Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

ભારતની અદાલતમાં સાક્ષીને શા માટે કસમ આપવામાં આવે છે ?

Nilesh Sarvaiya by Nilesh Sarvaiya
October 12, 2020
Reading Time: 1 min read
0
Indian court

Indian court

Share on FacebookShare on Twitter

તમે ઘણીવાર ફિલ્મ જોવો છો, ત્યારે અદાલતનો સીન આવતો હોય છે. ત્યારે અદાલતમાં કોઈક વાર ગવાહી આપવા માટે જે વ્યક્તિને બોલાવવામાં આવે છે, તેને કટઘરમાં ઉભા રાખીને કોઈ પણ કિતાબ ઉપર હાથ રાખીને કસમ લેવાની હોય છે. તમેં  શું આના વિશે જાણો છો કે આ પ્રથા ક્યારે શરૂ થઇ અને અત્યારે કેમ ચાલુ છે ? આવો સવાલ શું તમને કોઈ દિવસ થયો છે શું ખરું ? તો હવે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

witness sworn
witness sworn

અદાલતમાં કસમ ખાવાનો ઈતિહાસ :

ભારતમાં જયારે મુગલો અને અન્ય શાસકોનું શાસન હતું ત્યારે ધાર્મિક કિતાબો પર હાથ રખાવીને શપથ લેવાની પ્રથા ત્યારે તે સમયમાં ખુબ જ પ્રમાણમાં પ્રચલિત હતી. જો કે આજ સુધી તે અદાલતની પ્રથા હતી. તે માટે કોઈ કાયદો ના હતો. પરતું બ્રિટીશ સરકારે તેને ભારતીય ઓથ અધિનિયમ, 1873માં પસાર કર્યો હતો અને તેનો અમલ તમામ અદાલતોમાં કરવામાં આવ્યો હતો.

અદાલતમાં શપથ લેવાની આ પ્રથા સ્વતંત્ર ભારતમાં 1957 સુધીમાં શાહી યુગની અદાલતો જેવી કે બોમ્બે હાઇકોર્ટમાં નોન હિંદુ અને નોન મુસ્લિમ માટે તેના પવિત્ર ધર્મના કિતાબો પર હાથ રખાવીને કસમ લેવાની પ્રથા ચાલુ હતી. અત્યારે હવે ધર્મનિરપેક્ષ બનાવી દેવામાં આવેલ છે. હિંદુ, મુસ્લિમ, સીખ, પારસી અને ઈસાઈ વગેરે માટે અલગ-અલગ કિતાબો અને શપથને બંદ કરવામાં આવેલ છે.

સર્વ માટે એક સમાન પ્રથા :

‘ હું ઈશ્વરના નામ પર શપથ લઉં છું. / ઈમાનદારીથી બોલું છું કે સત્ય, સંપૂણ સત્ય અને સત્ય સિવાય બીજી કાઈ પણ જાણતો નથી’ અહિયાં એ બતાવવું જરૂરી છે કે નવા કાયદા મુજબ, ઓથ એકટ 1969 માં જોગવાઈ છે કે જો 12 વર્ષથી નીચેની ઉમર હોય તો તેના પર શપથની વિધિ કરવમાં આવતી નથી. કારણ કે એવું માનવામાં આવે છે કે બાળક ભગવાનનું રૂપ હોય છે.

witness sworn in a court of India
witness sworn in a court of India

સાક્ષીને કસમ શા માટે લેવડાવે છે ? :

જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિને જો કસમ ના દેવાના આવે ત્યાં સુધી તે વ્યક્તિ સાચું બોલતો નથી. પરંતુ જો તેને જો કસમ આપવામાં આવે તો તે સત્ય બોલવા માટે મજબુર થાય છે. તેથી અદાલતમાં સાક્ષી જજની સામે કસમ ખાય છે – જે પણ કહીશ તે સત્ય સિવાય બીજું કાઈ પણ નહી બોલું. જે કાનુનમાં ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. અને જો ખોટું બોલતા પકડાય જાય તો તેને સજા પાક્કી થઇ શકે છે.

ઘણા મામલામાં શપથના બે પ્રકારની લેવામાં આવતી હોય છે : 1) શપથ બોલીને (On Oath).   2) શપથ લખીને (On Affidavit) જો કોઈ વ્યક્તિ શપથ ખાઈને ખોટું બોલતો હોય તો ઇન્ડિયન પૈનલ કોડના સેક્શન 193ની જોગવાઈ પ્રમાણે- આ કાનુન અપરાધ છે અને ખોટું બોલવા માટે 7 વર્ષની સજા દેવામાં આવે છે. આટલું જ નહી આ કલમમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પણ ન્યાયિક કાર્યવાહીની કોઈ પણ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતી કોઈ પણ ન્યાયિક કાર્યવાહી અથવા ખોટા પુરાવા આપનાર કોઈ પણ સાક્ષીને 7 વર્ષની જેલ અને દંડની સજા પણ થઇ શકે છે.

sworn in a court of India
sworn in a court of India

તમે નોધ્યું હશે કે જયારે પણ તમે કોર્ટમાં એફિડેવિટ કરાવો છો. (તમે સોગંદ લો છો કે હું જે લખી રહ્યો છું તે સાચું છે) વકીલ એજ નામ લખે છે જે તમે કહો છો. તે નામની ખરાઈ કરતો નથી કારણ કે તે જાણે છે કે જે એફિડેવિટ હશે તે લખશે. તેમાં જો ખોટું હશે તો તમે જવાબદાર રહેશો અને જેલમાં જશો.

ટુકમાં, એવું કહી શકાય છે કે જુના જમાનમાં લોકો ધાર્મિક અને મુલ્યવાન ગુણધર્મો ધરાવતા હતા. તેથી રાજાઓ અને અંગ્રેજો ભારતીય ધાર્મિક આસ્થાનો ઉપયોગ કરીને લોકો પાસે સત્ય બોલાવતા હતા. જેના કારણે સમાજમાં અપરાધ ઓછા થાય અને અપરાધીને કડક સજા લોકોની વચ્ચે કરવામાં આવી હતી. જે આ સજા જોઈને બીજા લોકો અપરાધ કરતા પેહેલા સો વાર વિચાર કરે.

ભારતીય કાનુનમાં ગીતા, કુરાન કે અન્ય બીજા ધાર્મિક કિતાબોનો કોઈ ઉલ્લેખ નથી. પરતું ફિલ્મોમાં પ્રાચીન સમયની પ્રથા દેખાડવામાં આવે છે. જેમાં સાક્ષીને ગીતા કે કુરાન પર હાથ રખાવીને કસમ આપવામાં આવતી હોય છે. આ વાત તમે ખુબ જ આસાનીથી સમજી શકો છે, જો લોકો ગીતા કે કુરાન પર હાથ રાખીને સાચું બોલતા હોય તો આજે ભારતની અદાલતોમાં 3.3 કરોડથી પણ વધારે કેસો પેન્ડીંગમાં ના હોત.

વર્તમાન સમયમાં ના તો ગીતા કે કુરાનના પવિત્ર કિતાબો રાખવામાં આવતી નથી અને કોઈનો હાથ કિતાબ પર રાખીને કસમ આપવામાં આવતી નથી. પરતું વર્તમાન સમયમાં અદાલતોની અંદર ભારતીય સંવિધાન નામનું એક માત્ર પવિત્ર પુસ્તક રાખવામાં આવે છે.

Tags: sworn in a court of Indiawitness swornwitness sworn in a court of India
ShareTweetPin
Nilesh Sarvaiya

Nilesh Sarvaiya

નમસ્કાર મિત્રો, ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ કંઈક-કંઈક નવું બનતું હોય છે. જેમ કે ઘટનાઓ, બનાવો,કિસ્સાઓ અને નવીન સંશોધનો જે દેશ-દુનિયાની હોય છે . આ બધા ન્યુઝ અલગ અલગ ભાષાઓમાં હોય છે, જે અમારી ટીમમાં નિષ્ણાંત સભ્યો દ્વારા આ ઇન્ફોર્મેશનનું વિશ્લેષણ કરીને સરળ,સચોટ,વિશ્વાશપાત્ર અને વિશ્વસનિય રીતે તમારી સમક્ષ, આપડી માતૃભાષામાં સૌથી પહેલા આ સોશિયલ મીડિયાના માધ્યમથી રજુ કરવાનો હેતુ છે.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
India license

ભારતનું ડ્રાઈવિંગ લાઇસન્સ હોય તો તમે આ દેશોમાં પણ તમારું વાહન બિન્દાસથી ચલાવી શકો છો

અજીત ડોભાલે આપી દીધી ચીન અને પાકિસ્તાનને ધમકી

અજીત ડોભાલે આપી દીધી ચીન અને પાકિસ્તાનને ધમકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Ganapati temples

આ છે દેશના પ્રસિદ્ધ 6 ગણપતિ મંદિરો જ્યાં તમારી મનોકામનાઓ જરૂર થશે પૂરી

September 20, 2020
શરીરમાં જો આ 8 લક્ષણો દેખાય તો ચેતી જજો, આવી શકે છે હાર્ટ એટેક

શરીરમાં જો આ 8 લક્ષણો દેખાય તો ચેતી જજો, આવી શકે છે હાર્ટ એટેક

July 21, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન

December 30, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In