Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

થાળીમાં વધેલું ભોજન છોડતા પહેલા રતન તાતાના આ સંદેશ વિશે જરૂર જાણો

Nilesh Sarvaiya by Nilesh Sarvaiya
October 9, 2020
Reading Time: 1 min read
0
Ratan Tata's message

Ratan Tata's message

Share on FacebookShare on Twitter

વિશ્વના જાણીતા ઉદ્યોગપતિ અને આપણા દેશના રતન તાતાએ એક ટ્વીટર દ્વારા અત્યંત પ્રેરણાદાયક ઘટના શેર કરી છે. જેના વિશે આપણે બધાયે જાણવું ખુબજ જરૂરી છે. જે નીચે પ્રમાણે રજુ કરવામાં આવેલ છે. જેમાંથી તમે જીવન ઉપયોગી માહિતી ચોક્કસ જાણવા મળશે.

RELATED POSTS

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ

Ratan Tata's message before leaving a meal on the plate
Ratan Tata’s message before leaving a meal on the plate

જર્મનીએ એક વિકસીત દેશમાં ગણના કરવામાં આવે છે અને તે અત્યંત ઓદ્યોગિક દેશ છે. આ દેશના લોકો એવું વિચારે છે કે અહીના લોકોએ મોટું જીવન જીવી લીધું છે. એક વખત રતન તાતા જર્મનીના પ્રવાસે જાય જાય છે ત્યારે તેઓ હેમ્બર્ગ જઈને એક રેસ્ટોરન્ટમાં ભોજન કરવા માટે જાય છે. આ રેસ્ટોરન્ટમાં ટેબલો સાવ ખાલી હતા. જ્યાં ફક્ત એક જ ટેબલ પર દંપતી ભોજન કરી રહ્યા હતા. ટેબલ પર બે ભોજનની ડીસ અને બે બિયરની બોટલો હતી. રતન તાતા વિચારમાં પડી ગયા કે આટલું સરળ ભોજન રોમેન્ટિક હોઈ શકે છે ? શું આ છોકરી આ કંજૂસ યુવાનને છોડી દેશે ?

leaving a meal on the plate
leaving a meal on the plate

બીજા ટેબલ પર કેટલીક વૃદ્ધ સ્ત્રીઓ હતી. જેને જયારે ડીશ પીરસવામાં આવતી હતી ત્યારે વેઈટર બધા લોકોની થાળીમાં ખાવાનું પીરસતો હતો અને સ્ત્રીઓ એ ખોરાક તરત જ ખાઈ જાતી હતી. જયારે રતન તાતાની સાથે જે લોકો આવ્યા હતા તેને પણ બહુજ ભૂખ લાગી હતી. તાતાની ટીમના લોકોએ જલ્દી ઓર્ડર કર્યા હતા. જયારે જમવાનું આવ્યું અને ભોજન કર્યા બાદ તાતાના ટેબલ પર 1/3 ભાગનું ભોજન વધી રહ્યું હતું.

જયારે આ લોકો હોટલમાંથી બહાર આવ્યા ત્યારે એક વૃદ્ધ સ્ત્રી આ ટેબલ પર વધેલું ભોજન જોઈને, રતન તાતાથી નારાજ હતી. અને તાતાને તરત સમજાય ગયું કે ભોજન વધવાના કારણે આ સ્રી નારાજ હતી.રતન તાતાએ ભોજનનું બીલ આપ્યું, આપણે કેટલું ખાવાનું છોડીએ છીએ તેની સાથે કોઈ લેવા દેવા નથી. ત્યારે તાતાની સાથે આવેલ માણસ સ્ત્રીની સાથે બોલવાના કારણે આ સ્ત્રી ખુબજ ગુસ્સામાં આવી ગઈ હતી.

સ્ત્રીને સાથે આવેલ કોઈક વ્યક્તિના કોલ કરવાથી સોશિયલ સિક્યુરીટી ઓર્ગેનાઈઝેશનનો એન માણસ યુનિફોર્મમાં અહિયાં તરત આવી ગયો હતો. આ તમામ ઘટના તેણે સમજ્યા પછી તેણે તાતા પર 50 યુરોનો દંડ કર્યો. તાતાના લોકો સાવ મૌન હતા. અધિકારીએ કઠોર અવાજમાં કહ્યું કે ‘ તમે જેટલું ખાઈ શકો, તેટલો જ ઓર્ડર આપો, પૈસા તમારા છે, પરંતુ સંસાધનો સમાજના છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ સંસાધનોની તંગીનો સામનો કરી રહ્યા છે. તમારી પાસે સંસાધનને બરબાદ કરવાનું કોઈ કારણ નથી.

 Ratan Tata Message on Leaving Meal
Ratan Tata Message on Leaving Meal

આ સમૃદ્ધ દેશના લોકોની માનસિકતાથી આપણને બધાને શરમાવે છે. આપણે ખરેખર તેના વિશે વિચારવું જોઈએ. આપણે એવા દેશમાં છીએ કે જ્યાં સંસાધનોનું મહત્વ કાઈ જ નથી. લોકો સારા લાગવા મારે જરૂરિયાત કરતા વધુ ઓર્ડર કરતા હોય છે અને ભોજનનો બગાડ કરતા હોય છે. આપણે એવું શીખવું જોઈએ કે ખરાબ આદતોને બદલવા વિશે ગંભીરતાથી વિચાર કરો. સ્વીકૃતિની અપેક્ષા રાખ્યા વગર આ સંદેશો વાંચો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરો. “ MONEY IS YOURS BUT RESOURCES BELONG TO THE SOCIETY ” પૈસા તમારા છે, પરતું સંસાધનો સમાજના છે

મિત્રો, જયારે તેના નાગરિકો મહાન બને છે ત્યારે દેશ મહાન બની જાય છે, અને મહાન હોવું એ મહાન સિદ્ધિઓ હાંસલ કરવાની વાત નથી. મહાન બનવાથી દેશ મહાન થાય છે. આ કામ એકલા હાથે થાય તેમ નથી, આમાં તમારા જેવા બધા મિત્રોના સહારાથી આ દેશ મહાન બનતા કોઈ રોકી શકે નહી, જો તમે બધાય મહાન બનો તો. ખોરાકનો બગાડ બંધ કરો, પાણીનો ખોટો બગાડ ના કરવો, વીજળીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો વગેરે કુદરતી સાધન-સંપત્તિનું રક્ષણ કરવું એ આપણી સૌવની પ્રથમ ફરજ છે. તમે ગમે તેટલા પૈસા કમાય જાછો, પણ કુદરતી સંસાધનનો નાશ થવાથી આ ક્યારેય પાક પાછુ લાવી શકાતું નથી. એટલા માટે આ સમાજનું છે. તેવું સમજી, વિચારીને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ.

Tags: Ratan TataRatan Tata Message on Leaving MealRatan Tata's message
ShareTweetPin
Nilesh Sarvaiya

Nilesh Sarvaiya

નમસ્કાર મિત્રો, ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ કંઈક-કંઈક નવું બનતું હોય છે. જેમ કે ઘટનાઓ, બનાવો,કિસ્સાઓ અને નવીન સંશોધનો જે દેશ-દુનિયાની હોય છે . આ બધા ન્યુઝ અલગ અલગ ભાષાઓમાં હોય છે, જે અમારી ટીમમાં નિષ્ણાંત સભ્યો દ્વારા આ ઇન્ફોર્મેશનનું વિશ્લેષણ કરીને સરળ,સચોટ,વિશ્વાશપાત્ર અને વિશ્વસનિય રીતે તમારી સમક્ષ, આપડી માતૃભાષામાં સૌથી પહેલા આ સોશિયલ મીડિયાના માધ્યમથી રજુ કરવાનો હેતુ છે.

Related Posts

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ
Lifestyle

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

January 1, 2023
કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી
Lifestyle

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

December 21, 2022
ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ
Lifestyle

ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ

December 20, 2022
આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને
Lifestyle

આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને

December 18, 2022
પગમાં કાળો દોરો બાંધવા પાછળ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ
Lifestyle

પગમાં કાળો દોરો બાંધવા પાછળ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ

November 1, 2022
નવરાત્રીમાં વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
સમાચાર

નવરાત્રીમાં વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

September 23, 2022
Next Post
Angry

શું તમે ખુબજ ક્રોધિત છવો, તમારા ક્રોધને લાવો આવી રીતે કાબુમાં

cid and cbi

જાણો સી.આઈ.ડી (CID) અને સી.બી.આઈ (CBI) બંને માં શું ફરક હોય છે ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

લોહી જામી જવાથી સ્વાસ્થ્યને થાય છે આ ગંભીર નુકસાન, લોહીને પાતળુ કરવાનો ઘરેલું ઉપાય

લોહી જામી જવાથી સ્વાસ્થ્યને થાય છે આ ગંભીર નુકસાન, લોહીને પાતળુ કરવાનો ઘરેલું ઉપાય

March 16, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
sea plane service

‘સી પ્લેન સેવા’ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી, ‘સી પ્લેન’ ને પરત માલદીવ મોકલાશે

November 28, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In