Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

ભારતીય સૈન્ય માટે આટલા કરોડ રૂપિયાના ખર્ચે ખરીદાશે હથીયારો, કેન્દ્રએ આપી મંજુરી

Naresh Makwana by Naresh Makwana
September 29, 2020
Reading Time: 1 min read
0
Weapons will be procured for the Indian Army

Weapons will be procured for the Indian Army

Share on FacebookShare on Twitter

હાલ પૂર્વ લડાખના વિસ્તારોમાં ચીન સાથે ઉભા થયેલા તણાવને પહોચી વળવા ભારતીય સૈન્ય તમામ તૈયારીઓ કરી રહ્યું છે. હાલ ભારત તમમાં પ્રકારે પોતાની તાકાત વધારવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. હાલમાં જ ભારતના ગૃહ વિભાગ અને સરંક્ષણ મત્રાલય દ્વારા સેના માટે નવા હથીયારો ખરીદવા માટે 2290 કરોડ રૂપિયા મંજુર કર્યા છે. આ ખરીદીમાં ભારત 72 હજાર અસોલ્ટ રાઈફલો ખરીદશે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

Weapons will be procured for the Indian Army at a cost of crores of rupees
Weapons will be procured for the Indian Army at a cost of crores of rupees

દેશના સરંક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ દ્વારા સરંક્ષણ આયાત પરિષદએ અમેરિકાની AIG અને SIG SAUER સાથે 780 કરોડ રૂપિયાના અસોલ્ટ રાઈફલ ખરીદવાનો સોદો કર્યો છે. પહેલા ફેબ્રુઆરીમાં પણ ફાસ્ટટ્રેક ખરીદીમાં 72400 AIG રાઈફલ આપવામાં આવી છે. 7.62 મીમી કેલીબર રાઈફલની પ્રહાર ક્ષમતા 500 મીટર છે.

આજે સાથે  રક્ષા પરિષદે 970 કરોડ રૂપિયાના સ્વદેશી સ્માર્ટ એન્ટી એરફિલ્ડ હથિયારો અને 540 કરોડ રૂપિયાના SF ટ્રાન્સ રીસીવર ખરીદવાની મંજુરી આપવામાં આવી છે. આ પહેલા ભારત સરકાર સ્વદેશી ઉત્પાદનો પર ભાર આપવાનો અને વિદેશી હથિયાર નહિ ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ હાલ સ્થિતિને જોતા ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં જ નવા નવા હથિયાર ખરીદવા માટે 2290 કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે, જોકે આમાંથી મોટાભાગના હથીયાર સ્વદેશી હશે.

Weapons For Indian Army
Weapons For Indian Army

આ સિવાય ભારત સરકાર અનેક દેશી સંરક્ષણ હથિયારો બનાવતી કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવશે. દેશની સુરક્ષા માટે અને દેશ દ્વારા બીજા અનેક હથિયારો બનાવી આત્મનિર્ભર ભારતના પ્રોજેક્ટને સાકાર કરવામાં આવશે. આજે ભારતમાં અનેક સ્વદેશી કંપનીઓ પગભર થઇ છે. આ દરેક કંપનીઓને સરકાર મદદ કરશે.

Weapons
Weapons

દેશમાં બનાવવામાં આવી રહેલા હથિયારો અને તેના પાર્ટ્સ પણ ભારતમાં બનાવવામાં આવશે. ભારત સરકાર દ્વારા રાફેલ જેવા જેટ વિમાનોની સાથે તેની સીસ્ટમ પણ ભારતને આપવાની સંધિઓ થયેલી છે, જેમાં ફ્રાંસ સાથે ટેકનોલોજી શેર કરવાનો કરાર કરવામાં આવેલો છે. હાલમાં ભારત અને ચીન વચ્ચે ખુબ જ સ્થિતિ વકરેલી છે, ભારત અને ચીન બંને પોતપોતાના દેશની સીમાઓમાં સૈનિકો અને હથિયારો ખડકી રહ્યા છે, આ સિવાય ભારત 5 રાફેલ વિમાન ખરીદી ખરી ચુક્યું છે અને બીજા 5 તૈયાર થઇ ગયા છે. ટૂંક સમયમાં જ નવા રાફેલ ફ્રાન્સથી લાવવાની તૈયારી છે અને તેને ચીન સરહદે નજર રાખવા પશ્વિમ બંગાળમાં એરબેઝ તહેનાત કરવામાં આવશે. આમ ભારત કુલ 36 રાફેલ ભારતીય સેનામાં હશે.

પરંતુ ભારત સંરક્ષણ મંત્રાલય દ્વારા હાલ નવા હથીયારો અને સેનાની સુરક્ષામાં વધારો કરવા માટે 2290 કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે. જેમાં વિદેશી રાઈફલો અને હથિયારોનો તેમજ ભારતીય હથિયારો અન સુરક્ષા સાધનોનો સમાવેશ થાય છે.

Tags: assault rifleIndian Armylight machine gunsWeapons
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
Feelings, love and temperament

લાગણી, પ્રેમ અને સ્વભાવ દિલમાં હોય છે હ્રદય ટ્રાન્સફર કરેલા વ્યક્તિઓમાં જોવા મળ્યું આવું કઈક

Finding water on Mars

મંગળ પર પાણી શોધીને NASA એ મેળવી વધુ એક મોટી સફળતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
સ્વાસ્થ્ય વર્ધક દેશી ગોળ ખાવાના ફાયદા ગોળ ક્યારે અને કેટલા પ્રમાણમા ખાવો । ઘરગથ્થુ ઉપચારમાં ગોળ નો ઉપયોગ

સ્વાસ્થ્ય વર્ધક દેશી ગોળ ખાવાના ફાયદા ગોળ ક્યારે અને કેટલા પ્રમાણમા ખાવો । ઘરગથ્થુ ઉપચારમાં ગોળ નો ઉપયોગ

September 3, 2021
માત્ર શિયાળામાં જ થતું આ કંદમૂળ ખાવાનું ભૂલતા નહિ પાચનશક્તિ બનશે મજબુત

માત્ર શિયાળામાં જ થતું આ કંદમૂળ ખાવાનું ભૂલતા નહિ પાચનશક્તિ બનશે મજબુત

December 16, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In