Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

જાણો સી.આઈ.ડી (CID) અને સી.બી.આઈ (CBI) બંને માં શું ફરક હોય છે ?

Nilesh Sarvaiya by Nilesh Sarvaiya
October 9, 2020
Reading Time: 1 min read
0
cid and cbi

cid and cbi

Share on FacebookShare on Twitter

CBI અને CID સામાન્ય રીતે અલગ-અલગ તપાસ કરતી  એજન્સીઓ છે. જેની તપાસ કરવાના કાર્ય ક્ષેત્ર પણ અલગ-અલગ હોય છે. CID એ એક પ્રદેશમાં જે ઘટનાઓ બને છે તે જાંચ કરતી હોય છે અમે રાજ્ય સરકારના આદેશ પર કાર્ય કરતી હોય છે. જયારે CBI પુરા દેશમાં જે વિભિન્ન ઘટનાઓ બને છે, તેને જાંચ કરવાનું કામ કરે છે અને આદેશ દેવાનો અધિકાર ફક્ત કેન્દ્ર સરકાર, ઉચ્ચ ન્યાયાલય અને સુપ્રીમ કોર્ટની પાસે હોય છે. હવે આપણે આ બંને વિશે વિગતવાર સમજુતી મેળવીએ.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

CID ( Crime Investigation Department) શું છે ?

CBI -Crime Investigation Department
CBI -Crime Investigation Department

CID નું પુરુનામ ક્રાઈમ ઇન્વેસ્ટિંગેશન ડીપાર્ટમેન્ટ છે. જે એક પ્રદેશમાં થતા ગુનાની તપાસ વિભાગના રૂપમાં જાણવામાં આવે છે. CID એક પ્રદેશમાં પોલીસ તપાસ અને ખુફિયા વિભાગ હોય છે. આ વિભાગોને હત્યા, દગો, અપહરણ, ચોરી વગેરેનું તપાસ કરવા માટે કાર્ય સોપવામાં આવે છે. CID ની સ્થાપના પોલીસ આયોગની સીફારીસ પરથી બ્રિટીશ સરકારે 1902 કરી હતી. પોલીસ કર્મીયોને સામેલ કરવા માટે તેને વિશેષ તાલીમ આપવામાં આવે છે. આ એજન્સીને તપાસની જવાબદારી રાજ્ય સરકાર અને ક્યારેક ક્યારેક રાજ્યના ઉચ્ચ ન્યાયાલય દ્વારા પણ કાર્ય સોપવામાં આવતું હોય છે.

CBI (Central Bureau of Investigation) શું છે ?

CBI - Central Bureau of Investigation
CBI – Central Bureau of Investigation

કેન્દ્રીય જાંચ બ્યુરો એટલે CBI, ભારતમાં આ કેન્દ્ર સરકારની એજન્સી છે. જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે ગુનાઓ થાય, જેવા કે હત્યા, કોભાંડ અને ભષ્ટ્રાચારના મામલામાં અને રાષ્ટ્રીય હિતોથી સંબંધિત અપરાધોની તપાસ ભારત સરકાર તરફી કરવામાં આવે છે. CBI ની સ્થાપના ભષ્ટ્રાચારને રોકવા માટે ‘ સંથાનામ સીમિતિ’ ના આધાર પર 1963માં ગૃહ મંત્રાલયના અંતર્ગત કરવામાં આવી છે. પરંતુ ત્યાર બાદ તેને કર્મચારી મંત્રાલય હેઠળ ટ્રાન્સફર કરવામાં આવી. CBI નું વડુંમથક દિલ્હીમાં આવેલું છે.

દિલ્હી વિશેષ પોલીસ પ્રતિષ્ઠાન અધિનિયમ, 1946 માં CBIને તપાસ કરવાની શક્તિ આપવામાં હતી. ભારત સરકાર રાજ્ય સરકારની સહમતિથી રાજ્યમાં થતા મામલાની તપાસ કરવા માટે આદેશ આપે છે. જોકે, સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટ કોઈ પણ રાજ્યની સહમતિ વિના દેશના કોઈ પણ ખૂણે તપાસ કરવા માટે આદેશ આપી શકે છે.

CID અને CBI વચ્ચે આવું છે તફાવત :

Difference between CID and CBI
Difference between CID and CBI
  1. CIDનું કાર્ય ક્ષેત્ર નાનું હોય છે, જયારે CBI નું ઓપરેશન પુરા દેશમાં અને દેશની બહાર હોય છે.
  2. CID ની પાસે જે પણ મામલા આવે છે, તે રાજ્ય સરકાર અને હાઇકોર્ટ દ્વારા સોપવામાં આવે છે. જયારે CBI ને કેન્દ્ર સરકાર, હાઇકોર્ટ અને ઉચ્ચ ન્યાયાલય દ્વારા સોપવામાં આવે છે.
  3. CID રાજ્યમાં જે અપરાધો થાય છે, જેવા કે રમખાણો, હત્યા, ચોરી, અપહરણ અને હુમલાઓ જેવા મામલો સહિત રાજ્યમાં અન્ય અપરાધના મામલાની તપાસ કરવામાં આવતી હોય છે. જયારે CBI રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર જે કોભાંડો, છેતરપીંડી, હત્યા, સંસ્થાગત ગોટાળા વગેરે જેવા મામલા દેશમાં અને દેશની બહારમાં તપાસ કરે છે.
  4. જો કોઈ વ્યક્તિને CID માં સામેલ થવું હોય તો તેણે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી પોલીસની પરીક્ષા પાસ કર્યા બાદ બીજી અપરાધ વિજ્ઞાનની પરીક્ષા પાસ કરવી પડે છે. જયારે CBI માં સામેલ થવું હોય તો SSC-સ્ટાફ સિલેકશન બોર્ડ દ્વારા જે પરીક્ષા બહાર પાડવામાં આવે છે. તે પાસ કરવી પડે છે.
  5. CID ની સ્થાનપા બ્રિટીશ સરકાર દ્વારા 1902 કરવામાં આવી હતી, જયારે CBI ની સ્થાપના 1941 માં વિશેષ પોલીસ પ્રતિષ્ઠાનના રૂપમાં કરવામાં આવી હતી.

આમ, આવી રીતે CID અને CBI માં ફેરફાર જોવા મળે છે, જે આપણે ઉપર મુજબ સમજુતી મેળવી છે. ટુકમાં કહેવું હોય તો બંનેની જાંચ અમુક અંશે સરખી હોય અને મામલો પણ સમાન હોય છે. પરતું કાર્ય વિસ્તારના ક્ષેત્રમાં આ બંને એજન્સી અલગ પડે છે.

Tags: CBICentral Bureau of InvestigationCIDCID and CBI What is the differenceCrime Investigation Department
ShareTweetPin
Nilesh Sarvaiya

Nilesh Sarvaiya

નમસ્કાર મિત્રો, ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ કંઈક-કંઈક નવું બનતું હોય છે. જેમ કે ઘટનાઓ, બનાવો,કિસ્સાઓ અને નવીન સંશોધનો જે દેશ-દુનિયાની હોય છે . આ બધા ન્યુઝ અલગ અલગ ભાષાઓમાં હોય છે, જે અમારી ટીમમાં નિષ્ણાંત સભ્યો દ્વારા આ ઇન્ફોર્મેશનનું વિશ્લેષણ કરીને સરળ,સચોટ,વિશ્વાશપાત્ર અને વિશ્વસનિય રીતે તમારી સમક્ષ, આપડી માતૃભાષામાં સૌથી પહેલા આ સોશિયલ મીડિયાના માધ્યમથી રજુ કરવાનો હેતુ છે.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
executions

જાણો ફાંસીની સજા સૂર્યોદય પહેલા શા માટે આપવામાં આવે છે ?

navratri guidlines

નવરાત્રી અને બીજા તહેવાર માટે સરકારે ગાઈડલાઈન્સ જાહેર કરી, 17 તારીખથી થશે લાગુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રોજ સાંજે માત્ર 2 દાણા દૂધ સાથે ખાવાથી અનેક બીમારીઓ જીવનભર રહેશે દુર

રોજ સાંજે માત્ર 2 દાણા દૂધ સાથે ખાવાથી અનેક બીમારીઓ જીવનભર રહેશે દુર

October 19, 2022
અજીત ડોભાલે આપી દીધી ચીન અને પાકિસ્તાનને ધમકી

અજીત ડોભાલે આપી દીધી ચીન અને પાકિસ્તાનને ધમકી

October 26, 2020
ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

July 20, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In