Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

નવરાત્રી અને બીજા તહેવાર માટે સરકારે ગાઈડલાઈન્સ જાહેર કરી, 17 તારીખથી થશે લાગુ

Naresh Makwana by Naresh Makwana
October 9, 2020
Reading Time: 1 min read
0
navratri guidlines

navratri guidlines

Share on FacebookShare on Twitter

ઘણા સમયથી સમાચારો અને સોશિયલ મીડિયામાં વાતો થઇ રહી હતી કે આ વર્ષે નવરાત્રી આયોજન થશે કે નહિ? અને સરકાર દ્વારા પણ વારંવાર નવરાત્રી પર સરકાર વિચારી રહી છે તેવા નિવેદનો કરવામાં આવ્યા હતા, તેમાં ખાસ કરીને નીતિન પટેલ દ્વારા નવરત્રિ વારંવાર નિવેદનો કરવામાં આવી રહ્યા હતા.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

પરંતુ હાલમાં નવરાત્રી તહેવારને લઈને સરકાર દ્વારા ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે, તેમાં સરકાર દ્વારા નવરાત્રી ગરબા આયોજન પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નવી ગાઈડલાઈન્સ પ્રમાણે હવે શેરી ગરબાનું પણ આયોજન નહિ કરી શકાય. ગરબી મૂર્તિ સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે પરંતુ માતાજીના ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહી કરી શકાય, તેમજ પ્રસાદ વિતરણ પણ નહિ કરી શકાય. આરતી કરવા સરકાર દ્વારા એક કલાકની છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ આ આરતીમાં પણ કોઈ કલાકાર હાજર નહિ રહી શકે માત્ર રેકોર્ડીંગ કે ઓડિયો વગાડીને આરતી કરવાની છૂટ આપવામાં આવી છે.

The government has issued guidelines for Navratri and other festivals
The government has issued guidelines for Navratri and other festivals

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાનું સંકટ છે અને તેના હિસાબે સોશિયલ ડિસ્ટન્સ અને બની શકે તેવા પ્રયત્નો કરવામાં આવે છે કે જેમ બને તેમ કોરોનાનું સંક્રમણ ઓછું ફેલાય. આ માટે હાલ ગુજરાત સરકાર દ્વારા આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તેથી હવે આ વર્ષે કોઇપણ પ્રકારે ગરબાનું આયોજન નહિ કરી શકાય. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે આવનર તહેવારો નવરાત્રી, દશેરા, દિવાળી અને બેસતા વર્ષને ધ્યાનમાં રાખીને આ ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે તેથી આ માર્ગદર્શિકાનો અમલ આવનારા નવરાત્રીની શરૂઆતમાં 16 ઓક્ટોબરથીજ લાગુ પડી જશે.

The government guidelines for Navratri and other festivals
The government guidelines for Navratri and other festivals

હવેના સમયમાં અનેક તહેવારો આવી રહ્યા છે જેમાં નવરાત્રી, દશેરા, દિવાળી, બેસતું વર્ષ, શરદ પૂર્ણિમા, ભાઈબીજ, દેવ દિવાળી એવા અનેક તહેવારો આવી રહ્યા છે. તેથી સરકારે આ તમામ તહેવારો ઘરમાં રહીને જ ઉજવવાના રહેશે અને જાહેર આયોજન કરતી વખતે વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. જાહેર કાર્યક્રમ રેલી, રાવણ દહન, મેળા, રામલીલા, શોભા યાત્રા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ માર્ગદર્શીકાનો ભંગ કરવા બદલ સ્થળ સંચાલક, આયોજક પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

The government guidelines
The government guidelines

આ સિવાય નવી ગાઈડલાઈન્સ પ્રમાણે 200થી વધુ વ્યક્તિ જાહેર કાર્યક્રમમાં હાજર થઇ શકશે નહિ અને આવા કાર્યક્રમનો સમય એક કલાકનો રહેશે. તમામ એસઓપીનું પાલન કરવાનું રહેશે. કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક સમારોહ ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે. દરેક કાર્યક્રમમાં 6 ફૂટનું અંતર રાખવું પડશે તેમજ થર્મલ સ્કેનીંગ કરવું પડશે.

કાર્યક્રમ દરમિયાન ચહેરાને ઢાંકી રાખવો પડશે. અંતિમ વિધિ અને ધાર્મિક વિધિમાં 100 વધુ વ્યક્તિ હાજર રહી નહિ શકે. લગ્નમાં 100 જેટલા લોકો હાજર રહી શકશે. કોઈ આયોજનના સ્થળે કુલ જગ્યાના 50 ટકા વ્યક્તિને જ હાજર રાખી શકાશે તેમજ વધુમાં વધુ 200 વ્યક્તિનેજ મર્યાદામાં રાખીને ઉજવણી કરવામાં આવી શકશે. 10 વર્ષથી નાના અને 65 વર્ષથી મોટા વ્યક્તિ તેમજ સગર્ભા મહિલાઓ અને અન્ય રોગથી પીડાતા વ્યક્તિઓને આવા જાહેર કાર્યક્રમથી દૂર રાખવાના રહેશે.

Tags: festivalsgovernment guidelinesNavratriThe government guidelines
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
disappoint

જીવનમાં બીજા વ્યક્તિઓ ઉપર આધાર રાખતા હોય તો ચેતી જજો, હમેશા નિરાશા જ મળશે

corona name

કોરોના વાયરસનું નામ ‘કોરોના’ જ કેમ રાખવામાં આવ્યું હશે ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

kumar kanani son

લેડી કોન્સ્ટેબલ સુનીતા યાદવ સાથેના વિવાદ વખતે વાયરલ થયેલો મંત્રી કુમાર કાનાણીનો પુત્ર ફરી વિવાદમાં આવ્યો

November 6, 2020
માત્ર 1 મીનીટ મા જ ગેસ, અપચો, આફરો ગાયબ કરી નાખશે આ ઉપાય

માત્ર 1 મીનીટ મા જ ગેસ, અપચો, આફરો ગાયબ કરી નાખશે આ ઉપાય

July 6, 2022
kamla herris

અમેરિકામાં રાષ્ટ્રપતિ તરીકે જો બાઈડનની જીત ઉપરાષ્ટ્રપતિ બનશે, આ ભારતીય મહિલા કોણ છે આ મહિલા

November 8, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In