Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

આ કીટ દ્વારા માત્ર 30 મીનીટમાં ખબર પડી જશે કે તમને કોરોના છે કે નહિ

Naresh Makwana by Naresh Makwana
October 7, 2020
Reading Time: 1 min read
0
Corona Test kit

Corona Test kit

Share on FacebookShare on Twitter

આજે કોરોના મહામારીના સંકટ વચ્ચે હાલમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં અનેક હોસ્પિટલોમાં  વેન્ટીલેટર અને બેડની તંગી પડી રહી છે. હાલમાં રીપોર્ટ બાબતે પણ ગોટાળાઓ કરવામાં આવી રહ્યા છે. હાલમાં જરૂર પડે ત્યારે કોરોનાના નકલી રીપોર્ટ બનાવામાં આવી રહ્યા છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

This kit will tell you corona in just 30 minutes
This kit will tell you corona in just 30 minutes

પરંતુ હાલમાં એક એવી નવી ટેસ્ટ કીટ બનાવામાં આવી રહી છે કે એ તમને 30 મીનીટની અંદર બતાવી દેશે કે તમે કોરોના પોઝીટીવ છો કે નેગેટીવ. આ ટેસ્ટ ઝડપી કોરોના અંગે રીપોર્ટ મેળવવા માટે અગત્યની સાબિત થશે. હવે દરેક દર્દીનો કોરોનાને લગતી માહિતી ગણતરીની મીનીટો માજ મેળવી શકશો. આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયમાં વધારે આધુનિક મશીનરીઓનો વિકાસ થયો છે, આવા સમયે કોરોનાની જલ્દી તપાસ માટે નવી કીટ બનાવવામાં આવી રહી છે. ઓછી અને મધ્યમ આવક દેશોમાં હવે કોરોના કેસમાં જાણકારી મેળવવાની ક્ષમતાને વધારવામાં આવશે.

WHO દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે 5 ડોલર ના પરીક્ષણ દ્વારા કોરોનાની તપાસ કરવાની રીત બદલી શકે છે. આવા વિસ્તારો કે જ્યાં સ્વાસ્થ્ય કર્મચારીઓ અને લેબોરેટરીઓની સંખ્યા ઓછી છે. હાલમાં આવી 12 કરોડ કીટ ખરીદવા માટેની ડીલ કરવામાં આવી છે. પ્રોડક્શન માટે થયેલી ડીલમાં 6 મહિનામાં આવી 12 કરોડ કીટનું વિતરણ કરવામાં આવશે. હાલમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટેના પ્રયાસમાં કરેલા પરીક્ષણ અને તેના રીપોર્ટ આવતા વાર લાગી જાય છે તેના પરિણામે કોરોનાનો દર્દીને તાત્કાલિક કોરન્ટાઈન કરી શકાતો નથી ત્યાં સુધીમાં તો તે કેટલાય લોકોને કોરોના ફેલાવી દે છે.

Corona Test Kit Result in just 30 Min
Corona Test Kit Result in just 30 Min

ભારત અને મેક્સિકો જેવા દેશોના કોરોના ખુબ ફેલાયો છે. ત્યારે નિષ્ણાતોએ જણાવ્યું છે ઓછા સમયમાં પરીક્ષણ કરવાથી આ કોરોનાને ફેલાતો અટકાવવામાં થોડી મદદ મળશે. WHO ના પ્રમુખ આ કીટને મિલનો પથ્થર ગણે છે. WHO ના ડાયરેક્ટર ડાયરેક્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે નવી અત્યાધુનિક કીટ પોર્ટેબલ અને સરળતાથી ઉપયોગ કરી શકાય તેવી છે. આ કીટ થી હવે રીપોર્ટ આવતા સમય લાગતો હતીઓ તે હવે સમય લાગશે નહિ. હાલમાં દવા નિર્માતા એબોટ અને એસડી બાયોસેન્સરે ચેરીટેબલ બીલ એન્ડ મેલીડા ગેટ્સ ફાઉન્ડેશનની સાથે મળીને 12 કરોડ જેટલી કીટ બનાવવાની ડીલ કરવામાં આવી છે.

Rapid 30 minute COVID-19 test
Rapid 30 minute COVID-19 test

આ થયેલી ડીલમાં 133 દેશોને આ કિટનો લાભ મળશે, જેમાં અમેરિકાના કેટલાય ગરીબ દેશો સામેલ છે. અને આ દેશોમાં કોરોના માટે લડવા માટે સગવડતાઓનો ખુબ અભાવ છે. આમાના કેટલાય એવા દેશો છે કે જ્યાં પ્રયોગશાળાઓં પણ નથી. આવા અનેક દેશોમાં દિવસે દિવસે કોરોનાના કેસો વધતા જાય છે. આવા દેશોમાં સેવા માટે પુરતી હોસ્પિટલો પણ નથી અને ત્યાં પુરતો તબીબી સ્ટાફ પણ નથી. આવા વિસ્તારમાં આ કીટનું વિતરણ કરાશે.

સિંગાપુરના વૈજ્ઞાનિકો દ્વારા બનાવેલી આ કીટ કોવીડ 19 નનો રીપોર્ટ માત્ર 36 મીનીટમાં આવી જશે. જે પદ્ધતિનો ઉપયોગ થાય છે તેમાં હાલમાં  ઉચ્ચ શિક્ષિત ટેકનીકલ કર્મચારીઓની જરૂર રહે છે. આ માટે હવે નાનયાંગ ટેકનીકલ વિશ્વ વિદ્યાલય NTC ની લી કાંગ ચિયાન સ્કુલ ઓફ મેડીસીનના વિજ્ઞાનીઓએ આં નવી ટેકનીક બનાવી છે. દરેક ક્ષેત્રમાં સ્ક્રીનીંગ ટુલના રૂપમાં આ કીટ આપી શકાય રાખવામાં આવી શકે છે. આ પોલીમરીજ ચેન રીએક્શન PCR નામની એક લેબ આધારિત ટેકનીક છે. અંકિત માટેની વધારે માહિતી રિચર્ચ જર્નલ જીન્સ માં પ્રકાશિત થઇ છે.

Tags: Corona Test KitCOVID-19 test developed by U.S. scientistsRapid 30 minute COVID-19 test
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
swami vivekanand

સ્વામી વિવેકાનંદની લાઈફના આ અદભુત પ્રેરક પ્રસંગો જે જાણીને તમને પણ લાગશે નવાઈ

life work

મનુષ્યના જીવનમાં કર્મનું મહત્વ કેવું હોય શું તમે જાણો છો ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

government is increasing the cost of expensive train fares

દેશમાં રેલ ટીકીટ થશે મોંઘી, શા માટે રેલ ભાડામાં વધારો કરી રહી છે સરકાર જાણો

September 29, 2020
લોહી પાતળું કરવા અને બ્લોક નસો ખોલવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો

લોહી પાતળું કરવા અને બ્લોક નસો ખોલવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો

December 9, 2022
પિતૃઓને ખુશ કરવા છે તો અમાસના દિવસે કરો આ વસ્તુઓનું દાન અને પુંજા

પિતૃઓને ખુશ કરવા છે તો અમાસના દિવસે કરો આ વસ્તુઓનું દાન અને પુંજા

August 30, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In