Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

સ્વામી વિવેકાનંદની લાઈફના આ અદભુત પ્રેરક પ્રસંગો જે જાણીને તમને પણ લાગશે નવાઈ

Nilesh Sarvaiya by Nilesh Sarvaiya
October 7, 2020
Reading Time: 1 min read
0
swami vivekanand

swami vivekanand

Share on FacebookShare on Twitter

આજે આખું વિશ્વ સ્વામી વિવેકાનંદને ઓળખે છે. જો તેના જીવન વિશે માહિતી મેળવવામાં આવે તો તેમાંથી આપણને ઘણું બધું વર્તમાન જીવનને લગતું શીખવા મળે છે. આજે યુવાનો માટે સ્વામી વિવેકાનંદ પ્રેરણાનો સ્ત્રોત છે. જો તમારે જીવનમાં સફળ થવું હોય તો અવશ્ય પણે સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર વિશે માહિતી મેળવવી જોઈએ. “લોખંડી સ્નાયુઓ અને કુશાગ્ર બુદ્ધિનો સંયોગ થાય તો આખું વિશ્વ તમારા ચરણોમાં પડે છે ” આવો જીવનમંત્ર સ્વામી વિવેકાનંદજીએ આપેલો છે. હવે આપણે તેના જીવનના અમુક પ્રેરક પ્રસંગની વાત કરીએ જે નીચે પ્રમાણે વિગતવાર સમજાવવામાં આવેલ છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

Most inspiring events in the life of Swami Vivekananda
Most inspiring events in the life of Swami Vivekananda

તમારા લક્ષ્ય પર ધ્યાન રાખો :

એક વખત સ્વામી વિવેકાનંદ અમેરિકાના પ્રવાસ માટે ગયા હતા. જયારે તે એક જગ્યાએથી પસાર થતા હતા. ત્યારે તેમણે એક પુલ ઉપર ઘણા બધા છોકરાઓનું ટોળુ હતું ત્યાં સ્વામી વિવેકાનંદ નજર પડી જે બંદુકના નિશાન વડે પાણી ઉપર જે ઈંડા હતા તેનું નિશાન લઈને શૂટ કરતા હતા. પણ કોઈ છોકરાઓનું નિશાન બરાબર ના હોવાથી ત્યાં સ્વામી વિવેકાનંદ જઈને તેની પાસેથી બંદુક લઇ લે છે અને તે પોતે નિશાન લે છે. તે સફળ થવાથી તે પાછા 12 વખત નિશાનને શૂટ કરીને દેખાડે છે. ત્યારે બધાય છોકરાઓ સ્તબ્ધ થઇ જાય છે. પછી તે છોકરાઓ પૂછે છે કે તમે આ કેવી રીતે કર્યું છે ?

સ્વામી વિવેકાનંદ ત્યારે ખુબજ સરસ જવાબ આ છોકરાઓને આપે છે. તમે જે પણ કરી રહ્યા હોવ છો, તેમાં તમારું ધ્યાન બરાબર લગાડો. જો તમે નિશાન લગાવતા હોવ તો તમારું ધ્યાન માત્ર તમારા લક્ષ્ય પર હોવું જોઈએ. જેથી તમે ક્યારેય પણ તમારું નિશાન ચૂકશો નહી. ટુકમાં કહેવું હોય તો તમે જે કરો, તેમાં તમારું ધ્યાન હોવું જોઈએ.

Inspiring events in the life of Swami Vivekananda
Inspiring events in the life of Swami Vivekananda

ભયનો સામનો કરવો :

એક વખત સ્વામી વિવેકાનંદ દુર્ગાજીના દર્શન કરવા માટે બનારસ જાય છે. ત્યાં ઘણા બધા વાંદરાના ટોળાએ તેમને ઘેરી લીધા હતા. જે સ્વામી વિવેકાનંદની પાસે આવીને તેને ડરાવવાનો પ્રયાસ કરતા હતા. ત્યારે તે ભયભીત થયા અને તેનાથી બચવા માટે દોડવા લાગ્યા હતા. પણ વાંદરાઓ તેનો પીછો છોડતા ના હતા. નજીક ઉભેલા એક વૃદ્ધ માણસ આ બધું જોઈ રહ્યા હતા. તેણે સ્વામીજી ઊભા રહેવાનું કહ્યું અને તે વૃદ્ધ બોલ્યા તેનો સામનો કરો જરાય ડર્યા વગર.

સ્વામી વિવેકાનંદ તરત જ ઉભા રહીને તે વાંદરાઓની તરફ આગળ વધ્યા અને આવું કરવાથી બધાય વાંદરાઓ ભાગી ગયા હતા. આ ઘટનાથી સ્વામી વિવેકાનંદજીને એક ગંભીર સીખ મળી હતી અને તેણે જેટલા પણ સંબોધન કરતા હતા. તેમાં આ ઘટના વિશે ચોક્કસ વાત કરતા હતા. ‘જો તમને કોઈ પણ ચીજથી ભયભીત હોવ તો ભાગવાની જરૂર નથી, પણ પાછા ફરીને તેનો સામનો કરવાનો છે. ’

સાચું બોલવાની હિંમત રાખવી :

સ્વામી વિવેકાનંદ પ્રારંભથી એક તેજસ્વી વિધાર્થી હતા અને તેમના વ્યક્તિત્વ અને વાણીથી પ્રભાવિત હતા. જયારે પણ તે મિત્રોને  કંઈકને કંઇક કહે છે, ત્યારે બધા મિત્રો આ સાંભળીએ મંત્રમુગ્ધ થઇ જાય છે. જયારે શાળામાં રિસેસનો સમય હતો ત્યારે એક વર્ગખંડમાં તે કેટલાક વિધાર્થીઓને વાર્તા કહી રહ્યા હતા. તેના આ શબ્દો સંભાળીને બધાને ખુશી થતી હતી. ત્યારે અચાનક વર્ગખંડમાં શિક્ષક આવી જાય છે અને ભણવાનું ચાલુ કરાવી દે છે.

Swami Vivekananda
Swami Vivekananda

ત્યારે વર્ગખંડમાંથી વાતુંનો અવાજ શિક્ષકને સંભળાય છે અને ત્યારે વિધાર્થીઓને પૂછવામાં આવે છે કે વાતું કોણ કરે છે ? ત્યારે બધાય વિધાર્થીઓ સ્વામીજી તરફ આગળી સિંધે છે. શિક્ષકને ગુસ્સો આવી જાય છે અને તેને બોલાવીને જે ભણાવતા હતા તેમાંથી પ્રશ્નો પૂછે છે. જે વિધાર્થી સ્વામીજી સાથે વાત કરતા હતા તેને જવાબ ના આવડ્યા પછી તેજ પ્રશ્નો સ્વામીજી ને પુછવામાં આવે છે. ત્યારે સ્વામીજી આ પ્રશ્નોના જવાબો સારી રીતે આપે છે.

શિક્ષકને ખબર પડી ગઈ કે સ્વામીજી વાત નહી કરતા હોય, એટલે જે વિધાર્થીને જવાબો નથી આવડ્યા તેને બેંચ પર ઊભું રહેવાની શિક્ષા કરવામાં આવી હતી. ત્યારે સ્વામીજી પણ તેની સાથે ઉભા રહે છે. ત્યારે શિક્ષક સ્વામીજીને બેસવાનું કહે છે. સ્વામીજી ત્યારે બોલે છે કે નહી સર મારે પણ ઉભું રહેવું જોઈએ કારણ કે હું આ વિધાર્થીઓને વાતું કરાવતો હતો એટલે સ્વામીજીએ ઉભું રહેવાનો આગ્રહ શિક્ષકને કર્યો હતો.

આમ, આવા કેટલાય જીવનને ઉપયોગી થાય તેવા પ્રસંગો આપણને સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર વિશે માહિતી મેળવવાથી જાણવા મળે છે. જે લોકોને તેમાંથી પ્રેરાણા મળતી હોય છે અને જીવનને લાગતું શીખવા મળતું હોય છે.

Tags: most inspiring eventsSwami Vivekananda
ShareTweetPin
Nilesh Sarvaiya

Nilesh Sarvaiya

નમસ્કાર મિત્રો, ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ કંઈક-કંઈક નવું બનતું હોય છે. જેમ કે ઘટનાઓ, બનાવો,કિસ્સાઓ અને નવીન સંશોધનો જે દેશ-દુનિયાની હોય છે . આ બધા ન્યુઝ અલગ અલગ ભાષાઓમાં હોય છે, જે અમારી ટીમમાં નિષ્ણાંત સભ્યો દ્વારા આ ઇન્ફોર્મેશનનું વિશ્લેષણ કરીને સરળ,સચોટ,વિશ્વાશપાત્ર અને વિશ્વસનિય રીતે તમારી સમક્ષ, આપડી માતૃભાષામાં સૌથી પહેલા આ સોશિયલ મીડિયાના માધ્યમથી રજુ કરવાનો હેતુ છે.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
life work

મનુષ્યના જીવનમાં કર્મનું મહત્વ કેવું હોય શું તમે જાણો છો ?

lord vishnu story

જાણો આ રીતે થઇ હતી ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રની ઉત્પતિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શ્રાદ્ધમાં કાગડા ને જ દૂધ અને ખીર શા માટે ખવડાવામાં આવે છે બીજા કોઈને કેમ નહિ

શ્રાદ્ધમાં કાગડા ને જ દૂધ અને ખીર શા માટે ખવડાવામાં આવે છે બીજા કોઈને કેમ નહિ

September 15, 2022
જમ્યા બાદ ક્યારેય ન કરવી આ 8 ભૂલો, નહિ તો થઇ શકો છો આ બીમારીઓના શિકાર

જમ્યા બાદ ક્યારેય ન કરવી આ 8 ભૂલો, નહિ તો થઇ શકો છો આ બીમારીઓના શિકાર

December 8, 2020
Ahemadabad covid-19 Hospital

અમદાવાદની કોવીડ  હોસ્પિટલો ફૂલ થઇ ગઈ છે, જો તમને કોરોના થયો તો વારો નહી આવે સાચવજો

November 21, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In