Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

રાતો રાત ફેમસ થયેલી રાનુંમંડલ હાલ ક્યાં છે ? કઈ હાલતમાં અત્ત્યારે જીવી રહી છે ? જાણો

Editorial Team by Editorial Team
September 27, 2020
Reading Time: 1 min read
0
રાતો રાત ફેમસ થયેલી રાનુંમંડલ હાલ ક્યાં છે ? કઈ હાલતમાં અત્ત્યારે જીવી રહી છે ? જાણો
Share on FacebookShare on Twitter

ગયા વર્ષે એક વૃદ્ધ દોશીમાનો વિડીયો વાયરલ થયો હતો, જે ભારતનું પ્યારકા નગ્મા હે ગીત ગાઈ રહી હતી, રાતોરાત એ ગીત ગાતી હતી તે એટલી હદે વાયરલ થઇ ગયું હતું કે હરકોઈના મોબાઈલ પર આજ ગીત વાગતું જોવા મળી રહ્યું હતું, આ વાયરલ હવાથી તે પ્રત્યે આખા દેશને સહાનુ ભુતી જાગી હતી. દેશના દરેક લોકોએ આ વ્યક્તિ કોણ છે અને શું ધંધો કરે છે તે જાણવાની ઉત્ચુકતા જાગી હતી. આ અનેક સમાચાર પત્રોમાં સમાચાર પણ ચમક્યા હતા અને ટીવીમાં પણ ન્યુઝ ચેનલો વાળાએ આ વ્યક્તિના વિડીયો બતાવ્યા હતા. તેથી રાતોરાત ફેમસ થઇ ગઈ હતી.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

આ ડોશીમાનું નામ હતું રાનુંમાંડલ, જે પશ્વિમ બંગાળના રેલ્વે સ્ટેશન પર ભીખ માંગતી હતા. ભીખમાં તેઓ ગીતો ગાઈને લોકો પાસે પૈસા માંગતી હતી, જે લોકોને ગીત સારા લાગે તો તેઓ તેમને પૈસા આપતા હતા, આવા સમયે કળા પારખું કોઈ વ્યક્તિએ આ રાનું મંડલનું ગીત પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધું હતું અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધું હતું, આટલો બધો સરસ અવાજ હતું કે લોકોને ખુબ ગમ્યું તેથી રાતો રાત વાયરલ થઇ ગયું.

તેમને ગાયેલું ગીત લતા મંગેશકરે ગાયેલું એક પ્યારકા નગ્મા ગીત હતું.  આ ગીત થી તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. અને વાયરલ થયા પછી તેની જિંદગી બદલાઈ ગઈ હતી. જે શું કરે છે, શું ગાય છે, ક્યાં રહે છે, શું પહેરે છે તે તમામ બાબતની ચર્ચાઓ થવા લાગી હતી. આથી દેશમાં ભાગ્યે જ કોઈ ના ઓળખતું હોય તેવું બન્યું હતું,

સોશીયલ મીડિયામાં વાયરલ થયા પછી હિમેશ રેશમિયાએ પણ પોતાની ફિલ્મોના ગીત ગવરાવ્યા હતા, તેને ખુબ પ્રખ્યાતી મળી હતી. આ સાથે ૩ જેટલા ગીત રેકોર્ડ કરાવ્યા હતા, તેને અનેક જગ્યાએ શો પણ કર્યા જેમાં આબુ ધાબી અને કુવૈત સહીત જગ્યાઓ સામેલ છે.

હાલ આ રાનું મંડળ વિષે કાઈ જ સાંભળવા મળી રહ્યું નથી. લોક ડાઉનના શરૂઆતના દિવસોમાં તે લોકોની સેવા કરતી હોવાના અને ગરીબ લોકોને મદદ કરતી જોવા મળી હતી. પરંતુ હાલ તેની હાલત ખુબ જ ખરાબ છે, તેને ખાવા માટે પણ રૂપિયાની તંગી પડી રહી છે. તેને પહેલા અનેક શો એડવાન્સમાં મળ્યા હોવાના સમાચાર હતા. તેને નવું મકાન મળ્યા હોવાના સમચાર પણ હતા, હાલ કોરોના મહામારીના કારણે તેની હાલત ખુબ ખરાબ થઇ ગઈ છે. તે પોતાના જુના મકાનમાં રહેવા ચાલી ગઈ છે તેવી માહિતી મળી છે.  તેને બોલીવુડમાં વધારે કામ મળ્યું નથી અને તેની આર્થિક સ્થિતિ વધારે ખરાબ થઇ હતી.

ફેમસ થયા બાદ રાનું મંડલના વધારે પડતા મેકપના કારણે ટ્રોલ થઇ હતી અને લોકોએ સોશિયલ મીડિયા પર મશ્કરી કરી હતી, તે સિવાય  તેને એક ફેન્સ સાથે સેલ્ફી પડવાને લઈને અસભ્ય વર્તન કર્યું હોવાથી ટીકાઓનો સામનો પણ કરવો પડ્યો હતો.

Tags: Ranumandal
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
ghost

આ 5 વાતો જાણવાથી તમારા ઘરની આસપાસ જો ભૂત-પ્રેત છે કે શું તે જાણી શકાય છે

Buddhiman Birbal's mysterious journey to heaven

જાણો બુદ્રધિમાન બીરબલની રહસ્યમય સ્વર્ગ યાત્રા વિષે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વિટામીન B12 ઘટે તો આપણું શરીર આ સંકેતો આપવાનું શરુ કરે છે

વિટામીન B12 ઘટે તો આપણું શરીર આપે છે આ 8 સંકેતો

May 21, 2022
કોરોનામાંથી સાજા થયા બાદ શરીરમાં થાક અને નબળાઈ જણાય છે ? તો રોજના ખોરાકમાં આ 5 વસ્તુનો ઉપયોગ કરો.

કોરોનામાંથી સાજા થયા બાદ શરીરમાં થાક અને નબળાઈ જણાય છે ? તો રોજના ખોરાકમાં આ 5 વસ્તુનો ઉપયોગ કરો.

May 23, 2021
deepika padukone

દીપિકાએ પૂછપરછ દરમિયાન એવા કોડ વાપર્યા કે NCB પણ ચડી ગઈ ગોટાળે

September 29, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In