Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

SBIના ATM કાર્ડ અને ક્રેડીટ કાર્ડ ધારકો માટે આવ્યા ખરાબ સમાચાર, જાણો શું છે

Naresh Makwana by Naresh Makwana
September 28, 2020
Reading Time: 1 min read
0
SBI ATM card and credit card holders

SBI ATM card and credit card holders

Share on FacebookShare on Twitter

દુનિયાની સૌથી મોટી બેંક SBI પોતાના ગ્રાહકોની ATM અને ક્રેડીટ કાર્ડની આ સુવિધા બંધ કરવા જઈ રહી છે. આ બાબતની જાણ ખુદ SBI દ્વારા પોતાના ગ્રાહકોને મેસેજ કરીને કરવામાં આવી છે. SBI 30 સપ્ટેમ્બરના રોજ કેટલીય સુવિધાઓ રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના નિયમોને આધારે આ સુવિધામાં ફેરફાર કરે છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

Bad news for SBI ATM card and credit card holders
Bad news for SBI ATM card and credit card holders

રીઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિયમોના આધાર પર SBI આંતરરાષ્ટ્રીય લેવડ દેવડને લગતી સુવિધાઓ બંધ કરે છે. હાલમાં અનેક વખત લોકોના આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શનને ગ્રાહકોની છેતરપીંડી અને ઓટોમેટીક રૂપિયા કપાઈ જવા બાબતની ફરિયાદો આવતી હતી, તે સિવાય કાળા નાણા બાબતે લોકો વિદેશમાં પૈસા જમા કરાવવાની ફરિયાદો આવતી હતી. આ બાબતનો વિચાર વિમર્શ કર્યા બાદ RBI દ્વારા બેન્કના નિયમોને લઈને સુધારા કર્યા છે. હાલ 30 સપ્ટેમ્બરથી ઓનલાઈન ઇન્ટરનેશનલ લેવડલેવડ બંધ થઈ જશે. તો કોઈ ગ્રાહક આ સુવીધા ચાલુ કરવા માંગતા હોય તો તેને INTL અને પાછળ ATM કાર્ડ નંબરના છેલ્લા 4 અંકો લખીને 5676791 પર મેસેજ કરવો પડશે.

SBI ATM card and credit card
SBI ATM card and credit card

SBI 30 સપ્ટેંબરથી 2020 થી ડેબીટ કાર્ડ અને ક્રેડીટ કાર્ડ સંબંધિત અનેક નિયમોમાં ફેરફાર થઇ ગયો છે. જો તમે SBI ના ગ્રાહક છો તો તમારે આ નિયમો શું છે અને શું બદલાવ થઇ રહ્યો છે તે તમારે જાણી લેવું જોઈએ. જો તમે ATM કે ક્રેડીટ કાર્ડ વાપરો તો તો ખાસ જાણી લેવું જોઈએ. હાલમાં કોરોનાની ભયંકર માહામારી ચાલી રહી છે અને આ સંકટને જોતા  RBI દ્વારા આ નિયમ લાગુ કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે.

હાલનો આ નિયમ જાન્યુઆરી 2020 થી લાગુ પડવાનો હતો, પરંતુ બાદમાં તેને માર્ચ 2020 થી લાગુ કરવાનું નક્કી થયું હતું. પરંતુ તે પછી કોરોનાનો ફેલાવો થયો હતો તેના હિસાબે બેન્કોની કામગીરી થોડી ખોરવાઈ ગઈ હતી. તેથી આ નિયમ મોકૂફ રાખવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં અનલોકના 4 તબક્કા પુરા થઇ ગયા છે, દરેક સેક્ટરો ધીરે ધીરે ખુલી રહ્યા છે, તેથી RBI આ નિયમ લાગુ કરવા જઈ રહી છે તેના પરિણામે SBI આ સુવિધા બંધ કરી રહી છે.

Bad news for SBI ATM card and credit card what has changed
Bad news for SBI ATM card and credit card what has changed

RBI ના નવા નિયમ મુજબ હવે ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય લેવડ દેવડ ની જરૂર પડશે તો ઓનલાઈન અને કોન્ટેક્ટલેસ કાર્ડથી ટ્રાન્ઝેક્શન માટે પ્રાથમિકતા આપવામાં આવશે. ગ્રાહકને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની જરૂર પડશે તો તેને તે માટે અલગથી એપ્લાય કરવું પડશે. હવે ATM મશીનમાં પણ ટ્રાન્ઝેક્શન કરવા માટે પણ ઇન્ટરનેશનલ લેવડદેવડની સુવિધા આપવામાં નહિ આવે.

ATM કાર્ડ અને ક્રેડીટ કાર્ડ ધારક ગ્રાહકો ઓનલાઇન ફોર્મ ભરીને આ સુવિધા ચાલુ કરવી શકશે, પરંતુ આ બાબતનું ટ્રાન્ઝેક્શન જોખમ ગ્રાહકોએ ખુદ લેવું પડશે, ગ્રાહકો આ સુવિધા બંધ પણ કરવી શકે છે અને ચાલુ પણ કરવી શકે છે, ગ્રાહકોએ ઓનલાઈન અથવા બેન્કની એપ, નેટ-બેન્કિંગ, આઈવીઆર વગેરે જગ્યાએ થી આ સુધી ચાલુ કરાવી શકશે.

Tags: ATM card and credit cardSBISBI Bank
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
Rahul Thakar

મોદીના ચિત્રો બનાવી ગુજરાતના આ દિવ્યાંગ બાળકે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

gujarat council of minister

હવે ગુજરાત ભાજપ સંગઠન મંત્રીઓમાં પણ થશે ફેરફાર, નવી ટીમમાં કોણ હશે નેતાઓ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

હોળી પર આ ઉપાય આપશે આર્થિક સમૃદ્ધિ અને દરેક કામમાં સફળતા, જાણો શું કરવું અને શું ન કરવું

હોળી પર આ ઉપાય આપશે આર્થિક સમૃદ્ધિ અને દરેક કામમાં સફળતા, જાણો શું કરવું અને શું ન કરવું

March 29, 2022
લીંબુ સાથે ભૂલથી પણ આ 4 વસ્તુનું સેવન ન કરો, નહિતર પડશો બીમાર

લીંબુ સાથે ભૂલથી પણ આ 4 વસ્તુનું સેવન ન કરો, નહિતર પડશો બીમાર

September 2, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 10, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In