Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

ડ્રગ્સ વિવાદમાં આવ્યા બાબા રામદેવ, કહ્યું આ લોકોને ઉલટા લટકાવીને શીર્ષાસન કરવો

Naresh Makwana by Naresh Makwana
September 28, 2020
Reading Time: 1 min read
0
Baba Ramdev in drugs controversy

Baba Ramdev in drugs controversy

Share on FacebookShare on Twitter

હાલ સુશાંતસિંહ ડ્રગ્સ કેસમાં અનેક ફિલ્મી હસ્તીઓના નામ સામે આવ્યા છે, જેમાં તેઓ પેડલરની પૂછપરછ અને ચેટના આધારે અનેક હિરોઈન આ મામલામાં ફસાઈ ગઈ છે સાથે હજુ પણ પૂછપરછ દરમિયાન અનેક લોકોના નામ આવવાની શક્યતાઓ છે, હાલ આ કેસ ખુબ આગળ ચાલવાની શક્યતાઓ છે, ત્યારે કેસમાં બાબા રામદેવ પણ કુદી પડ્યા છે. તેને એક નીવેદન આપ્યું છે તેમાં તેને આ ફસાયેલી દરેક અભિનેત્રીઓને ઉંધા લટકાવીને શીર્ષાસન કરાવવાની વાત કરી છે, બાબા દેશમાં ચાલી રહેલા હાઈ પ્રોફાઈલ મુદ્દાને લઈને નિવેદન કરવા માટે જાણીતા છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

Deepika Padukone, Shradha Kapoor and Sara Alikhan
Deepika Padukone, Shradha Kapoor and Sara Alikhan

હાલમાં ડ્રગ્સ મામલો ખુબજ ચગેલો છે, જેમાં દેશની ટોચની અભિનેત્રીઓના નામ સામે આવ્યા છે, જેમાં દીપિકા, શ્રધા અને સારા જેવી અભિનેત્રીઓના નામ સામેલ છે, હાલ માં આ દરેક અભિનેત્રીઓને NCB નારકોટીકસ બ્યુરોની ટીમ બોલાવી બોલાવીને પૂછપરછ કરી રહી છે. ત્યારે આ મુદ્દામાં બાબા રામદેવ પણ કુદયા છે.

હાલમાં જ બાબા રામદેવે ન્યુઝ ચેનલમાં ઇન્ટરવ્યુ આપ્યો હતો તેમાં તેણે આ દરેક સંડોવાયેલી અભિનેત્રીઓને સવારે ઉંધા લટકાવી દેવાની જારુર છે તેમ કહ્યું હતું. આ વાત સાથે તેને ચોખવટ પણ કરી હતી કે મારો કહેવાનો અર્થ છે આપણા દેશમાં આ સૌ આપણા દેશના નાગરિકો છે, તેમને ઉંધા લટકાવીને શીર્ષાસન કરાવવામાં આવે. સવારે જો યોગ કરશે તો નશો નહિ કરે, યોગ કરવો જરૂરી છે.

Baba Ramdev in drugs controversy! Said Deepika Padukone, Shradha Kapoor and Sara Alikhan to be hung upside down.
Baba Ramdev in drugs controversy! Said Deepika Padukone, Shradha Kapoor and Sara Alikhan to be hung upside down.

બાબા રામદેવે કહ્યું હતું કે લાખો લોકો જેમને રોલ મોડલ માને છે, જેમણે આવી ડ્રગ્સ પીવાની કે ખરીદવાની હરકતો કરવી જોઈએ નહિ. જેમને ખોટું કર્યું હોય તેને સજા મળવી જોઈએ જેથી બીજા લોકો ફરી વખત આવી ભૂલ કરતા અચકાય, આપણા દેશમાં ડ્રગ્સ પર પ્રતિબંધ છે, જયારે દેશ વિરોધી આવી કોઈ પ્રવૃતિઓ કરવી જોઈએ નહિ.

Baba Ramdev in drugs controversy.
Baba Ramdev in drugs controversy.

આ સિવાય તેમને આગળ કહ્યું કે તેમને ઘણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મોટાભાગના લોકોને યોગ શીખવાડ્યો છે, યોગ મન અને શરીર માટે ફાયદાકારક છે અને આરોગ્ય પણ સારું રાખે છે જ્યારે ડ્રગ્સ શરીર માટે અને મન માટે નુકશાન કર્તા છે. બોલીવુડમાં શિલ્પા શેટ્ટી અને હેમા માલિની જેવી કેટલીય અભિનેત્રીઓ યોગ કરે છે, મારા આ યોગથી લાખો લોકો નશામુક્ત થયા છે, જેમાં ખુબ જ ડ્રગ્સ લેનારા લોકો પણ નશામુક્ત થયા છે અને યોગ કરવાથી શરીરના અંત:શ્રાવો વધે છે, યોગથી કોઈ આડઅસર પણ થતી નથી એવું બાબા રામદેવે પોતાના આ ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું.

આમાં આ ડ્રગ્સ વિવાદ અને ડ્રગ્સ કેસમાં પણ અન્ય મુદ્દાની જેમ નિવેદન કરી ચુકયા છે, આમ દરેક પોલીટીક્સ અને સામાજિક મુદ્દા વચ્ચે બાબા રામદેવ વિવાદિત નિવેદન કરતા કરે છે અને ચર્ચાઓમાં રહે છે.

Tags: Baba RamdeDeepika Padukonedrugs controversySara AlikhanShradha Kapoor
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
google map corona features

ગુગલ મેપ હવે બતાવશે ક્યાં વિસ્તારમાં છે કેટલા કોરોના કેસ, આ રીતે ચેક કરો તમારો વિસ્તાર

Ration card

રેશનકાર્ડ બાબતે મોટા સમાચાર, આ તારીખ પહેલા કરો અપડેટ નહીતર પસ્તાશો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

તમારા આહારમાં કરો આ 7 વસ્તુને સામેલ, કબજીયાતની સમસ્યા ક્યારેય નહી થાય

તમારા આહારમાં કરો આ 7 વસ્તુને સામેલ, કબજીયાતની સમસ્યા ક્યારેય નહી થાય

September 5, 2022
ખજુરભાઈ દરરોજ કરે છે આટલા રૂપિયાનું દાન

ગરીબોના મસીહા ગણાતા ખજુરભાઈ દરરોજ કરે છે આટલા રૂપિયાનું દાન

June 24, 2022
માથા થી લઈને પગ સુધી 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર

માથા થી લઈને પગ સુધી 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર

September 16, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In