Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

શું તમે ખુબજ ક્રોધિત છવો, તમારા ક્રોધને લાવો આવી રીતે કાબુમાં

Nilesh Sarvaiya by Nilesh Sarvaiya
October 9, 2020
Reading Time: 1 min read
0
Angry

Angry

Share on FacebookShare on Twitter

દુનિયામાં ઘણા લોકો એવા હોય છે કે તેને વાત-વાતમાં ગુસ્સો આવી જતો હોય છે. વ્યક્તિને ગુસ્સો આવવો એ સારી બાબત નથી, કારણ કે કયારેક ગુસ્સો કરવાથી વ્યક્તિને ગંભીર પરિસ્થિતિમાં મૂકી શકે છે. તેથી બને ત્યાં સુધી ગુસ્સાને કાબુમાં લેવાની કોશિષ કરવી જોઈએ.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

Are you very angry
Are you very angry

એક રળિયામણું ગામ જે નદીના કિનારા પર વસેલું હતું. આ ગામની અંદર ખુબજ સારા અને ગુણવાન લોકો વસવાટ કરતા હતા. આ ગામમાં એક રામુ નામનો યુવક રહેતો હતો. જેને વાત-વાતમાં ગુસ્સો આવતો હતો. આવો ગુસ્સો કરવાથી તેના પરિવારના લોકો ખુબજ પરેશાન હતા. રામુ જેમ-જેમ મોટો થતો ગયો, તેમ તેને ગુસ્સો કરવાની આદત પડી ગઈ હતી. રામુ બીજા વ્યક્તિઓને પ્રેમ કરવાનું પણ જાણતો હતો. તેને ધીરે-ધીરે સમજવા લાગ્યું કે ગુસ્સો કરવાથી સબંધો નષ્ટ થતા જાય છે.

રામુને એક ખુબજ સારો મિત્ર પણ હતો. જે તેને ખુબજ સારી રીતે જાણતો હતો અને તે બદલાઈ રહ્યો છે અને ગુસ્સાનું પ્રમાણ દિવસે-દિવસે ઘટતું જાય છે. આવું રામુના મિત્રને થવા લાગ્યું છે. એક દિવસ ગામથી થોડે દુર એક સંત આવ્યા હતા. જે લોકોના દુ:ખોને દુર કરતા હતા. રામુનો મિત્ર તેને આ સંત પાસે લઇ ગયો અને તેણે બધી વાતો રામુની આ સંતને જણાવી દીધી અને રામુ તરત જ આ સંતના પગે પડી ગયો.

Anger under control
Anger under control

સંતે તેના બંને હાથો દ્વારા રામુને ઉભો કરીને તેને કહ્યું કે જે હું બતાવું તેનું સારી રીતે તારે પાલન કરવાનું રહેશે. રામુએ હા પાડી અને સંતે કહ્યું કે બંને હાથની મુઠીઓ વાળીને તેને બાંધી દેવામાં આવી અને રામુને કહેવામાં આવ્યું કે હવે આ ઝડપથી તું ખોલી નાખ. રામુ ખોલવા માટે ઘણા પ્રયત્ન કરે છે પણ આ મુઠીઓ ખુલતી નથી. રામુ પછી સંતને કહે છે કે તમે મને શું કહેવા માગો છો તે મને સમજાતું નથી. મારી સમસ્યાનું સમાધાન કરો.

control Anger
control Anger

રામુને સંત ખુબજ સારી રીતે જવાબ આપે છે કે આપણા અંગોને આપણે જેમ કરીએ તેમ કરે છે. તેના પર આપણો કાબુ છે. તેવી જ રીતે આપણા શરીર સિવાય વિચારો ઉપર પણ વ્યક્તિ નિયંત્રણ કરી શકે છે. જયારે પણ તને ગુસ્સો આવે તો નિયંત્રણ કરતા શીખવું જોઈએ. જે આપણા હાથમાં હોય છે. આ બધી વાતો બરાબર રીતે રામુ સમજી જાય છે અને પોતાના પર નિયત્રણ કરવાની હેબીટ પાડવી જોઈએ.

જીવનમાં ક્રોધ કરવોએ સૌથી ખરાબ બાબત છે. જે વ્યક્તિ પોતાના ગુસ્સા પર કાબુ મેળવી લે છે. તે વ્યક્તિને મહાન કહેવાય છે. લોકોએ હંમેશા માટે ગુસ્સા પર નિયંત્રણ કરવાની હેબીટ પડવી જોઈએ. વ્યક્તિને ક્રોધ થવાથી તેના જીવનમાં ખરાબ પગલા ભરી બેસે છે. તેથી લોકોએ સમજી, વિચારીને અને શાંતિથી કોઈ પણ નિર્યણ લેવા જોઈએ. જે વ્યક્તિ માટે ફાયદાકારક સાબિત થાય છે.

Tags: AngerAnger under controlcontrol Anger
ShareTweetPin
Nilesh Sarvaiya

Nilesh Sarvaiya

નમસ્કાર મિત્રો, ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ કંઈક-કંઈક નવું બનતું હોય છે. જેમ કે ઘટનાઓ, બનાવો,કિસ્સાઓ અને નવીન સંશોધનો જે દેશ-દુનિયાની હોય છે . આ બધા ન્યુઝ અલગ અલગ ભાષાઓમાં હોય છે, જે અમારી ટીમમાં નિષ્ણાંત સભ્યો દ્વારા આ ઇન્ફોર્મેશનનું વિશ્લેષણ કરીને સરળ,સચોટ,વિશ્વાશપાત્ર અને વિશ્વસનિય રીતે તમારી સમક્ષ, આપડી માતૃભાષામાં સૌથી પહેલા આ સોશિયલ મીડિયાના માધ્યમથી રજુ કરવાનો હેતુ છે.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
cid and cbi

જાણો સી.આઈ.ડી (CID) અને સી.બી.આઈ (CBI) બંને માં શું ફરક હોય છે ?

executions

જાણો ફાંસીની સજા સૂર્યોદય પહેલા શા માટે આપવામાં આવે છે ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

હેડકી આવતી રોકવા માટે જાણો ક્યાં આયુર્વેદિક ઉપચાર કરવા જોઈએ.

હેડકી આવતી રોકવા માટે જાણો ક્યાં આયુર્વેદિક ઉપચાર કરવા જોઈએ.

December 16, 2020
નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

January 1, 2023
શિયાળામાં દરેક લોકોએ અવશ્ય ખાવું જોઈએ આ, આખું વર્ષ પ્રોટીનની ઉણપ નહિ રહે

શિયાળામાં દરેક લોકોએ અવશ્ય ખાવું જોઈએ આ, આખું વર્ષ પ્રોટીનની ઉણપ નહિ રહે

October 19, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In