Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

જીવનમાં બીજા વ્યક્તિઓ ઉપર આધાર રાખતા હોય તો ચેતી જજો, હમેશા નિરાશા જ મળશે

Nilesh Sarvaiya by Nilesh Sarvaiya
October 10, 2020
Reading Time: 1 min read
0
disappoint

disappoint

Share on FacebookShare on Twitter

જીંદગીમાં જો કોઈ વ્યક્તિને સફળ થવું હોય તો બને ત્યાં સુધી પોતાના પર આધાર રાખવો જોઈએ. જે વ્યક્તિએ પોતાના જીવનમાં અથાક અને કઠીન મહેનત કરી હોય તેને સફળતા મળે છે.

RELATED POSTS

શિવરાત્રિમા શિવજી ના દર્શન કરતાં પહેલાં એક વાર આ વીડિયો જોઈ લો

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

એક પ્રાચીન સમયની ઘટના છે. એક સમૃદ્ધ પ્રદેશમાં ઘણા બધા લોકો વસવાટ કરતા હતા. તેમાં એક ખેડૂતના પરિવારના ઘરે છોકરાનો જન્મ થયો હતો. આ ખેડૂતના ઘરે છોકરાનો જન્મ થવાથી ખુશીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખેડૂતે તેના છોકરાનું પાલન-પોષણ ખુબજ સારી રીતે કરેલ. જેમ-જેમ સમય જાય છે તેમ આ છોકરો યુવાન થતો જાય છે.

If you depend on other people in life, you will get frustration
If you depend on other people in life, you will get frustration

ખેડૂતને એવો વિચાર હતો કે તેનો છોકરો તેની ખેતી સંભાળે અને એક સમૃદ્ધ ખેડૂત બને. પણ તેના છોકરાને કંઇક અલગ જ વિચાર હતો. તેના મનમાં એક એવો ખ્યાલ હતો કે તે રાજાની ફોજમાં એક સૈનિક બને. જયારે આ વાત તેણે તેના પિતાને બતાવી તો તેના તરફથી હા નો જવાબ મળ્યો હોવાથી ખુબજ ખુશી તેના છોકરાને થઇ હતી.

બીજા દિવસે સવારે તે તલવાર બાજી શીખવા માટે જાય છે. પરતું ઘણી કોશિષ કરવા છતાં તે તલવાર બાજી શીખવામાં અસફળતા પ્રાપ્ત થઇ હતી. જો તલવાર બાજી આવડે તો જ તે સેનામાં ભરતી થઇ શકે. પણ તેનો સ્વભાવ દ્રઢ હતો. તેણે એવું નક્કી કરી લીધું હતું કે જાવું તો ફક્ત સેનામાં જ. જયારે તેને એવું જાણવા મળ્યું કે આ રાજ્યનો જે સેનાપતિ હતો. જે તેના રીસ્તેદારનો મિત્ર હતો.

આ યુવાન છોકરાએ તેને માતા-પિતાને કહ્યું કે તમે આ રીસ્તેદાર પાસે જઈને વાત કરો કે મારે સેનામાં ભરતી થવું છે. તેના માતા-પિતા ગયા અને તેણે આ બધી વાત રીસ્તેદારને કરી હતી અને સેનાપતિએ તેને સેનામાં સામેલ કર્યો. પરતું તેનો પરવેશ સેનામાં લાગવગથી થયો હતો. પણ મહત્વની વાત તો એ છે કે તેને ના તો તલવારબાજી આવડતી હતી અને સેનાના બીજા કામો. સેનામાં તેને નીચા પદ પર પસંદગી કરવામાં આવી હતી. જેથી નીચા પદના લોકોને ક્યારેક જ યુદ્ધ માટે જવાનું હોય છે. પરતું એક વખત એવી સ્થિતિ સર્જાણી કે પાડોશી રાજ્યના લોકોએ તેના પર હમલો કર્યો. જેથી સેનામાં જેટલા સૈનિકો હતા તે બધાને યુદ્ધ કરવા માટે જવાનું હતું. આ સેનામાં ખેડૂતો છોકરો પણ સામેલ હતો.

disappoint
disappoint

જયારે ભયંકર યુદ્ધ થયું ત્યારે ખબર પડી કે સેના જે સૈનિકો હતા તેમાંથી કેટલાયને તલવાર બાજી આવડતી ના હતી. જેથી સેનાના લોકો આ સેનાપતિ પર ગુસ્સે થયા હતા. જેથી સેનાપતિને બહુત દુઃખ લાગ્યું અને તેની ભૂલો સમજાય ગઈ હતી. એટલે સેનાપતિએ આદેશ કર્યો કે જે સૈનિકોને તલવાર બાજી ના આવડે તે દ્વારપાળની ભૂમિકા અદા કરે. તેમાં આ ખેડૂત નો છોકરો પણ સામેલ હતો. તે પણ દ્વારપાળની નોકરી કરતો હતો.

એક દિવસ તેને મન થયું કે તેની મુલાકાત રાજા સાથે થાય. અને તેની પાસેથી સારા કામની માગણી કરી શકે. તે રાત-દિવસ પહેરો કરતો અને રાજાની પ્રતીક્ષા પણ કરતો હતો. ઘણો સમય ગયા પછી પણ તેની મુલાકાત રાજા સાથે થઇ ના હતી. અને રાજાને મળવાની પ્રતીક્ષામાં શરદીની મોસમ આવી ગઈ અને તે આ મોસમાં સપડાઈ ગયો હતો. તેની પાસે આની સારવાર કરાવવા માટે પૈસા પણ ના હતા અને તે નીચા પદની નોકરી કરવાથી પગાર પણ સાવ ઓછા પ્રમાણમાં મળતો હતો. તે આ પીડા સહન કરીને તેનું કામ કરતો હતો.

frustration
frustration

એમાં એક વખત રાજા રાતના સમયે મહેલમાં પ્રવેશ કરતા હતા, ત્યારે તેની નજર ઠંડીથી પીડાતા દ્વારપાળ પડી અને રાજા તેની પાસે ગયા અને તેને કહ્યું કે આટલી બધી ઠંડી પડે છે શું તને ઠંડી નથી લગતી તે આવા બેકાર અને ગંદા કપડા પહેરલા છે. ત્યારે તેને એવું લાગવા માંડ્યું કે હવે જિંદગીના થીડા જ દિવસો તેની પાસે રહ્યા છે એટલે તેની સમગ્ર મજબુરી રાજાને જણાવી. તેની આવી મજબૂરી રાજાએ સમજીને તેને કહ્યું કે તું મારી રાહ જો. હું હમણા જ આવું છું અને તારી માટે ગરમ વસ્ત્રો મોકલવું છું  આવું કહીને રાજા ચાલ્યા જાય છે. રાજા મોટા માણસ હોવાથી આ વાત ભૂલી જાય છે અને સવારે રાજાને આ જ દ્વારપાળની મૃત્યુના સમાચાર મળે છે.

આ સૈનિક આખી રાતની ઠંડીથી ધ્રુજી-ધ્રુજીને અવસાન પામે છે. રાજાને આ વાતનું દુઃખ થયું અને તેને જોવા માટે પણ જાય છે. પણ રાજાને આ વાતથી કોઈ ફર્ક પડતો નથી. આ નાનકડી કહાનીથી એવું જાણવા મળે છે કે નાના-નાના સહારાથી લોકોને ખોખલા પણ કરી નાખે છે. અને લોકોને કોઈ પણ કામના રહેવા દેતા નથી. તેથી તમને જે યોગ્ય લાગે તે કામ કરવું અને બીજા લોકોના સહારાથી બને ત્યાં સુધી બચતા રહેવું જોઈએ. જે કામમાં તમે નિપુણ હોવ તેજ કામ કરવું જોઈએ.

આપણને આ કહાની માંથી એવી સીખ મળે છે કે જીંદગીમાં અહંકારનું કોઈ જ મહત્વ નથી હોતું, જે લોકો અહંકારી છે તેના મરવા પછી કોઈ પણ પૂછતું નથી.

Tags: dependingdisappointfrustrationHave patience
ShareTweetPin
Nilesh Sarvaiya

Nilesh Sarvaiya

નમસ્કાર મિત્રો, ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ કંઈક-કંઈક નવું બનતું હોય છે. જેમ કે ઘટનાઓ, બનાવો,કિસ્સાઓ અને નવીન સંશોધનો જે દેશ-દુનિયાની હોય છે . આ બધા ન્યુઝ અલગ અલગ ભાષાઓમાં હોય છે, જે અમારી ટીમમાં નિષ્ણાંત સભ્યો દ્વારા આ ઇન્ફોર્મેશનનું વિશ્લેષણ કરીને સરળ,સચોટ,વિશ્વાશપાત્ર અને વિશ્વસનિય રીતે તમારી સમક્ષ, આપડી માતૃભાષામાં સૌથી પહેલા આ સોશિયલ મીડિયાના માધ્યમથી રજુ કરવાનો હેતુ છે.

Related Posts

શિવરાત્રિમા શિવજી ના દર્શન કરતાં પહેલાં એક વાર આ વીડિયો જોઈ લો
ધર્મ દર્શન

શિવરાત્રિમા શિવજી ના દર્શન કરતાં પહેલાં એક વાર આ વીડિયો જોઈ લો

February 16, 2023
નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ
Lifestyle

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

January 1, 2023
કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી
Lifestyle

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

December 21, 2022
ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ
Lifestyle

ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ

December 20, 2022
આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને
Lifestyle

આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને

December 18, 2022
પગમાં કાળો દોરો બાંધવા પાછળ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ
Lifestyle

પગમાં કાળો દોરો બાંધવા પાછળ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ

November 1, 2022
Next Post
corona name

કોરોના વાયરસનું નામ ‘કોરોના’ જ કેમ રાખવામાં આવ્યું હશે ?

india kite

ભારતમાં પતંગ ઉડાડવાની શરૂઆત ક્યારે અને શા માટે થઇ હશે ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગળા અને ફેફસામાં જામી ગયેલા કફને ચપટી વગાડતા દુર કરી દેશે

ગળા અને ફેફસામાં જામી ગયેલા કફને ચપટી વગાડતા દુર કરી દેશે

February 26, 2023
શાકાહારી લોકોમાં દિવસેને દિવસે શા માટે વિટામીન-B12 ઉણપ વધતી જાય છે, જાણો

શાકાહારી લોકોમાં દિવસેને દિવસે શા માટે વિટામીન-B12 ઉણપ વધતી જાય છે, જાણો

May 25, 2022
સામાન્ય લસણ કરતા સાત ગણુ વધારે શક્તિશાળી છે કાશ્મીરી લસણ, કેન્સર જેવી ગંભીર બીમારીને આમ જ કરે છે ગાયબ

સામાન્ય લસણ કરતા સાત ગણુ વધારે શક્તિશાળી છે કાશ્મીરી લસણ, કેન્સર જેવી ગંભીર બીમારીને આમ જ કરે છે ગાયબ

September 13, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In