ આવું કરી શકે છો, તારા જેવો બીજો કોઈ માણસ આ દુનિયામાં નથી. વાહ મારા ચતુર દોસ્ત તું જ આવું કરી શકે છે.

આમ, લોકોએ તેના જીવનમાં સમજી, વિચારીને કોઈ પણ નિર્ણય લેવા જોઈએ જે ભવિષ્યમાં તેને ઉપયોગી સાબિત થઇ શકે છે.

Tags: Buddhiman Birbal'smysterious journey to heaven
ShareTweetPin
Nilesh Sarvaiya

Nilesh Sarvaiya

નમસ્કાર મિત્રો, ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ કંઈક-કંઈક નવું બનતું હોય છે. જેમ કે ઘટનાઓ, બનાવો,કિસ્સાઓ અને નવીન સંશોધનો જે દેશ-દુનિયાની હોય છે . આ બધા ન્યુઝ અલગ અલગ ભાષાઓમાં હોય છે, જે અમારી ટીમમાં નિષ્ણાંત સભ્યો દ્વારા આ ઇન્ફોર્મેશનનું વિશ્લેષણ કરીને સરળ,સચોટ,વિશ્વાશપાત્ર અને વિશ્વસનિય રીતે તમારી સમક્ષ, આપડી માતૃભાષામાં સૌથી પહેલા આ સોશિયલ મીડિયાના માધ્યમથી રજુ કરવાનો હેતુ છે.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ચાહકો માટે સારા સમાચાર, આ તારીખ પછી આવી શકે છે દયાભાભી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ચાહકો માટે સારા સમાચાર, આ તારીખ પછી આવી શકે છે દયાભાભી

Baba Ramdev in drugs controversy

ડ્રગ્સ વિવાદમાં આવ્યા બાબા રામદેવ, કહ્યું આ લોકોને ઉલટા લટકાવીને શીર્ષાસન કરવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આપણા શરીરમાં આ લક્ષણો દેખાય તો ડાયાબિટીસની શરૂઆત થઇ ગઈ છે

આપણા શરીરમાં આ લક્ષણો દેખાય તો ડાયાબિટીસની શરૂઆત થઇ ગઈ છે

December 24, 2022
લોહીની ઉણપ, નબળાઈ, માથાનો દુખાવો, થાક લાગવો, કમરના દુખાવા માટે ખુબ ઉપયોગી

લોહીની ઉણપ, નબળાઈ, માથાનો દુખાવો, થાક લાગવો, કમરના દુખાવા માટે ખુબ ઉપયોગી

July 14, 2022
કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

December 21, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In