Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

શું એકવાર બોલાય ગયેલા શબ્દો પાછા આવે ખરા ! જાણો અદભુત સ્ટોરી વિષે

Nilesh Sarvaiya by Nilesh Sarvaiya
October 8, 2020
Reading Time: 1 min read
0
speaking

speaking

Share on FacebookShare on Twitter

તમે ઘણીવાર તમારા મિત્રો, કુટુબના સભ્યો કે સગા-સંબંધી સાથે વાતો કરતી વખતે અમુક ના બોલવાના શબ્દો બોલાય જતા રહે છે. આ પરસ્થિતિ તમારી સાથે પણ ક્યારેક થઇ હશે. આપણા આજના જીવનમાં ક્યારેક એવું પણ બનતું હોય છે કે આપણે ક્યારેક કોઈ કારણોસર ગુસ્સે થઇ જવાથી અથવા ખુશ હોવાથી ક્યારેક ના બોલવાનું બોલાઈ જવાય છે. આજે આપણે આના વિશે આ આર્ટીકલમાં માહિતી મેળવવાની છે. જયારે તમારાથી ના બોલવાનું બોલાઈ જાય છે તે ક્યારેય પણ પાછુ આવતું નથી, પણ તેનો ઉકેલ બુદ્ધિની આવડત દ્વારા ચોક્કસ કરી શકાય છે. આપણે એક નાની વાર્તા દ્વારા સપૂર્ણ સમજુતી આના વિશે વિગતવાર મેળવવી જે આ પ્રમાણે છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

What once spoken words come back true!
What once spoken words come back true!

એક પ્રગતિશીલ અને સમૃદ્ધ નાનકડું એવું ગામ હતું. ગામના બધા લોકો દયાળુ અને પરોપકારી હતા. આ ગામમાં એક વિકસિત ખેડૂતનું ઘર હતું. એક વખત કિસાન દ્વારા તેના પાડોશી સાથે બોલાચાલી થવાથી કાંઇક ખોટું કહેવાઈ ગયું અને અમુક દિવસો ગયા પછી આ ખેડૂતને તેની ભૂલ સમજાય ગઈ હતી. તેને ખુબ દુઃખ થયું અને તેની ભૂલ સુધારવા માટે એક યોગીરાજ પાસે જાય છે.

યોગીરાજને, ખેડૂતે કહ્યું કે મારી બહુજ મોટી ભૂલ થઇ ગઈ છે. જેના કારણે પડોશમાં રહેતા મારા મિત્રને મારાથી અપશબ્દો બોલાય ગયા છે. તે તમે ગમે તેમ કરીને પાછા લઇ લ્યો. આવી વિનંતી ખેડૂતે યોગીરાજના પગમાં પડીને કરી.

ત્યારે યોગીરાજ ખુબજ નમ્રતા પૂર્વક ખેડૂતેને કહે છે, જંગલમાં જઈને પક્ષીઓના પીંછાઓ ઘણા બધા લાવ અને આ પીછાઓને શહેરની વચ્ચે મૂકી દેવા. સંતના કહેવાથી આવું ખેડૂતે કરીને તે પાછો આવે છે અને કહે છે કે તમે જેમ કહ્યું તેમ મેં કરી નાખ્યું છે. ત્યારે સંતે તેને પાછું કહ્યું કે જ્યાં તે પક્ષીના પીછાઓ મુક્યા હતા તે પાછા લઈને આવ. ત્યાં ખેડૂત પાછો જાય છે અને ત્યાં પક્ષીઓના પીછાઓ હોતા નથી અને ખેડૂત ખાલી હાથે પાછો આવે છે.

peaking words
peaking words

પછી આ સંત ખેડૂતને સમજાવે છે. તમે જે શબ્દો તમારા મિત્ર પર બોલ્યા છો, તેની સ્થિતિ આ પક્ષીઓના પીછા જેવી છે. ત્યારે કિસાનને બધુય સમજાય છે. તું સરળતાથી તારા મુખ વડે બોલી નાખ છે, પણ તે ગમે તેમ કરીને વાપસ લાવી શકાતા નથી.

આ કહાનીમાંથી આપણને આવી સીખ મળે છે :

તમે જે કાઈ બોલો છો, તે કડવું હોય કે સારું એક વાર બોલાઈ ગયા પછી વાપસ આવતું નથી. તે ધ્યાનમાં આપણે સૌ રાખવું જોઈએ. હા, એક વાત બિલકુલ સાચી છે. તમારાથી જે વ્યક્તિને કડવું કહેવાય ગયું હોય તો તમે તેની પાસે જઈને તમારી ભૂલ કબુલ કરી શકો છો. જો ભૂલ તમારી હોય તો સ્વભાવિક પણે માફી માગવી જ પડે છે. માનવીનો સ્વભાવ એવો હોય છે કે કોઈ પણ ભૂલ વગર જો તમારાથી તેને ક્યારેક કડવું કહેવાય ગયું હોય તો તેને બહુજ હર્ટ લાગે છે.

જયારે તમે કોઈને કડવું કહો છો, ત્યારે તે વ્યક્તિને બહુજ કષ્ટ થાય છે. પરતું તમને આ બધું સમજાવાથી તેના કરતા વધારે કષ્ટ તમને થાય છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિએ સૌ વખત સમજી, વિચારીને બોલવું જોઈએ અથવા બોલવાનું જ બંધ રાખવું જોઈએ.

Tags: once spoken words come back truepeaking wordsStory
ShareTweetPin
Nilesh Sarvaiya

Nilesh Sarvaiya

નમસ્કાર મિત્રો, ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ કંઈક-કંઈક નવું બનતું હોય છે. જેમ કે ઘટનાઓ, બનાવો,કિસ્સાઓ અને નવીન સંશોધનો જે દેશ-દુનિયાની હોય છે . આ બધા ન્યુઝ અલગ અલગ ભાષાઓમાં હોય છે, જે અમારી ટીમમાં નિષ્ણાંત સભ્યો દ્વારા આ ઇન્ફોર્મેશનનું વિશ્લેષણ કરીને સરળ,સચોટ,વિશ્વાશપાત્ર અને વિશ્વસનિય રીતે તમારી સમક્ષ, આપડી માતૃભાષામાં સૌથી પહેલા આ સોશિયલ મીડિયાના માધ્યમથી રજુ કરવાનો હેતુ છે.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
Ratan Tata's message

થાળીમાં વધેલું ભોજન છોડતા પહેલા રતન તાતાના આ સંદેશ વિશે જરૂર જાણો

Angry

શું તમે ખુબજ ક્રોધિત છવો, તમારા ક્રોધને લાવો આવી રીતે કાબુમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કેન્દ્રીય બજેટ – ભારતની બીજી મહિલા ‘નિર્મલા સીતારામન’ જેમણે ચોથી વખત રજૂ કર્યું બજેટ

કેન્દ્રીય બજેટ – ભારતની બીજી મહિલા ‘નિર્મલા સીતારામન’ જેમણે ચોથી વખત રજૂ કર્યું બજેટ

March 16, 2022
કોલેસ્ટ્રોલ, વજન ઘટાડવું, ઈમ્યૂનિટી અને પાચનની સમસ્યામાં ફાયદાકારક છે આ પાવડર, જાણો તેના અન્ય ફાયદા વિષે

કોલેસ્ટ્રોલ, વજન ઘટાડવું, ઈમ્યૂનિટી અને પાચનની સમસ્યામાં ફાયદાકારક છે આ પાવડર, જાણો તેના અન્ય ફાયદા વિષે

April 29, 2022
ભગવાન શ્રી કૃષ્ણના આ શક્તિશાળી મંત્રનો જાપ કરવાથી બધી સમસ્યાઓનું થઈ જશે સમાધાન

ભગવાન શ્રી કૃષ્ણના આ શક્તિશાળી મંત્રનો જાપ કરવાથી બધી સમસ્યાઓનું થઈ જશે સમાધાન

March 16, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In