Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

ભારતીય પોલીસની વર્દીનો રંગ શા માટે ખાખી જ હોય છે ?

Nilesh Sarvaiya by Nilesh Sarvaiya
October 11, 2020
Reading Time: 1 min read
0
India police uniform

India police uniform

Share on FacebookShare on Twitter

ભારતીય પોલીસ આપણી કાનુન વ્યવસ્થાનો મહત્વનો ભાગ છે. પોલીસ આપણી સૌની સુરક્ષા માટે 24 કલાક તત્પર રહે છે. મોટા ભાગે આપણે પોલીસને તેની વર્દીથી ઓળખાતા હોઈએ છીએ. શું તમે ક્યારે એવો પણ વિચાર મનમાં કર્યો છે કે પોલીસની વર્દીનો રંગ હંમેશા ખાખી શા માટે હોય છે ? કેવી રીતે પોલીસના યુનિફોર્મની શરૂઆત થઇ હશે ? તો હવે આપણે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. જે આ પ્રમાણે આપવામાં આવેલ છે.

RELATED POSTS

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ

આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

Indian police uniform khaki
Indian police uniform khaki

વિશ્વના દરેક દેશોમાં કાનુની વ્યવસ્થા કરવા માટે પોલીસના સમૂહની રચના કરવામાં આવતી હોય છે. આ પોલીસના કારણે આપણે શાંતિથી રાતે સુઈ શકીએ છીએ. કોઈ પણ તહેવાર હોય, દિવસ હોય કે રાત દરેક ક્ષણે પોલીસ આપડી સુરક્ષામાં રહે છે. પોલીસની ખાખી વર્દીએ તેની ઓળખાણ માનવામાં આવે છે. બસ ફર્ક એટલો છે કે આનો રંગ થોડો હલકો અને ક્યાંક વધારે ઘાટો હોય છે. જેના કારણે દુરથી તેની ઓળખાણ થઇ જાય છે. પરતું તમે ક્યારે આના વિશે વિચાર્યું નહી હોય. આ વર્દીને શા માટે બીજો કોઈ રંગ આપવામાં આવ્યો નહી હોય ? આવો સવાલ તમારા મનમાં ચોક્કસ થવો જોઈએ.

પોલીસની વર્દીનો રંગ શા માટે ખાખી હોય છે :

જયારે ભારતમાં બ્રિટીશનું સામ્રાજ્ય હતું. ત્યારે તેની પોલીસ સફેદ રંગની વર્દી પહેરતી હતી. પણ ત્યારે નોકરીનો સમય વધુ હોવાથી આ વર્દી બહુજ મેલી થઇ જાય છે. જેના કારણે આ પોલીસવાળા પરેશાન થઇ જતા હતા. કેટલીય વખત આ ગંદકીને છુપાવવા માટે બીજા વિભિન્ન રંગો આની પર નાખતા હતા. આનાથી પરેશાન થઇને અધિકારીઓએ ખાક રંગની ડાઈ તૈયાર કરાવી હતી. ખાખીનો રંગ હળવો અને પીળો તથા ભૂરા રંગનું મિશ્રણ છે. જેનાથી તેણે ચાના પાંદડાનું પાણી અથવા કોર્ટન ફેબ્રિક કલરને ડાઈની જેમ ઉપયોગ કરવાથી આ વર્દીનો રંગ ખાખી થઈ ગયો હતો.

Why is the color of Indian police uniform khaki
Why is the color of Indian police uniform khaki

ખાખી શબ્દનો અર્થ ‘ ગંદી માટીનો રંગ ’ પછી આ ખાક રંગની ડાઈ લગાવવાથી પોલીસની વર્દી પર ધૂળ, માટી અને ડાઘ વગેરે ઓછા જોવા મળતા હતા. ઈ.સ. 1847માં સર હૈરી લમ્સડેનમે અધિકારીના રૂપમાં ખાખી રંગની વર્દીને અપનાવી હતી અને ત્યારથી ભારતીય પોલીસમાં પણ ખાખી રંગની વર્દીનો ઉપયોગ થવા લાગ્યો હતો. સર હૈરી લમ્સડેને ખાખી વરદીને અપનાવવાનું કારણ પાછળ પણ એક રહસ્ય રહેલ છે. જે આ પ્રમાણે છે.

સર હેનરી લોરેન્સ ઉત્તર-પશ્વિમ વિસ્તારના ગર્વનરના એજન્ટ હતા અને લાહોરમાં રહેતા હતા. જેણે ક્રોપ ઓફ ગાઈડસ ફોર્સની રચના ડીસેમ્બર 1846માં કરવામાં આવી હતી. જે વખતે ભારતની રેજીમેન્ટ હતી. જે ઉત્તર-પશ્વિમ સીમા પર સેવા કરવા માટે બનાવવામાં આવી હતી. ત્યારે તે સમયમાં સર હૈરી લમ્સડેને કમાન્ડર અને વિલિયમ હડસનને સેંકડ ઓફ કમાન્ડર બનાવ્યા હતા, અને ક્રોપ ઓફ ગાઈડસ ફોર્સને વધારવાની જવાબદારી આપવામાં આવી હતી. શરૂઆતમાં આ ફોર્સના જવાનો લોકલ ડ્રેસમાં ડયુટી કરતા હતા. પરતું 1847 માં સર હૈરી લમ્સડેનની કોશિષના કારણે બધાને ખાખીની વર્દી પહેરવામાં આવી હતી. ત્યાર પછી આર્મીના રેજીમેન્ટ અને પોલીસને ખાખી વર્દીને અપનાવી હતી. જે આજે પણ ભારતમાં પહેરવામાં આવે છે.

Indian Police
Indian Police

પોલીસ વર્દીનો ઈતિહાસ :

BPRD (Bureau of Police Research and Development) મૈન્યુઅલ ના અનુસારથી પહેલી પોલીસ જે લંડન મેટ્રોપોલિટન પોલીસ હતી. જેણે 1829 માં ડાર્ક બ્લ્યુ રંગનો યુનિફોર્મ બનાવ્યો હતો, જે પેરામિલીટ્રી સ્ટાઈલમાં યુનિફોર્મ હતો. બ્લ્યુ રંગ આ કારણથી રાખવામાં આવ્યો હતો કે તે વખતે બ્રીટીશની આર્મી લાલ અને સફેદ રંગનો યુનિફોર્મ પહેરતી હતી. આનાથી અલગ દેખાવા માટે બ્લ્યુ રંગની પસંદગી કરવામાં આવી હતી. લંડન પોલીસના યુનિફોર્મને જોઈએ ને અમેરિકા અને અન્ય દેશોએ પોલીસના યુનિફોર્મ અપનાવવાનું ચાલુ કર્યું હતું.

Tags: BPRDBureau of Police Research and DevelopmentIndian PoliceIndian police uniform khakikhakiPolice
ShareTweetPin
Nilesh Sarvaiya

Nilesh Sarvaiya

નમસ્કાર મિત્રો, ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ કંઈક-કંઈક નવું બનતું હોય છે. જેમ કે ઘટનાઓ, બનાવો,કિસ્સાઓ અને નવીન સંશોધનો જે દેશ-દુનિયાની હોય છે . આ બધા ન્યુઝ અલગ અલગ ભાષાઓમાં હોય છે, જે અમારી ટીમમાં નિષ્ણાંત સભ્યો દ્વારા આ ઇન્ફોર્મેશનનું વિશ્લેષણ કરીને સરળ,સચોટ,વિશ્વાશપાત્ર અને વિશ્વસનિય રીતે તમારી સમક્ષ, આપડી માતૃભાષામાં સૌથી પહેલા આ સોશિયલ મીડિયાના માધ્યમથી રજુ કરવાનો હેતુ છે.

Related Posts

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ
ઘરેલું ઉપચાર

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ

February 14, 2023
આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે
સમાચાર

આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે

February 10, 2023
એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
Next Post
Indian court

ભારતની અદાલતમાં સાક્ષીને શા માટે કસમ આપવામાં આવે છે ?

India license

ભારતનું ડ્રાઈવિંગ લાઇસન્સ હોય તો તમે આ દેશોમાં પણ તમારું વાહન બિન્દાસથી ચલાવી શકો છો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Bone road

હાડકાની સડક, દુનિયાનો એવો હાઈવે કે જેને બનાવવામાં મારી નાખવામાં આવ્યા હતા 10 લાખ લોકો

November 26, 2020
આ એક ઉપાયથી ધાધરને એક જ વખતમાં જડમૂળથી મટાડી શકાય છે

આ એક ઉપાયથી ધાધરને એક જ વખતમાં જડમૂળથી મટાડી શકાય છે

June 16, 2022
આ દેશમાં કડક નિયમ લાગુ: જે લોકોએ કોરોનાની રસી નથી લગાવી તેઓ ઘરની બહાર નીકળશે, તો કરવામાં આવશે ધરપકડ આવશે

આ દેશમાં કડક નિયમ લાગુ: જે લોકોએ કોરોનાની રસી નથી લગાવી તેઓ ઘરની બહાર નીકળશે, તો કરવામાં આવશે ધરપકડ આવશે

January 11, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In