Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

કોરોના વાયરસનું નામ ‘કોરોના’ જ કેમ રાખવામાં આવ્યું હશે ?

Nilesh Sarvaiya by Nilesh Sarvaiya
October 10, 2020
Reading Time: 1 min read
0
corona name

corona name

Share on FacebookShare on Twitter

આજે દુનિયાની અંદર કોરોનાની મહામારીને લીધે લાખોની સંખ્યામાં લોકોના મૃત્યુ થઇ રહ્યા છે, અને દિવસેને- દિવસે કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. નોવેલ કોરોના વાયરસનું નામ WHO– વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ‘ COVID-19 ’ રાખવામાં આવેલ છે. આમાં, CO નો અર્થ કોરોના,  VI નો અર્થ વાયરસ, D નો અર્થ ડીજીજ અને 19 નો અર્થ વર્ષને દર્શાવે છે. કારણે કે સૌથી પહેલા કોરોનાની જાણકારી 2019 માં પ્રાપ્ત થઇ હતી. પરતું આપણા મનમાં એવો સવાલ થાય છે આ બીમારીનું નામ કોણ રાખતું હશે ? શા માટે અને કેવી રીતે રાખવામાં આવતું હશે ? આવા સવાલો દરેક લોકોના મનમાં જરૂર થઈ છે. હવે આપણે આના  વિશે માહિતી મેળવવાની છે જે નીચે પ્રમાણે આપવામાં આવેલી છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

Why is the corona virus named 'Corona'
Why is the corona virus named ‘Corona’

કોરના વાયરસની કોવીડ-19 એ અસંખ્ય વાયરસને એક સમૂહ છે. જે સ્તનધારી અને પક્ષીઓમાં ફેલાય છે. અત્યાર સુધીમાં એક કરોડની આસપાસ જેટલા લોકોનું મૃત્યુ થયું છે. અને 33 કરોડ જેટલા લોકો સંક્રમિત થયા હતા.

આખરે આ વાયરસનું નામ કોણે રાખ્યું અને શા માટે રાખ્યું :

એક વાયરસથી ફેતાલા રોગો અલગ-અલગ હોય છે. જેમ કે એચ.આઈ.વી જે વાયરસ છે પણ એઇડસ રોગનું કારણ બને છે. આવી જ રીતે ખસરા એક રોગ છે અને ફેલાવતા વાયરસનું નામ રૂબેલા છે. બીમારીઓને એક વિશે નામ એટલા માટે આપવામાં આવે છે કે તેની સંક્ર્મકતા, ગંભીરતા, અટકાવ અને ઉપચાર માટે સફળ દિશામાં પ્રયાસ કરવામાં આવે છે.

જો રોગનું નામ ના રાખવામાં આવે તો ડોકટરોને જાણવા માટે વધુ પરેશાન થવું ના પડે અને સારવાર કરવામાં તરત ખ્યાલ આવે છે. તેના કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ ICD ( International Classification of Diseases ) માં નામાંકન કરવામાં આવે છે.

Corona Name
Corona Name

વાયરસોનું નામ કોણ રાખે છે :

વાયરસનું નામ તબીબી પરીક્ષણો, રસીઓ અને દવાઓનો વિકાસ સરળ કરવા માટે તેમના આનુવંશિક માળખાના આધાર પર રાખવામાં આવે છે. વાયરોલોજીસ્ટ અને અન્ય વૈજ્ઞાનિકો આમા કામ કરતા હોય છે. આ વાયરસનું નામ ઇન્ટરનેશનલ કમિટી ઓન ટૈક્સોનોમી ઓફ વાયરસ (ICTV) દ્વારા રાખવામાં આવ્યું છે.

કોરોના વાયરસનું નામ કોરોના કેમ રાખવા આવ્યું ;

કોરો શબ્દએ લીટીન ભાષાનો છે. જેનો અર્થ ક્રાઉન અને મુકુટ થાય છે. ‘ કોરોના ’ પ્લાજ્માની એક આભા પણ કહેવામાં આવે છે, જે સૂર્ય અને અન્ય સીતારાઓની ચારેય બાજુ ફરે છે. સૂર્યનું કોરોના બહારનું અંતરિક્ષમાં લાખો મીટર સુધી ફેલાય છે અને તેનાથી સરળ રીતે સૂર્ય ગ્રહણની વખતે જોવામાં આવે છે, પરતું આને કોરોનોગ્રાફની મદદથી એકદમ ચોખ્ખું દેખાય છે.

corona virus name
corona virus name

જયારે વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસને માઈક્રોસ્કોપ દ્વારા જોવામાં આવ્યું તો વાયરસ, ક્રાઉન અને સૂર્ય જેવો દેખાતો હતો. હકીકતમાં આ વાયરસ ગોળ હોય છે અને તેની સપાટી પર સૂર્ય જેવા પ્રોટીનના સ્ટેન્ડ હોય છે. જે સૂર્યના કિરણોની જેમ દરેક દિશામાં ફેલાય છે. એટલા માટે આનું નામ કોરોના રાખવામાં આવ્યું છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ને 30 જાન્યુઆરી, 2020માં કોરોના વાયરસનું આધિકારિક નામ 11 ફેબ્રુઆરી, 2020 માં “ કોવીડ-19 ” રાખવામાં આવ્યું હતું. આશા રાખું છે કે તમને બધું બરાબર સમજાય ગયું હશે કે કોરોનાનું નામ કોરોના કેમ રાખવામાં આવ્યું હશે. જે તમે ઉપરની માહિતી વાંચીને તમે સમજી ગયા હશો.

Tags: CoronaCorona ViruscoronavirusCOVID-19crownICDICTVWorld Health Organization
ShareTweetPin
Nilesh Sarvaiya

Nilesh Sarvaiya

નમસ્કાર મિત્રો, ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ કંઈક-કંઈક નવું બનતું હોય છે. જેમ કે ઘટનાઓ, બનાવો,કિસ્સાઓ અને નવીન સંશોધનો જે દેશ-દુનિયાની હોય છે . આ બધા ન્યુઝ અલગ અલગ ભાષાઓમાં હોય છે, જે અમારી ટીમમાં નિષ્ણાંત સભ્યો દ્વારા આ ઇન્ફોર્મેશનનું વિશ્લેષણ કરીને સરળ,સચોટ,વિશ્વાશપાત્ર અને વિશ્વસનિય રીતે તમારી સમક્ષ, આપડી માતૃભાષામાં સૌથી પહેલા આ સોશિયલ મીડિયાના માધ્યમથી રજુ કરવાનો હેતુ છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
india kite

ભારતમાં પતંગ ઉડાડવાની શરૂઆત ક્યારે અને શા માટે થઇ હશે ?

Indian cricket team

શું તમે જાણો છો, ભારતની પહેલી ક્રિકેટની ટીમમાં ક્યાં ક્યાં ખેલાડીઓ હતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Pruthvi show started Love show

પૃથ્વી શોએ શરૂ કર્યો પ્રેમનો શો પીચ પર બોલ્ડ કરનારો બોલ્ડ હિરોઈનને કરી રહ્યો છે ડેટ

September 11, 2020
જો તમારું વજન ઓછું થઈ રહ્યું હોય તો ભૂલથી પણ ન ખાઓ આ 7 વસ્તુઓ, નહિતર ઝડપથી વધી શકે છે વજન

જો તમારું વજન ઓછું થઈ રહ્યું હોય તો ભૂલથી પણ ન ખાઓ આ 7 વસ્તુઓ, નહિતર ઝડપથી વધી શકે છે વજન

May 27, 2022
ઓપરેશન વગર પથરી દૂર કરવાનો એકમાત્ર ઈલાજ છે આ ઉપાય

ઓપરેશન વગર પથરી દૂર કરવાનો એકમાત્ર ઈલાજ છે આ ઉપાય

October 23, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In