Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

જાણો ફાંસીની સજા સૂર્યોદય પહેલા શા માટે આપવામાં આવે છે ?

Nilesh Sarvaiya by Nilesh Sarvaiya
October 9, 2020
Reading Time: 1 min read
0
executions

executions

Share on FacebookShare on Twitter

મૃત્યુની સજા માત્ર ઓછા પ્રમાણમાં જનધન્ય અપરાધ કરેલા હોય તેવા વ્યક્તિને જ ફાંસીની સજા કરવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિને આ અધિકાર આપવામાં આવે છે કે સજાને ઓછી કરી શકે છે અથવા અમુક સમય માટે રોકી રાખવામાં આવે છે. ફાંસીની સજા માટે કેટલાક નિયમો બનાવવામાં આવે છે. જેનો અભ્યાસ આપણે આ લેખમાં કરવાના છીએ.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

ફાંસીની સજા એવા વ્યક્તિને આપવામાં આવે છે કે જેણે કાનુનની નજરમાં બહુજ મોટો ગુનો કરેલો હોય. આવા કાર્યને બંધારણીય રીતે માન્યતા આપવામાં આવે છે, જે અંતગર્ત વ્યક્તિને સજા તરીકે મૃત્યુ આપવામાં આવે છે અથવા તો ગુનો એટલો ગંભીર હોવાવાથી જજ પાસે ફાંસી આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. પરંતુ કોઈ પણ જજને ફાંસીની સજા આપવી તે બહુજ મુશ્કેલ હોય છે. જયારે જજ આવી સજા ગુનો કરેલ વ્યક્તિને સંભળાવે છે ત્યારે પોતાની પેન ભાંગી નાખે છે.

why executions are given before sunrise
why executions are given before sunrise

જયારે કોઈ ગુનો કાનુનની નજરમાં ક્ષમા કરવા માટે યોગ્ય ના હોય ત્યારે જ ફાંસી આપવામાં આવે છે. આ સજાનો અમલ કરવા માટે કેટલાક વિશેષ નિયમો અને કાયદાઓ ઘડવામાં આવેલ છે. જેમાં ફાંસી ક્યારે આપવી તેનો પણ ચોક્કસ સમય નક્કી કરવામાં આવેલ છે. દોષિતોને સૂર્યોદય પહેલા ફાંસી આપવામાં આવે છે.

ફાંસી આપતા પહેલા કેટલાક નિયમોમાંથી પસાર થવું પડે છે. ગુનેગારને ફાંસી થાય તે પહેલા નવા કપડાં પહેરવામાં આવે છે. જે ધાર્મિક પુસ્તક વાંચવા માંગે છે તે આપવામાં આવે છે. તેની પસંગીનું ભોજન પણ ખવડાવવામાં આવે છે અને તેની છેલ્લી ઈચ્છા પણ પુછવામાં આવે છે.

executions are given before sunrise
executions are given before sunrise

આ કારણોથી ફાંસીની સજા સૂર્યોદય પહેલા આપવામાં આવે છે :

ફાંસીની સજા સૂર્યોદય પહેલા કરવા માટે આ ચાર કારણોને મુખ્ય ગણવામાં આવે છે જે નીચે પ્રમાણે વિગતવાર માહિતી આપવામાં આવેલ છે.

1. કાનૂની કારણ : ફાંસીની સજા ના થાય તે પહેલા વ્યક્તિને જેલમાં રાખવામાં આવે છે અને જેલ પરિસરમાં કાયદાકીય કામગીરી પૂર્ણ થયા પછી તેની માટે કેટલાક નિયમો ઘડવામાં આવે છે જે નિયમોનું પાલન તેણે જેલમાં કરવાનું હોય છે.

બ્યુરો ઓફ પોલીસ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ(BPRD) ભારતની જેલોની દેખરેખ અને વ્યવસ્થાનું આદર્શ મોડલ ‘ જેલ મેન્યુઅલ ’ ના અનુસારથી ફાંસીના પહેલા બે દિવસથી લાગુ કરવામાં આવે છે. જે અલગ- અલગ મોસમના હિસાબથી ફાંસીનો સમય નક્કી કરવામાં માટે સરકાર દ્વારા આદેશ આપવામાં આવે છે.

2. સામાજિક કારણ : સમાજની અંદર ફાંસીની ખોટી અસર ના થાય તે ધ્યાનમાં રાખીને સૂર્યોદય પહેલા આપવામાં આવે છે. બીજી તરફ, સવારે વ્યક્તિની માનસિક સ્થિતિ અનુકુળ હોય છે. મીડિયા અને સામાન્ય જનતા એટલા બધા સક્રિય હોતા નથી કે જે કોઈ કારણસર ખોટી અસર લોકો પર પડે.

Executions before sunrise
Executions before sunrise

3. પ્રશાસનિક કારણો : મૃત્યુદંડની સજાના દિવસે જેલના અધિકારીઓ માટે ખાસ મહત્વનો સમય હોય છે. જે વહેલી સવારથી શરુ થાય છે, જેના કારણે તેના દૈનિક કાર્ય પર અસર ના થાય. ફાંસી આપતા પહેલા જેલના અધિકારીઓને કેટલીય પ્રક્રિયા પૂરી કરવાની હોય છે. જેવી કે અપરાધીનો મેડીકલ ટેસ્ટ, વિવિધ રજીસ્ટરમાં પ્રવેશ અને ઘણી જગ્યાએ નોંધો જેવી પ્રક્રિયાઓ પૂરી કરવાની હોય છે. અપરાધીને ફાંસી આપ્યા બાદ તેના મૃતદેહને ડોકટર દ્વારા પુષ્ટિ કરવામાં આવે છે. ત્યાર બાદ તેના પરિવારના સભ્યોને તેનું શબ સોપવામાં આવે છે, જેમાં સમય વધારે લાગે છે.

4. નૈતિક કારણ : એવું માનવામાં આવે છે જે લોકોને ફાંસીની સજા આપવામાં આવે છે, તેણે આખો દિવસ મૃત્યુની રાહ જોવી પડતી નથી, તેના મનમાં પર કોઈ ઊંડી અસર ના પડે તે માટે સૂર્યોદય પહેલા ફાંસીની સજા આપવામાં આવે છે. અંતિમ મોતની રાહ જોવી ખુબજ કઠીન હોય છે, ગુનેગારને માનસિક કે શારીરિક સજા કરવાના બદલે તેને ફાંસીની સજા આપવામાં આવી છે.

ગુનેગારને ફાંસીની સજાની પ્રક્રિયાના થોડાક કલાકો પહેલા પકડીને લેવામાં આવે છે, જેથી નિયમિત શારીરિક કામ કરી શકાય છે. જો કોઈ પ્રાર્થના હોય તો તે કરવા દેવામાં આવે છે, ત્યાર બાદ ફાંસી આપવામાં આવે છે. પરિવાર જનોને પણ અંતિમ સંસ્કાર કરવા માટે પુરતો સમય મળે છે.

આમ, સૂર્યોદય પહેલા, આ ચાર કારણોને ધ્યાનમાં રાખીને કોર્ટના જજ દ્વારા અપરાધીને ફાંસીની સજા કરવમાં આવે છે.

Tags: before sunriseExecutionsExecutions before sunrise
ShareTweetPin
Nilesh Sarvaiya

Nilesh Sarvaiya

નમસ્કાર મિત્રો, ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ કંઈક-કંઈક નવું બનતું હોય છે. જેમ કે ઘટનાઓ, બનાવો,કિસ્સાઓ અને નવીન સંશોધનો જે દેશ-દુનિયાની હોય છે . આ બધા ન્યુઝ અલગ અલગ ભાષાઓમાં હોય છે, જે અમારી ટીમમાં નિષ્ણાંત સભ્યો દ્વારા આ ઇન્ફોર્મેશનનું વિશ્લેષણ કરીને સરળ,સચોટ,વિશ્વાશપાત્ર અને વિશ્વસનિય રીતે તમારી સમક્ષ, આપડી માતૃભાષામાં સૌથી પહેલા આ સોશિયલ મીડિયાના માધ્યમથી રજુ કરવાનો હેતુ છે.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
navratri guidlines

નવરાત્રી અને બીજા તહેવાર માટે સરકારે ગાઈડલાઈન્સ જાહેર કરી, 17 તારીખથી થશે લાગુ

disappoint

જીવનમાં બીજા વ્યક્તિઓ ઉપર આધાર રાખતા હોય તો ચેતી જજો, હમેશા નિરાશા જ મળશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

અંતિમ સંસ્કાર પછી પાછું વળીને કેમ ન જોવું જોઈએ, જાણો શું છે તેની પાછળનું કારણ

અંતિમ સંસ્કાર પછી પાછું વળીને કેમ ન જોવું જોઈએ, જાણો શું છે તેની પાછળનું કારણ

January 18, 2022
Nivar Hurricanes

નિવાર વાવાઝોડાથી આંધ્રપ્રદેશના આ ગામમાં વરસ્યો સોનાનો વરસાદ, સોનું મેળવવા લોકોની લાગી લાઈનો

November 28, 2020
માથા થી લઈને પગ સુધી 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર

માથા થી લઈને પગ સુધી 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર

April 13, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In