Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

મહેબુબા મુફ્તીના નિવેદન પર હંગામો, ત્રિરંગો ફરકાવવા ગયેલા ભાજપ કાર્યકર્તાઓની ધરપકડ

Naresh Makwana by Naresh Makwana
October 26, 2020
Reading Time: 1 min read
0
mahebuba muffti

mahebuba muffti

Share on FacebookShare on Twitter

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીના ત્રિરંગા વાળા નિવેદનથી હંગામો મચી ગયો છે. મહેબુબાના આ નિવેદનથી ભાજપ આક્રમક મુડમાં આવી ગયું છે.  મહેબુબાના આ નિવેદનના વિરોધમાં બીજેપી સવારથી શ્રીનગરથી કુપવાડા સુધી ત્રિરંગા યાત્રા કાઢી રહી છે. જ્યાં કુપવાડામાં ભાજપના કાર્યકર્તાઓએ શ્રીનગરના પ્રખ્યાત લાલચોકમાં પહોચીને ત્રિરંગો ધ્વજ ફરકાવવાની કોશિશ કરી હતી.

RELATED POSTS

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ

આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

Mehbooba Mufti's statement
Mehbooba Mufti’s statement

પરંતુ તે સમયે ભાજપ કાર્યકર્તાઓને પોલીસે ધરપકડ કરી લીધી છે અને 4 ભાજપ કાર્યકર્તાઓને હિરાસતમાં લીધા છે. આ વિવાદનો મૂળ મામલો મહેબુબા મુફ્તીનું નિવેદન છે, જેમને થોડા દિવસો પહેલા એક નિવેદન આપ્યું હતું તેમાં તેણીએ કહ્યું હતું કે જ્યાં સુધી કાશ્મીરમાં ફરી વખત 370 નહિ આવે અને જમ્મુ કાશ્મીરનો જ ઝંડો ફરી વખત લાગુ નહિ કરવામાં આવે ત્યાં સુધી અને ભારતનો ધ્વજ નહિ ઉઠાવીશું અને નહિ ફરકાવીશું. જો ભારતનો જો જમ્મુ કશ્મીરનો ધ્વજ ફરીવખત લાગુ કરવામાં આવશે તો અમે ત્યારબાદ જ અમે બંને ઝંડા સાથે ફરકાવીશું. આ નિવેદનથી ખુબજ વિવાદ થઇ ગયો છે.

Arrest on BJP workers who reached Lalchok to wave tricolors
Arrest on BJP workers who reached Lalchok to wave tricolors

આ પહેલા ભાજપના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિધાર્થી પરિષદના કાર્યકર્તાઓએ રાષ્ટ્રધ્વજ પર વિવાદિત નિવેદનને લઈને મહેબુબા મુફ્તીના વિરુદ્ધ જમ્મુમાં આવેલા પીડીપી કાર્યાલય બહાર ખુબ પ્રદર્શન કર્યું હતું. આજે પ્રદર્શનનો બીજો દિવસ છે, જમ્મુના પીડીપી ઓફીસ આગળ થોડા યુવાનોએ ત્રિરંગો ફરકાવ્યો હતો, અને મહેબુબા વિરુદ્ધ નારેબાજી કરી હતી.

Arrest on BJP workers reached Lalchok to wave tricolors
Arrest on BJP workers reached Lalchok to wave tricolors

આ મામલાનું મૂળ જોતા કેદમાંથી મુક્ત થયા બાદ મહેબૂબાએ એલાન કર્યું હતું કે હું જમ્મુ કાશ્મીર સિવાય અન્ય કોઈ ધ્વજ નહિ ઉઠાવું. મહેબુબાએ કહ્યું હતું કે જયારે અમારો ઝંડો ફરીવખત આવશે ત્યારે જ અમે ભારતના ધ્વજને ઉઠાવીશું. પરંતુ જ્યાં સુધી અમારો ઝંડો જે ડાકુઓએ જપ્ત કરેલો રાખશે ત્યાં સુધી અમે દેશના ત્રિરંગાને હાથ નહિ લગાવીએ. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ કહ્યું હતું કે આ ઝંડો અમારી જમ્મુ કાશ્મીરની ઓળખ છે.

Mehbooba Mufti's
Mehbooba Mufti’s

હાલમાં જમ્મુ કશ્મીરમાં પીડીપી, નેશનલ કોંગ્રેસ સહીત ઘણી પાર્ટીઓને કેન્દ્ર સરકાર વિરુદ્ધ કલમ 370 ફરી વખત લાગુ કરવા માટે માંગ કરી રહ્યા છે. આ માટે અનેક પાર્ટીઓ એકજૂથ થઇ છે. ભાજપ પાર્ટીએ મહેબુબા મુફ્તીના આ નિવેદનને દેશ દ્રોહી બતાવ્યું છે. ભાજપે કહ્યું છે કે દુનિયાની કોઈ તાકાત એ ઝંડાને ફરીથી નહિ ફરકાવી શકે અને 370 ફરી વખત નહિ લાવી શકે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ રવીન્દ્ર રૈનાએ કહ્યું છે કે’ હું ઉપ રાજ્યપાલ મનોજ સિંહને વિનંતી કરું છું કે જે દેશ દ્રોહી નીવેધન કરવા બદલ મહેબુબાને સજા કરે અને તેને જેલ મોકલી આપવામાં આવે.

Tags: BJP workersLalchokMehbooba Mufti'sMehbooba Mufti's statement
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ
ઘરેલું ઉપચાર

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ

February 14, 2023
આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે
સમાચાર

આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે

February 10, 2023
એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
Next Post
Diwali firecrackers

આ વર્ષે દીવાળીમાં નહિ ફોડી શકાય ફટાકડા, NGTએ ગુજરાત સહીત 18 રાજ્યને ફટકારી નોટીસ

school open date

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય આ તારીખ પછી થઈ જશે શૈક્ષણિક કાર્ય ચાલુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કેન્સરથી લઈને 100 થી વધુ બીમારીઓના ઈલાજ માટે ઉપયોગી છે આ પાવડર, જાણો આ પાવડર બનાવવાની રીત વિષે

કેન્સરથી લઈને 100 થી વધુ બીમારીઓના ઈલાજ માટે ઉપયોગી છે આ પાવડર, જાણો આ પાવડર બનાવવાની રીત વિષે

January 25, 2023
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
ઓક્સિજન લેવલ જાળવવા તેમજ ફેફસાને બ્લોક થતા અટકાવવા આ રીતે કરો મિથિલિન બ્લુનો ઉપયોગ

ઓક્સિજન લેવલ જાળવવા તેમજ ફેફસાને બ્લોક થતા અટકાવવા આ રીતે કરો મિથિલિન બ્લુનો ઉપયોગ

April 25, 2021

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In