Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

દેશમાં કોરોનાની રસી મળશે ફ્રીમાં સરકારના મંત્રીએ કરી જાહેરાત કે સરકાર ઉઠાવશે તમામ ખર્ચો

Naresh Makwana by Naresh Makwana
October 26, 2020
Reading Time: 1 min read
0
corona vacciene

corona vacciene

Share on FacebookShare on Twitter

ભાજપ સરકાર દ્વારા બિહારની ચૂંટણીમાં એક નિવેદન પર હોબાળો થઇ ગયો છે કે જેમાં સરકાર દ્વારા ચૂંટણી ઢંઢેરામાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે ચૂંટણી જીત્યાબાદ રાજ્યના તમામ લોકોને કોરોનાની રસી ફ્રીમાં આપવામાં આવશે. આ બાબતે ચૂંટણીવાળા રાજ્યમાં ફ્રીમાં વેક્સીન આપવામાં આવશે તો બીજા રાજ્યો સાથે ભેદભાવ સરકાર કરી રહી હોવાના આક્ષેપો વિપક્ષો દ્વારા કરવામાં આવતા અંતે વેક્સીન મામલે સરકારે ચોખવટ કરી હતી. જેમાં આ મામલે કેન્દ્રિય મંત્રી પ્રતાપ સારંગીએ દાવો કર્યો કે દેશના તમામ લોકોને ફ્રીમાં વેક્સીન આપવામાં આવશે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

Corona vaccine will be available in the country for free
Corona vaccine will be available in the country for free

સારંગીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે સરકાર વેક્સીન પર 500 રૂપિયાનો ખર્ચ ઉઠાવશે. તેમને એક ચૂંટણી બાદ આ મામલે દાવો કર્યો છે, જેમાં ઓડીશાના બાલાસોરમાં ૩ નવેમ્બરે ચૂંટણી છે. ત્યાં તેઓ મીટીંગમાં ગયા હતા ત્યાં તેમને આ નિવેદન આપ્યું છે. ઓડીશાના ફૂડ સપ્લાઈ એન્ડ કન્ઝ્યુમર વેલ્ફેર મંત્રી આરપી સ્વૈનના સવાલના જવાબમાં દેશભરમાં કોરોના વેક્સીન ફ્રીમાં આપવાની વાત કહી હતી.

અત્યાર સુધીમાં તમિલનાડું, મધ્યપ્રદેશ, અસમ, પુન્ડુંચેરીની રાજ્ય સરકારોએ પોતાના નાગરિકોને મફતમાં રસીની જાહેરાત કરી છે, તો દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે પણ મફતમાં રસી આપવાની અપીલ કરી છે. હાલમાં સરકારે કોવીડ 19 અંગેની નીતિઓ અંગે કામ કરવાનું શરુ કરી દીધું છે. હાલમાં અત્યાર સુધીમાં કોવીડ 19 માટેના બજેટનો 50 હજાર કરોડ રૂપિયાના બજેટનો અંદાજ લગાવાઈ રહ્યો છે.

corona vaccine
corona vaccine

ભારત દેશમાં ત્રણ કંપનીઓ કોરોનાની રસી બનાવી રહી છે. ભારતમાં આ રસીની ત્રીજા તબક્કાની ટ્રાયલને મંજુરી મળી ગઈ છે. આ રસીની બિહારની ચુંટણી મામલે નિવેદન બાદ શિવસેનાએ પણ ભાજપ કોરોના મામલે પણ રાજનીતિનો લાભ લઈ રહી હોવાનો આરોપ મુક્યો છે, શિવસેનાએ કહ્યું કે શું બિહારમાં ફ્રીમાં રસી આપવામાં આવશે તો શું બીજા રાજ્યો બહારથી આવ્યા છે. આ માટે કેન્દ્રીય મંત્રીએ મફતમાં સમગ્ર દેશમાં રસી આપવાની જાહેરાત કરી ચુક્યા છે, જોકે સતાવાર કેન્દ્ર સરકારથી આ જાહેરાત થઇ નથી પરંતુ જો દેશના હિતમાં નિર્ણય હશે તો સમગ્ર દેશમાં ફ્રીમાં રસી સરકારે આપવી પડશે અને કોરોના મહામારી ખુબ મોટી મહામારી છે એટલા માટે સરકારે આ મામલે પગલા લેવા તેની જવાબદારી બને છે.

The government minister announced corona vaccine
The government minister announced corona vaccine

હાલમાં કોરોનાના રોજના 80 હજાર જેટલા કેસો આવી રહ્યા છે અને આવનારા સમયમાં કેસો વધવાની સંભાવના WHO કરી ચુક્યું છે અને અનેક સંસોધન રીચર્સ કરનાર સંસ્થાઓએ પણ સંવેદનશીલ કેસો વધવાની સંભાવના વ્યક્ત કરી છે એટલે આવનારા સમયમાં સરકારે વહેલી તકે રસીનું નિર્માણ હાથ ધરવું જોઈએ. પરંતુ હાલમાં સરકાર કોરોના સંકટનો પણ રાજનીતિક લાભ ઉઠાવી રહી હોવાના આરોપો વિપક્ષો લગાવી રહ્યા છે કે કારણ કે બીજા અનેક રાજ્યોમાં ચૂંટણી નથી તો શું ત્યાં રસી ફ્રીમાં કેમ નહિ આપે, પરંતુ અનેક રાજ્યો પણ ફ્રીમાં રસી આપવાની જાહેરાત કરી ચુક્યા છે.

Tags: corona vaccineFree Corona vaccineThe government ministerWHO
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
Delhi Astrology

દિલ્હીના જ્યોતિષે કરી આગાહી 2021ના ફેબ્રુઆરી માસમાં થઈ શકે છે યુદ્ધ

mahebuba muffti

મહેબુબા મુફ્તીના નિવેદન પર હંગામો, ત્રિરંગો ફરકાવવા ગયેલા ભાજપ કાર્યકર્તાઓની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ન્યાયના દેવતા શનિદેવ આખરે હનુમાનજીથી કેમ ડરે છે? શું છે કારણ જાણો

ન્યાયના દેવતા શનિદેવ આખરે હનુમાનજીથી કેમ ડરે છે? શું છે કારણ જાણો

April 6, 2022
હોલિકા દહનના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, જીવનમાં આવી શકે છે મુશ્કેલી

હોલિકા દહનના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, જીવનમાં આવી શકે છે મુશ્કેલી

March 29, 2022
Bihar Vidhansabha election

બિહાર વિધાનસભા ચૂંટણીના એક્ઝીટ પોલ જાણો કોને મળશે સત્તા

November 8, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In