Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home Lifestyle

મનુષ્યના જીવનમાં કર્મનું મહત્વ કેવું હોય શું તમે જાણો છો ?

Nilesh Sarvaiya by Nilesh Sarvaiya
October 7, 2020
Reading Time: 1 min read
0
life work

life work

Share on FacebookShare on Twitter

જીવનમાં લોકો જેવા કર્મો કરે છે, તેવું તેમને ફળ મળે છે. આવી વાતો સમાજના લોકો કરતા હોય છે. કર્મ વિશે શાસ્ત્રોમાં, ધર્મગ્રંથોમાં, પુરાણો અને વેદમાં પણ કર્મની વાતો કરવામાં આવી છે. મનુષ્યના જીવનમાં કર્મનું ખુબજ મહત્વ રહેલું હોય છે. તે આપણે માહિતી મેળવવાની છે. આ વાર્તામાં ગૌતમ બુદ્ધ વિશે વાત કરવામાં આવેલી છે. જે આ પ્રમાણે છે.

RELATED POSTS

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ

એક વખત ગૌતમ બુદ્ધ વૃક્ષની નીચે બેસીને શિષ્યોને અભ્યાસ કરાવતા હતા. તેમાંથી એક શિષ્યને મનમાં સવાલ ઉભો થયો અને તેણે ગૌતમ બુદ્ધને કહ્યું. ગુરુજી કૃપા કરીને મને કર્મ શું છે ? તેના વિશે વિગતવાર માહિતી આપીને સમજાવો. આવી શિષ્યએ ગૌતમ બુધને વિનંતી કરી. ત્યારે ગૌતમ બુદ્ધ જવાબ આપે છે કે તારે આના વિશે જો માહિતી મેળવવી હોય તો એક કહાની દ્વારા મળે છે. આ કહાની સંભાળીને તને કર્મ વિશે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થઇ જશે. હવે આ વાર્તા ગૌતમ બુદ્ધ શિષ્યને કહે છે.

Importance of work in human life
Importance of work in human life

બુલંદશહેરના રાજાને એક વખત તેના રાજ્યમાં ફરવાનો વિચાર આવ્યો. તે ઘોડા પર સવાર થઈને ભ્રમણ કરવા માટે નીકળી ગયા. ત્યારે તે એક દુકાનની સામે આવીને ઉભા રહ્યા અને તેને મનમાં એવો વિચાર આવ્યો કે આ દુકાનના વેપારીને કાલે ફાંસીની સજા કરવી છે અથવા મૃત્યુ દંડની સજા કરું. મંત્રીને થયું કે રાજા પાસે જઈને આનું કારણ પૂછી લવ ત્યાં રાજા આગળ જવા માટે જતા રહે છે. મંત્રી આનું કારણ જાણવા માટે બીજા દિવસે પોતાનો વેશ બદલીને આ દુકાનદાર પાસે જાય છે. દુકાનદાર ચંદનનું લાકડું વેચવાનું કામ કરતો હતો.

મંત્રીએ દુકાનદાર પાસે જઈને તેને પૂછ્યું કે તમારું કામ તો બરાબર ચાલી રહ્યું છે ? ત્યારે દુકાનદારે એવો જવાબ આપ્યો કે મારી હાલત અત્યારે બહુજ ખરાબ છે. લોકો દુકાને આવીને ચંદનની સુગંધ લઈને ભાવ પૂછીને ચાલ્યા જાય છે અને કોઈ પણ આની ખરીદી કરતા નથી. હું રાહ જોઉં છું કે આપણા રાજાનું મૃત્યુ ક્યારે થાય ત્યારે આ ચંદનનું લાકડું વેચાય અને મારો વેપાર પુષ્કળ ચાલવા માંડે. મંત્રીને બધીય વાત બરાબર સમજાય ગઈ. આ નકારાત્મક વિચારથી રાજાનો વિચાર પણ નકારાત્મક થયો છે.

Human Life
Human Life

આ મંત્રી ખુબજ બુદ્ધિશાળી હતો, તેને વિચાર આવ્યો કે હું તમારી પાસેથી થોડીક ચંદનનું લાકડું ખરીદવા ઈચ્છું છું. આ સંભાળીને દુકાનદાર ખુશ થયો કે ચાલો આજે તો થોડોક વેપાર થયો. તેને ચંદનના લાકડાને બરાબર કાગળમાં બાંધીને વ્યવસ્થિત રીતે પેકિંગ કરીને મંત્રીને આપ્યું. બીજા દિવસે મંત્રી આ પેકિંગ લઈને રાજાના દરબારમાં પહોચી ગયો. તેણે ભરી સભામાં રાજાને કહ્યું કે આ ચંદનનાં લાકડાની ભેટ તમને દુકાનદારે આપેલી છે. રાજા આ સંભાળીને ખુબજ ખુશ થયા અને મનો-મન વિચારવા લાગ્યા કે હું આ દુકાનદાર વિશે ખરાબ વિચાર તો હતો. પછી રાજાએ ચંદનની લાકડીઓ પોતાના હાથમાં લીધી ત્યારે આમાંથી ખુબજ સારી સુગંધ ફેવાવવા લાગી હતી. રાજા વધારે ખુશ થઇને મંત્રીના હાથમાં સોનાના સિક્કા આપ્યા તે વેપારીને દેવા માટે. ફરીથી મંત્રી આમ જનતાનું રૂપ લઈને બીજા દિવસે પાછો દુકાનદાર પાસે જાય છે. અને તેના હાથમાં આ સોનાનાં સિક્કા આપે છે ત્યારે દુકાનદાર બહુજ ખુશ થાય છે અને તે બોલવા માંડે છે કે હું કેટલું રાજા વિશે ખરાબ વિચારતો હતો. રાજા તો બહુત પ્રેમાળુ અને દયાવાન છે.

જયારે આ વાર્તા પૂરી થઇ ત્યારે ગૌતમ બુદ્ધ તેના શિષ્યોને પૂછવામાં આવ્યું કે તમે જ બતાવો કે કર્મ શું હોય છે ? શિષ્યોએ જવાબ આપીને કહ્યું કે “શબ્દો એ જ અમારા કર્મ છે.” આપણે જે કામ કરીએ છીએ તેજ આપણું કર્મ છે, જે આપણી ભાવનાઓ છે તે પણ એક કર્મ છે. ગૌતમ બુદ્ધ બધાય શિષ્યોના જવાબ સાંભાળીને પછી પાછા કહે છે કે તમારા વિચારો જ તમારા કર્મ હોય છે. જો તમે પોતાના વિચારો પર નિયંત્રણ કરી શકો છો, તો તમે મહાન બની શકો છો. જો તમે સારું વિચારો તો, તમારી સાથે સારું જ થાય છે. વ્યક્તિને તેના વિચારો જ તેને સારા કે ખરાબ બનાવે છે. આવી પ્રેરણાદાયક કહાનીઓ વાંચવાથી કે સાંભળવાથી વ્યક્તિને જીવનમાં ઘણું બધું શીખવાડી જાય છે અને તેને સફળ બનાવવા માટે માર્ગ પણ બની શકે છે.

Tags: Human LifeImportance of work in human lifeWork is an inseparable
ShareTweetPin
Nilesh Sarvaiya

Nilesh Sarvaiya

નમસ્કાર મિત્રો, ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ કંઈક-કંઈક નવું બનતું હોય છે. જેમ કે ઘટનાઓ, બનાવો,કિસ્સાઓ અને નવીન સંશોધનો જે દેશ-દુનિયાની હોય છે . આ બધા ન્યુઝ અલગ અલગ ભાષાઓમાં હોય છે, જે અમારી ટીમમાં નિષ્ણાંત સભ્યો દ્વારા આ ઇન્ફોર્મેશનનું વિશ્લેષણ કરીને સરળ,સચોટ,વિશ્વાશપાત્ર અને વિશ્વસનિય રીતે તમારી સમક્ષ, આપડી માતૃભાષામાં સૌથી પહેલા આ સોશિયલ મીડિયાના માધ્યમથી રજુ કરવાનો હેતુ છે.

Related Posts

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ
Lifestyle

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

January 1, 2023
કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી
Lifestyle

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

December 21, 2022
ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ
Lifestyle

ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ

December 20, 2022
આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને
Lifestyle

આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને

December 18, 2022
પગમાં કાળો દોરો બાંધવા પાછળ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ
Lifestyle

પગમાં કાળો દોરો બાંધવા પાછળ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ

November 1, 2022
નવરાત્રીમાં વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
સમાચાર

નવરાત્રીમાં વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

September 23, 2022
Next Post
lord vishnu story

જાણો આ રીતે થઇ હતી ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રની ઉત્પતિ

death

મૃત્યુ પછી જીવાત્મા શરીરને કેમ સાથે નથી લઇ જતા ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શરીરની બધી નસો સાફ કરી ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી લોહી કરી નાખશે એકદમ ચોખું

શરીરની બધી નસો સાફ કરી ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી લોહી કરી નાખશે એકદમ ચોખું

December 28, 2022
જીવો ત્યાં સુધી નહીં આવે આંખોના નંબર

દૂધમાં આ એક વસ્તુ નાખીને પીઓ, જીવો ત્યાં સુધી નહીં આવે આંખોના નંબર

April 12, 2022
share chat

ભારતીય એપ શેરચેટને હવે વેચાઈ જશે, ગુગલે કરી 1.03 અબજ ડોલરની ઓફર

November 26, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In