Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

મૃત્યુ પછી જીવાત્મા શરીરને કેમ સાથે નથી લઇ જતા ?

Nilesh Sarvaiya by Nilesh Sarvaiya
October 8, 2020
Reading Time: 1 min read
0
death

death

Share on FacebookShare on Twitter

જીવાત્મા એટલે આત્મા, જેને લોકો મોટા ભાગે ‘જીવ’ તરીકે ઓળખાતા હોય છે. આવો પ્રશ્ન ઘણા લોકો થતો હોય છે અને મોટા ભાગે તે મનમાં ને મનમાં રાખતા હોય છે. જેના કારણે તેના સવાલોનું સમાધાન થતું નથી. આપણે જેના વિશે વાત કરવાના છીએ એવો પ્રશ્ન તમને ચોક્કસ ક્યારેક મનમાં થયો હશે. જે પ્રશ્ન છે- મૃત્યુ પછી જીવાત્મા શરીરને પણ કેમ સાથે લઇ જતું નથી. આ સવાલની સમજુતી ખુબજ ટુકી અને તમને સમજાય તેવી રીતે ચાલો મેળવીએ.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

Why don't living beings take the body with them after death
Why don’t living beings take the body with them after death

દુનિયામાં કુદરતી નિયમ છે કે સપૂર્ણ જીવન જગત બે અવસ્થામાંથી પસાર થાય છે. તેનો જન્મ થાય છે તે પહેલી અવસ્થા અને સમય જતા ક્યારેક તેનું મૃત્યુ થાય છે, જે બીજી અવસ્થા ગણાવમાં આવે છે. આપણો જન્મ થાય છે તેને પણ પ્રત્યક્ષ અને મૃત્યુ થાય છે તેને પણ પ્રત્યક્ષ જોઈ શકાય છે. જન્મ થાય તે પણ એક ઘટના છે અને મૃત્યુ થાય તે પણ એક ઘટના છે. આ બંને ઘટાનાઓ પ્રત્યક્ષ છે. જ્યારથી માનવ સભ્યતા છે ત્યારથી વ્યક્તિ વધુને વધુ જાણવાની ઈચ્છા થાય છે જે જન્મથી પહેલા અને મૃત્યુ પછી શું થાય છે ? તે જાણવાની ખુબજ જિજ્ઞાસા છે. પૂર્વ અને પશ્વાતની જિજ્ઞાસા વચ્ચે એક સવાલ ઉભો થાય છે કે કોઈ પણ વ્યક્તિના ભૌતિક જીવનની સાથે કઈ વસ્તુ છે જે જીવનના પહેલા પણ હતી અને જીવન પછી પણ છે, અથાર્ત મૃત્યુ પછી પણ રહે છે ?

body with them after death
body with them after death

આ ખુબજ કઠીન સવાલ છે અને આનો જવાબ પણ બહુજ તથ્યાત્મક છે. ગીતાના જ્ઞાનના પરિપેક્ષ્યમાં આપણે આ વાતને સમજવી જોઈએ. તો શું છે આ ચીજ ? માનવીનું શરીર પંચ મહાભૂતોનું બનેલું હોય છે. જેમાં અગ્નિ, જળ, પૃથ્વી, વાયુ અને આકાશનો સમાવેશ થતો હોય છે અને આ શરીર જયારે વિલીન થાય છે ત્યારે આ પંચ મહાભૂતોમાં વિલીન થાય છે. કેવળ જીવાત્મા જ સ્વછંદ રૂપમાં રહેતા હોય છે.

સૌ પ્રથમ શરીર શુ છે ? તે લોકોએ જાણવું જોઈએ, ત્યાર બાદ જીવાત્મા શું છે ? તે પણ જાણવું જોઈએ. વ્યક્તિની શરીર બે પ્રકારનું હોય છે. એક સ્થૂલ શરીર અને બીજું સુક્ષ્મ શરીર. સ્થૂલ શરીરમાં વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધી જ સમાવેશ થાય છે. આમા વ્યક્તિની ત્રણેય અવસ્થાનો સમાવેશ થાય છે. બાળપણ, યુવાની અને ગઢપણ(વુધ્ધાવસ્થા). જયારે વ્યક્તિનું શરીર કામ કરતુ બંધ થઇ જાય, અકસ્માત થયું હોય અને શરીનને કોઈ ક્ષતિ થઇ હોય છે. ત્યારે શરીરીનો સાથ જીવાત્મા છોડે છે.

Why don't living beings take the body
Why don’t living beings take the body

જેને સુક્ષ્મ શરીર કહેવાય છે તથા બીજા ઉર્જા શરીરના નામ પથી પણ ઓળખવામાં આવે છે. જો તમારે સમગ્ર દુનિયાની યાત્રા કરવી હોત તો, તમે જો સ્થૂલ શરીરથી કરો તો વર્ષોના- વર્ષ વયા જાય છે અને સુક્ષ્મ શરીરથી કરો તો થોડાજ સમયમાં થઇ જાય છે. કારણે સુક્ષ્મ શરીરમાં આત્માનો સમાવેશ થાય છે. જે મનથી સાથે જોડાઈને મનોમન વિચાર કરી લે છે. જયારે સ્થૂલ શરીરનું પંચમહાભુતોમાં વિલીન થાય છે ત્યારે જીવાત્મા સાથે સુક્ષ્મ શરીર હોય છે. જે આપણે જોઈ શકતા નથી અને તે વાયુના સ્વરૂપે હોય છે. જે તમને નરી આંખે જોઈ શકતા નથી. આવી રીતે માનવીના શરીર પર થી જીવાત્મા છુટો પડે. જેની સાથે સુક્ષ્મ શરીર હોવાથી માનવીના શરીરને સાથે લઇ જતો નથી.

Tags: body with them after deathdeathWhy don't living beings take the body
ShareTweetPin
Nilesh Sarvaiya

Nilesh Sarvaiya

નમસ્કાર મિત્રો, ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ કંઈક-કંઈક નવું બનતું હોય છે. જેમ કે ઘટનાઓ, બનાવો,કિસ્સાઓ અને નવીન સંશોધનો જે દેશ-દુનિયાની હોય છે . આ બધા ન્યુઝ અલગ અલગ ભાષાઓમાં હોય છે, જે અમારી ટીમમાં નિષ્ણાંત સભ્યો દ્વારા આ ઇન્ફોર્મેશનનું વિશ્લેષણ કરીને સરળ,સચોટ,વિશ્વાશપાત્ર અને વિશ્વસનિય રીતે તમારી સમક્ષ, આપડી માતૃભાષામાં સૌથી પહેલા આ સોશિયલ મીડિયાના માધ્યમથી રજુ કરવાનો હેતુ છે.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
speaking

શું એકવાર બોલાય ગયેલા શબ્દો પાછા આવે ખરા ! જાણો અદભુત સ્ટોરી વિષે

Ratan Tata's message

થાળીમાં વધેલું ભોજન છોડતા પહેલા રતન તાતાના આ સંદેશ વિશે જરૂર જાણો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ તારીખથી  WhatsApp દ્વારા કરી શકાશે ઓનલાઈન પૈસાની લેવડદેવડ જનો કઈ રીતે

આ તારીખથી WhatsApp દ્વારા કરી શકાશે ઓનલાઈન પૈસાની લેવડદેવડ જનો કઈ રીતે

November 6, 2020
કેલ્સિયમનો ભંડાર

આ છે કેલ્સિયમનો ભંડાર, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, કેલ્શિયમની ઉણપ માટે છે ખુબ કામનું

August 22, 2022
શા માટે કોરોના BF-7 ના માત્ર 5 કેસ થી જ સરકાર ફફડી ઉઠી છે, ચેતી જવાની જરૂર છે

શા માટે કોરોના BF-7 ના માત્ર 5 કેસ થી જ સરકાર ફફડી ઉઠી છે, ચેતી જવાની જરૂર છે

December 26, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In