Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

મીઠાઈ વેચનારા વેપારીઓ માટે ખરાબ સમાચર આ નિયમો થયા હવે કડક

Naresh Makwana by Naresh Makwana
September 27, 2020
Reading Time: 1 min read
0
The bad news for confectionery traders

The bad news for confectionery traders

Share on FacebookShare on Twitter

હાલમાં મીઠાઈ વેચનારા વેપારીઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. હાલમાં ઘણીવખત આપણને ખોરાક અને મીઠાઈમાં ભેળસેળ થયેલી હોવાના સમાચાર મળે છે. તો ક્યારેક ખોરાક વાસી થઈ ગયેલો હોવાના સમાચાર પણ મળે છે, તો ક્યારેક ખોરાકમાં જીવાત પડી હોવાનું પણ જાણવા મળે છે. પરંતુ હવે આ મામલાને લઈને સરકારે નિયમો કડક બનાવાયા છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

Bad news for confectionery traders
Bad news for confectionery traders

જેમાં મીઠાઈ વેચનારા વેપારીઓ માટે નિયમોમાં ફેરફાર થયો છે, આ નિયમો હવે ખુબ કડક થયા છે. હવે વેપારીઓએ બજારમાં વેચાતી મીઠાઈ ના બોક્સ પર હવે વેપારીઓએ એક્સપાયરી ડેટ લખવી પડશે. ખાદ્ય નિયામક વિભાગ FSSAI એ નવો નિયમ બનાવ્યો છે. જેમાં હવે વેપારીઓએ આ મીઠાઈ ખાવા માટે કેટલા સમય સુધી વાપરી શકાશે તે દર્શાવવું પડશે. આ નિયમ આવતા મહીને જ લાગુ પડી જશે તેમાં સરકારના આ વિભાગે નિયમો કડક કરીને ખુલ્લી મીઠાઈઓ કેટલા સમય સુધી ખાઈ શકાય તેની મર્યાદા જણાવવી પડશે.

The bad news for confectionery traders is that the rules are now stricter
The bad news for confectionery traders is that the rules are now stricter

FSSAI એ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ખાદ્ય સુરક્ષા નીર્દર્શકોને પત્ર લખીને જાહેર હિત માટે અને ખોરાક સુરક્ષા સુનિશ્વિત કરવા માટે આ નિર્ણય લેવાયો છે. ખુલ્લામાં મીઠાઈઓ વેચવા માટે અને આઉટ લેટ પર મીઠાઈ રાખવામાં આવતી હોય ત્યાં 1 ઓક્ટોબરથી આ નિયમો લાગુ કરવા પડશે. આ મીઠાઈ પર બેસ્ટ બીફોર ડેટ બતાવવી પડશે. આ સિવાઈ FSSAI ની વેબસાઈટ પર કઈ મીઠાઈ કેટલા સમય સુધી ખાવા માટે વાપરી શકાય તે પણ જણાવેલું છે. હાલ અનેક વખત આવી વાસી થઇ ગયેલી મીઠાઈઓથી ગ્રાહકો ક્યારેક બીમાર પણ પડતા હોય છે.

Confectionery traders
Confectionery traders

આવી ફરિયાદ વારંવાર આવવાથી આવો નિર્ણય લેવામાં આવ્યો છે, આ સાથે FSSAI એ ઘરમાં ઉપયોગમાં લેવાતા સરસવના તેલ માં બીજા તેલની ભેળસેળ આવતી હતી, જેને લઈને તે ભેળસેળ પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેથી હવે તેલમાં થતી ભેળસેળ બંધ થશે. આ નિયમ કડક કરવાનો સરકારનો હેતુ દેશમાં શુદ્ધ તેલની વેચાણને પ્રોત્સાહન આપવા માંગે છે. હાલમાં સરકારના FSSAI વિભાગે દેશમાં સ્વસ્થ અને તાજી મીઠાઈના વેચાણ માટે અને શુદ્ધ તેલના વેચાણને લઈને આ અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે.

FSSAIનું પૂરું નામ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા છે. આ વિભાગ ખાદ્ય પદાર્થોના ગુણવતા અને ઉત્પાદન પર નિયંત્રણ રાખે છે. આ વિભાગની સ્થાપના ઓગસ્ટ 2011 માં કરવામાં આવેલી છે. તેનું હેડ ક્વાર્ટર નવી દિલ્લીમાં આવેલું છે. અને તેના હાલના ચેરમેન રીટા ટીયોટીયા છે. આ વિભાગ ફૂડ સેફટી કાયદા 2006ના હિસાબે ચાલુ કરવામાં આવ્યો હતો અને તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે કામ કરે છે.

Tags: ConfectioneryConfectionery tradersFood Safety and Standards Authority of IndiaFSSAI
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
રાતો રાત ફેમસ થયેલી રાનુંમંડલ હાલ ક્યાં છે ? કઈ હાલતમાં અત્ત્યારે જીવી રહી છે ? જાણો

રાતો રાત ફેમસ થયેલી રાનુંમંડલ હાલ ક્યાં છે ? કઈ હાલતમાં અત્ત્યારે જીવી રહી છે ? જાણો

ghost

આ 5 વાતો જાણવાથી તમારા ઘરની આસપાસ જો ભૂત-પ્રેત છે કે શું તે જાણી શકાય છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ પાનનો લેપ લગાવાથી દુર થશે માથાનો દુખાવો અને આંખોની સમસ્યા

આ પાનનો લેપ લગાવાથી દુર થશે માથાનો દુખાવો અને આંખોની સમસ્યા

September 8, 2022
આજથી જ ખાવાની શરુ કરી દો આ 9 વસ્તુઓ, 70 વર્ષે પણ રહેશો ફીટ અને ફાઈન

આજથી જ ખાવાની શરુ કરી દો આ 9 વસ્તુઓ, 70 વર્ષે પણ રહેશો ફીટ અને ફાઈન

July 27, 2022
એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ ગઈ, બેંક મેનેજરે 4 કિલોમીટર ચાલીને રસ્તો બનાવ્યો, સલામ છે

એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ ગઈ, બેંક મેનેજરે 4 કિલોમીટર ચાલીને રસ્તો બનાવ્યો, સલામ છે

January 3, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In