Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

રેશનકાર્ડ બાબતે મોટા સમાચાર, આ તારીખ પહેલા કરો અપડેટ નહીતર પસ્તાશો

Naresh Makwana by Naresh Makwana
September 28, 2020
Reading Time: 1 min read
0
Ration card

Ration card

Share on FacebookShare on Twitter

હાલ સરકાર દ્વારા હાલ રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ જોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં દરેક રેશન કાર્ડના ગ્રાહકોએ  રેશન સાથે આધાર લિંક કરવું ફરજીયાત છે, રેશન કાર્ડ સાથે આધાર લિંક નહિ કરાવ્યું હોય તો હવે માત્ર 30 સપ્ટેમ્બર સુધી જ રેશન કાર્ડથી અનાજ મળશે. અ માટે તમારે આધાર લિંક જોડવું જરૂરી છે.

RELATED POSTS

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ

આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

Link Aadhaar card with ration card
Link Aadhaar card with ration card

સરકારે લાગુ કરેલી વન નેશન વન રેશન યોજના અંતર્ગત ગ્રાહકો ભારતના ગમે તે રાજ્યમાંથી અને ગમે તે દુકાનેથી રાશન મેળવી શકે છે, પરંતુ આ માટે દરેક રેશન કાર્ડ ધારકે આધારકાર્ડ ફરજીયાત લિંક કરેલું હોવું જોઈએ, આ નિયમ હેઠળ સરકારે આધાર કાર્ડ લિંક કરવાની કામગીરી ઓનલાઈન વેબસાઈટ પર રાખી હતી, જેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે.

આધારકાર્ડ લિંક કરવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારે લિંક કરવાની સરકારે છૂટ આપી છે.  માટે ઓનલાઈન પ્રક્રિયા દ્વારા લિંક કરવા માંગતા હોતો તમે ઘર બેઠા લિંક કરી શકો છો. જેમાં પહેલા આધાર લિન્કની વેબસાઈટ પર જાઓ. ત્યારબાદ ત્યાં સ્ટાર્ટ નાઉ નામના વિકલ્પ પર ક્લિક કરો. આ પછી તમારી માહિતી અને એડ્રેસ સાથેની સંપૂર્ણ વિગત ભરો. અને તેમાં બેનીફીટ ટાઈપના વિકલ્પમાં રાશન કાર્ડ નો વિકલ્પ પસંદ કરો. આ પછી ત્યાં રાશનકાર્ડમાં આપેલી સ્કીમ બતાવશે તે પસંદ કરો. આ માહિતી ભર્યા બાદ તમારા મોબાઈલ પર ઓટીપી આવશે. તે નાખવાથી તમારું આધારકાર્ડ રેશન કાર્ડ સાથે લિંક થઇ જશે.

Link Aadhaar card with ration card Otherwise Big Loss
Link Aadhaar card with ration card Otherwise Big Loss

તમે ઓફલાઈન આધાર કાર્ડ લિંક કરવા માંગતા હો તો તમારે નજીકના પીડીએસ સેન્ટર પર જશો એટલે કે રેશનકાર્ડની દુકાને જાઓ. જેમાં ઘરના દરેક સભ્યના આધાર કાર્ડના ફોટો, ઘરના મુખ્ય સભ્યનો પાસ પોર્ટ સાઈઝનો ફોટો અને રાશન કાર્ડ સાથે લઈને જાઓ. જો તમારું બેંક એકાઉન્ટ તમે લિંક કરેલું હોય તો પાસબુકની નકલ પણ સાથે રાખો. આ તમામ ડોક્યુમેન્ટ તમારા રેશનની દુકાને જમા કરવો. આ ડોક્યુમેન્ટ ત્યાં જમા થયા અને રજીસ્ટર બાદ મોબાઈલ નંબર પર તમને મેસેજ આવશે. આ બાદ રેશનકાર્ડ અને રેશનને લગતી તમામ માહિતી તમને મોબાઈલ નંબર પર અપાશે.

One Nation One Ration Card
One Nation One Ration Card

પરંતુ તમારે આ માટે ગભરાવાની જરૂર નથી, કેન્દ્રીય ખાદ્ય અને વિતરણ મંત્રાલયે કહ્યું છે કે તેને દરેક રાજ્યોને સુચના આપી છે કે કોઈ ગ્રાહક ને આધાર કાર્ડ નહિ હોવાના અને લિંક નહિ કર્યું હોવાથી તેને અનાજ આપવાની મનાઈ કરી શકાશે નહિ. આ લિંક નહિ કર્યું હોવાથી કોઈ લાભાર્થીનું નામ હટાવી શકાશે નહિ. પરંતુ અમે આ લેખથી જણાવી દઈએ તમારી આ આધારકાર્ડ લિંક કરવાની પ્રોસેસ બાકી રહી ગઈ હોય તો સરકારી તંત્ર દ્વારા કોઈ પણ સમસ્યા આવી શકે છે અને લાભથી વંચિત રહી શકે છે.. માટે વહેલી તકે આધાર કાર્ડ લિંક કરી દેવું જ ગ્રાહકના ફાયદામાં છે.

Tags: Aadhaar cardFinance MinisterLink Aadhaar card with ration cardOne Nation One Ration Card'Ration card
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ
ઘરેલું ઉપચાર

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ

February 14, 2023
આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે
સમાચાર

આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે

February 10, 2023
એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
Next Post
modi cabinet

મોદીના મંત્રી મંડળમાં થશે ફેરફાર, આ રાજનેતાઓ આવશે નવા

SBI ATM card and credit card holders

SBIના ATM કાર્ડ અને ક્રેડીટ કાર્ડ ધારકો માટે આવ્યા ખરાબ સમાચાર, જાણો શું છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શરીરમાં વિટામિન A, B, C, D, E, K, B12 ની ઉણપને દૂર કરવા કરો આ કામ

શરીરમાં વિટામિન A, B, C, D, E, K, B12 ની ઉણપને દૂર કરવા કરો આ કામ

December 17, 2022
વાળને ઘાટ્ટા કાળા, મજબુત અને ચમકદાર બનાવવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય

વાળને ઘાટ્ટા કાળા, મજબુત અને ચમકદાર બનાવવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય

August 24, 2022
મોઢામાં ચાંદી પડી હોય તો તેને દુર કરવા ક્યાં ઉપાયો કરવા

મોઢામાં ચાંદી પડી હોય તો તેને દુર કરવા ક્યાં ઉપાયો કરવા

December 14, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In