Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

ભારતમાં પતંગ ઉડાડવાની શરૂઆત ક્યારે અને શા માટે થઇ હશે ?

Nilesh Sarvaiya by Nilesh Sarvaiya
October 10, 2020
Reading Time: 1 min read
0
india kite

india kite

Share on FacebookShare on Twitter

મોટા ભાગે ઉત્તરાયણના તહેવાર પર પતંગો ઉડાડવામાં આવતી હોય છે પણ ક્યારેક ભારતીય સ્વતંત્રા દિવસે પણ પતંગ ઉડાડવામાં આવતી હોય છે. પતંગ ઉડાડવાના કોઈ પણ પુરાવાઓ મળતા નથી, પરતું આ કેટલાય સમયથી ચાલી આવતી પરંપરા છે. આ લેખના માધ્યમથી આપણે ભારતમાં પતંગ ઉડાડવાની શરૂઆત વિશે માહિતી મેળવવાની છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

ભારતમાં પતંગબાજીનો તહેવાર ઘણા વર્ષોથી ઉજવવામાં આવે છે જે બહુત પ્રસિદ્ધ છે. ભારતના વિભિન્ન રાજ્યોમાં પતંગને અલગ-અલગ સમયમાં લોકો ઉડાડીને તહેવાર ઉજવે છે. જેના કારણે ભારતને વિભિન્ન સંસ્કૃતિના દેશ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો પુરા ઉત્સાહથી રંગબે- રંગી પતંગ ઉડાડે છે. આ દિવસે આસમાન પણ પોતાનો રંગ બદલી નાખે છે. તથા ભારતમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પણ ઉજવવામાં આવે છે. શું તમે જાણો છો કે પતંગ પહેલી વખત આવી ક્યાંથી, કોણે તેને ઉડાવી, આ તહેવારને શા માટે ઉજવવામાં આવે છે વગેરે પ્રશ્નો થાય છે. જે આ પ્રમાણે છે.

When and why did kite flying start in India
When and why did kite flying start in India

પતંગનો ઈતિહાસ :

પતંગનો ઈતિહાસ લગભગ બે હજાર વર્ષ કરતા પણ વધુ જુનો હોય તેવું માનવા આવે છે. આના વિશે કોઈ હજી સુધીમાં લૈખિક પુરાવાઓ મળેલ નથી. એવું માનવામાં આવે છે કે સૌથી પહેલા ચીનમાં લખવામાં આવેલ જનરલ હાન હસીન, હાન રાજવંશ કારનામાં હતું. પરંતુ પતંગનો આવિષ્કાર કરવાથી અલગ-અલગ માન્યતાઓ છે. એવું માનવામાં આવે છે સૌથી પહેલો આવિષ્કાર ચીનમાં કરવામાં આવ્યો હતો અને શાનડોંગ જે પૂર્વી ચીનનો વિસ્તાર છે, તે પતંગના ઘર તરીકે ઓળખવામાં આવતો હતો. એક પૌરાણિક કથાથી જાણવા મળે છે કે એક ચીની કિસાન તેની ટોપીને હવામાં ઉડી જવાથી તેને બચાવવા માટે દોરી બાંધી રાખતો હતો. આવી ધારણાની પહેલાથી પતંગની શરૂઆત થઇ હશે. એક બીજી પણ માન્યતા અનુસાર 5મી શતાબ્દીમાં દાર્શનિક મોઝી અને લુ બાન ને પતંગનો આવિષ્કાર કર્યો હતો, ત્યારે વાંસ અથવા રેશમના કપડાનો ઉપયોગ પતંગ બનાવવા માટે કરવામાં આવતો હતો.

એવું કહેવામાં આવે છે 549 AD કાગળની પતંગને ઉડાડવવામાં આવતી હતી કારણ કે તે સમયે કાગળની બનેલી પતંગ ‘ બચાવ અભિયાન ’ ના સંદેશ મોકલવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. પ્રાચીન અને મધ્યકાલીન યુગમાં એવું વર્ણન કરવામાં આવેલ છે કે માપણી કરવા, હવાનું પરીક્ષણ અને સિગ્નલ વગેરે કાર્ય કરવા માટે તેનો ઉપયોગ સેનામાં કરવામાં આવતો હતો. ફ્લેટ યાની ચપટી અને આયાતકાર જે સૌથી પહેલી ચીની પતંગ હતી.

Kite Festival
Kite Festival

ભારતમાં આવી રીતે પતંગનો ઉદભવ થયો :

મોટા ભાગના લોકો માને છે કે ચીની યાત્રાળુઓ ફાહિયાન અને હ્યુએન ત્સાંગ પતંગને ભારતમાં લાવવામાં મહત્વનો ભાગ ભજવેલ છે. જે ટીશું પેપર અને વાંસના ઢાસેથી બનાવવી હતી, લગભગ બધી પતંગનો આકાર એક સરખો હોય છે. આપણા દેશમાં વિભિન્ન ભાગોમાં અલગ-અલગ પદ્ધતિથી ઉજવવામાં આવે છે.

ભારતમાં ક્યારે-ક્યારે પંતગ ઉડાવવામાં આવે છે :

1. વસંત પંચમીમાં પતંગ ઉડાવવામાં આવે છે : પંજાબના વિસ્તારોમાં વસંત પંચમીના દિવસે ધૂમધામથી પતંગ મહોત્સ  ઉજવવામાં આવે છે. પતંગને દોરી અને માંજાથી ઉડાડવામાં આવે છે. આ તહેવારમાં અલગ-અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ તહેવાર હરિયાળી અને રંગીન પતંગોના રંગોની સાથે બહુજ ખુશીઓ લાવે છે.

2. ઉત્તરાયણ મહોત્સ : આ તહેવારની ઉજવણી ગુજરાતમાં કરવામાં આવે છે. ભારતીય કેલેન્ડરના અનુસારથી, અર્થાત વસંત ઋતુનું આગમન થાય છે. આ કિસાનો માટે એક સંકેત છે કે સુરજ વાપસ આવે છે અને ખેતીનું મોસમનું આગમન થાય છે. ગુજરાત સિવાય દિલ્હી, બિહાર, પશ્વિમ બંગાળ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં પણ આ તહેવાર ઉજવાય છે. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં દેશ વિદેશના લોકો ભાગ લેતા હોય છે. આ તહેવાર જાન્યુઆરી માસની ફિક્સ તારીખે ઉજવવામાં આવે છે.

kite flying start in India
kite flying start in India

3. દક્ષિણ ભારતમાં પોંગલ પર્વ પર પતંગ ઉડાવવામાં આવે છે : આ તહેવારમાં લોકો વધારે પતંગ ઉડાડવાનું પસંદ કરતા હોય છે. ઘણા લોકો દરિયા કિનારે પતંગ ઉડાવવાનું પસંદ કરે છે અને આનંદ લેતા હોય છે. અલગ-અલગ ફિલ્મ સ્ટાર અને કાર્ટુનની પતંગો બનાવીને, તેને ઉડાવીને જીવનમાં આનંદ માણતા હોય છે.

4. દિલ્હીમાં સ્વતંત્ર દિવસ પર પતંગ ઉડાવવામાં આવે છે : દિલ્હીમાં 15 ઓગસ્ટના દિવસે પતંગ ઉડાવવામાં આવે છે. આ સૌથી લોકપ્રિય પરંપરા છે. આ લોકો એવું મને છે કે પતંગ ઉડાવવીએ સ્વતંત્રતાની ભાવનાનું પ્રતિક છે. 1927માં સાઈમન કમિશનરના વિરોધમાં ‘ગો બેક સાઈમન’ નો નારો આપવામાં આવ્યો હતો. તે વખતે દેશ ભક્તોએ પતંગ પર ગો બેક સાઈમન લખીને ઉડાવીને વિરોધ કર્યો હતો. ત્યાંરથી આ દિવસે પતંગ ઉડાવવામાં આવે છે.

દિલ્હીમાં જાન્યુઆરી માસમાં પણ પતંગ એટલે કે ફ્લાઈંગ ફેસ્ટીવલ ઉજવવામાં આવે છે. આ તહેવારમાં જુદા-જુદા દેશ વિદેશના લોકો ભાગ લેતા હોય છે. આ તહેવાર વિશેષ પ્રકારથી ઉજવવામાં આવે છે. આની શરૂઆત દિલ્હીના કનોટ પ્લેસની પાલિકા બજારની પાસે મનાવવામાં આવે છે. આ ફેસ્ટીવલમાં બે અલગ-અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં, ફાઈટર કાઈટ ફેસ્ટીવલ અને સોમ્બર ડિસ્પ્લે ફ્લાઈંગ. જે ચેમ્પિયન થાય છે તેને રોમાંચક પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવે છે. તથા સ્પર્ધકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.

આમ, ભારતમાં પતંગ ઉડાડવાની શરૂઆત થઇ હશે તેનું અનુમાન કરવામાં આવે છે. આ ઈતિહાસને લઈને કેટલીક અલગ-અલગ માન્યતાઓથી ઘેરાયેલ છે. પરતું ભારતમાં જુદા-જુદા તહેવારોમાં અને કેટલાક પ્રસંગો પર પતંગ ઉડાવવામાં આવે છે.

Tags: KiteKite Festivalkite flyingkite flying start in India
ShareTweetPin
Nilesh Sarvaiya

Nilesh Sarvaiya

નમસ્કાર મિત્રો, ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ કંઈક-કંઈક નવું બનતું હોય છે. જેમ કે ઘટનાઓ, બનાવો,કિસ્સાઓ અને નવીન સંશોધનો જે દેશ-દુનિયાની હોય છે . આ બધા ન્યુઝ અલગ અલગ ભાષાઓમાં હોય છે, જે અમારી ટીમમાં નિષ્ણાંત સભ્યો દ્વારા આ ઇન્ફોર્મેશનનું વિશ્લેષણ કરીને સરળ,સચોટ,વિશ્વાશપાત્ર અને વિશ્વસનિય રીતે તમારી સમક્ષ, આપડી માતૃભાષામાં સૌથી પહેલા આ સોશિયલ મીડિયાના માધ્યમથી રજુ કરવાનો હેતુ છે.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
Indian cricket team

શું તમે જાણો છો, ભારતની પહેલી ક્રિકેટની ટીમમાં ક્યાં ક્યાં ખેલાડીઓ હતા

India police uniform

ભારતીય પોલીસની વર્દીનો રંગ શા માટે ખાખી જ હોય છે ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ખાલી 2 જ દિવસમાં ફાટેલી એડી ને કરશે પહેલા જેવી મુલાયમ અને કોમળ

ખાલી 2 જ દિવસમાં ફાટેલી એડી ને કરશે પહેલા જેવી મુલાયમ અને કોમળ

October 22, 2022
કઈ ઉંમરે કેટલું બીપી હોવું જોઈએ આ દરેક વ્યક્તિએ અવશ્ય જાણવું જોઈએ

કઈ ઉંમરે કેટલું બીપી હોવું જોઈએ આ દરેક વ્યક્તિએ અવશ્ય જાણવું જોઈએ

December 19, 2022
કેન્સરથી લઈને બીજા 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ ઔષધી

કેન્સરથી લઈને બીજા 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ ઔષધી

December 29, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In