Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

મોદીના મંત્રી મંડળમાં થશે ફેરફાર, આ રાજનેતાઓ આવશે નવા

Naresh Makwana by Naresh Makwana
September 28, 2020
Reading Time: 1 min read
0
modi cabinet

modi cabinet

Share on FacebookShare on Twitter

ભાજપ સરકારના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડડાએ હાલમાંજ ઘણા હોદ્દેદારોની બદલી કરી છે રાષ્ટીય ટીમમાં દરેક રાજ્યના અમુક અમુક નેતાઓને લીધા છે, પરંતુ આ ફેરફાર પછી હવે કેન્દ્રીય મંત્રી મંડળમાં પણ ફેરફાર થશે. તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.  ભારતીય જનતા પાર્ટીની કેબીનેટ મંત્રી મંડળમાં ફેરફાર થવાની શક્યતાઓ છે. આ માટે મોટા ભાગે નવા ચહેરાઓને એન્ટ્રી આપવામાં આવે તેવી સંભાવનાઓ ખુબ છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

There will be a change in Modi's cabinet
There will be a change in Modi’s cabinet

હાલ ભાજપ પાર્ટીમાં બે પ્રકારની ચર્ચાઓ ખુબ થાય છે કેબિનેટનું વિસ્તરણ હાલમાંજ થવાનું છે તો વળી અમુક રાજનેતાઓનું કહેવું છે કે આ વિસ્તરણ બિહારની ચૂંટણી પછી થશે, એટલે કે હવે મંત્રીમંડળમાં ફેરફાર થશે તે શક્યતાઓ પાક્કી છે અને અમુક મંત્રીઓના હોદ્દાઓ અને જવાબદારીઓમાં પણ ફેરફાર કરવામાં આવશે.

જો આ ફેરફાર બિહારની ચૂંટણી 10 નવેમ્બરે રીઝલ્ટ આવ્યા બાદ જ ફેરફાર કરવામાં આવશે. નરેન્દ્ર મોદીએ અને તેના મંત્રી મંડળના કાર્યને બીજી ટર્મમાં આજે દોઢ વર્ષ જેટલો સમય થયો છે છતાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે. 2014ની ટર્મમાં મોદીએ અમુક સમય બાદ અનેક મંત્રી મંડળમાં વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ વર્ષે હાલ સુધી કોઈ જ ફેરફાર થયો નથી. હવે થયેલી 70 જેટલા સભ્યોની નવી ટીમ પછી આ ચર્ચાઓને વેગ મળ્યો છે.

Modi's cabinet, this politician will be new
Modi’s cabinet, this politician will be new

હાલ કેન્દ્રની ટીમમાં ગુજરાત સહિત અનેક નેતાઓને સમાવી લેવામાં આવ્યા છે. આ ટીમમાં અનેક નેતાઓની બાદબાકી કરવામાં આવી છે, પરંતુ હવે તેને મંત્રી મંડળમાં સમાવવામાં આવશે તેવી શક્યતાઓ છે. આ નેતાઓમાં ભાજપ સંગઠન ના બાદ થયેલા નેતાઓ રામ માધવ અને પી. મુરલીરાવ જેમને મંત્રી બનવા માટે રાજ્ય સભાની સીટો આપવામાં આવશે. રાજ્ય સભાના સભ્યો તરીકે ફરજ પરના નેતાઓને કેબિનેટમાં સમાવવામાં આવશે.

Prime Minister Narendra Modi Cabinet Members
Prime Minister Narendra Modi Cabinet Members

હાલ કેન્દ્રીય મંત્રીઓમાં ત્રણ મંત્રીઓના પદ ખાલી કે, જેમાં હરસીમરત કોર અકાલી દલ, અરવિંદ સાવંત શિવસેના જેવા નેતાઓના પદ હજુ ખાલી થયા છે, હાલમાંજ કૃષિ બીલમાંના વિરોધમાં અકાલી દળના કેન્દ્રીય મંત્રીએ રાજીનામું આપ્યું છે, આ દરેક સહીત અનેક સીટો મંત્રી મંડળમાં ખાલી છે માટે જલ્દીથી જ આ પદોમાં નવા નેતાઓને લેવામાં આવશે. સુરેશ અગાડી કે જેઓ રેલ્વે રાજ્ય મંત્રી હતા, તેમનું મૃત્યુ થયું છે. લોકસભાની મર્યાદા પ્રમાણે 15 ટકા સભ્યો તેના મંત્રી બની શકે છે એટલે કે હાલની સંખ્યા પ્રમાણે 81 મંત્રી સુધી બની શકે છે. પરંતુ મોદી સરકાર ઓછા મંત્રીઓ અને શ્રેષ્ટ કામમાં ઈચ્છાઓ ધરાવે છે. હાલ મોદી મંત્રી મંડળમાં 54 મંત્રીઓ છે, જો મોદી જરૂર પડ્યે વધારે મંત્રીઓ બનાવવા માંગશે તો 81 સુધીના મંત્રીઓ સુધી આ આંકડો પહોંચી જશે. જો આમ નવા 27 જેટલા મંત્રીઓ કેન્દ્રમાં આવી શકવાની સંભાવનાઓ છે, સાથે જુના સભ્યોની બાદબાકી કરે તો પણ વધારે નવા નેતાઓ કેન્દ્રમાં આવશે.

Tags: Narendra Modi Cabinetpm nareda modi cabinetPrime Minister
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
SBI ATM card and credit card holders

SBIના ATM કાર્ડ અને ક્રેડીટ કાર્ડ ધારકો માટે આવ્યા ખરાબ સમાચાર, જાણો શું છે

Rahul Thakar

મોદીના ચિત્રો બનાવી ગુજરાતના આ દિવ્યાંગ બાળકે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ પાનનો લેપ લગાવાથી દુર થશે માથાનો દુખાવો અને આંખોની સમસ્યા

આ પાનનો લેપ લગાવાથી દુર થશે માથાનો દુખાવો અને આંખોની સમસ્યા

September 8, 2022
ભારતના આ 5 મંદિરોની તિજોરીઓ હીરા-સોનાથી છે ભરેલી, દાનમાં આવે છે અબજો રૂપિયા

ભારતના આ 5 મંદિરોની તિજોરીઓ હીરા-સોનાથી છે ભરેલી, દાનમાં આવે છે અબજો રૂપિયા

March 16, 2022
આ તારીખથી  WhatsApp દ્વારા કરી શકાશે ઓનલાઈન પૈસાની લેવડદેવડ જનો કઈ રીતે

આ તારીખથી WhatsApp દ્વારા કરી શકાશે ઓનલાઈન પૈસાની લેવડદેવડ જનો કઈ રીતે

November 6, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In