Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

દિલ્હીના જ્યોતિષે કરી આગાહી 2021ના ફેબ્રુઆરી માસમાં થઈ શકે છે યુદ્ધ

Naresh Makwana by Naresh Makwana
October 26, 2020
Reading Time: 1 min read
0
Delhi Astrology

Delhi Astrology

Share on FacebookShare on Twitter

દિલ્હીના ભવિષ્ય જાણકાર ભવિષ્ય વેત્તા મનીજા આહુજાએ આગાહી કરી છે કે 2021ના ફેબ્રુઆરી- માર્ચ ની આસપાસ ભારતનું ચીન અથવા પાકિસ્તાન સાથે યુદ્ધ થઈ શકે છે.  તેમણે આગાહી કરતા કહ્યું છે કે 2021ના ફેબ્રુઆરીની 12મી થી 27મી તારીખ સુધી ખુબ સંવેદનશીલ દિવસો ગણવામાં આવી રહ્યા છે. નવેમ્બરથી ચીન સાથેના સંબંધો ખરાબ થવા લાગશે અને તેની અસર 2021ના માર્ચ સુધીમાં દેખાઈ આવશે. જેમાં ભારત ચીન અને પકિસ્તાન સાથે યુદ્ધ થવાની શક્યતા છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

Delhi astrologers predict war could break out in February 2021
Delhi astrologers predict war could break out in February 2021

આ યુદ્ધની આગાહીમાં મનીજા આહુજાએ કહ્યું છે કે તેમાં ભારતનો વિજય થશે અને ચીન અને પાકિસ્તાન બંનેની હાર થશે. જો કે ભારતને ખુબ નુકશાન થવાની શક્યતા છે સાથે આ યુધ્ધમાં ભારતને મહાસત્તા અમેરિકાનો સાથ મળી શકે છે.

આ અગાઉ પણ મનીજા આહુજાની અનેક આગાહીઓ સાચી પડી ચુકી છે, હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીના સંકટ વિશેની પણ તેની આગાહી સાચી પડી રહી છે, આ ભવિષ્યની આગાહી કરવામાં મનીજા આહુજાનું નામ મોખરે છે, આ પહેલા બેજાન દારૂવાલાનું નામ પણ ભવિષ્યની આગાહી કરવામાં જાણીતું હતું તેમને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તેવી આગાહી કરી હતી. પરંતુ આ વર્ષે જ તેમનું નિધન થયું છે ત્યાર બાદ મનીજ આહુજાનું નામ મોખરે છે. અત્યારના કોરોના વાયરસ બાબતે તેમની આગાહીમાં કહ્યું હતું કે 2020થી ખંડ પ્રલય યુગ શરૂ થશે. જેમાં આગામી 10 વર્ષ આખી દુનિયામાં નકારાત્મક પરિણામો લાવશે. ખાસ કરીને 2026 સુધી કુદરતી આપત્તિઓ, યુદ્ધો અને સરહદી વિવાદો ખુબ કેન્દ્રમાં રહેશે.

Delhi astrologers predict war in February
Delhi astrologers predict war in February

આ ભવિષ્યવાણી કરતા મનીજા આહુજાએ કહ્યું છે કે આવનારો અને હાલનો સમય ચીન માટે ખુબ ખરાબ છે. આગામી 10 વર્ષ સુધી ચીનને વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. અને અનેક મુશ્કેલીઓ આવી શકે છે. આગામી એક બીજી ભવિષ્ય વાણી પણ તેમને કરી છે કે ભારત પોતાનું કાશ્મીર પાછું મેળવશે. હાલમાં પીઓકે જે ભારતનો હિસ્સો છે જે પાકિસ્તાનના કબ્જા હેઠળ છે. જે ભારત આ ભાગ ભારત પરત મેળવી લેશે.

Astrology Maneeza Ahuja
Astrology Maneeza Ahuja

હાલમાં અમેરિકામાં ચૂંટણી આવી રહી છે જેમાં ટ્રમ્પનો વિજય થશે અને ટ્રમ્પ ભારત સાથે દોસ્તી નિભાવશે. હાલમાં કોરોના બાદ ભારત માટે ખુબ સારો સમય આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. દેશમાં ખુબ આગળ વિકાસના માર્ગે ગતિ કરી શકશે અને ભારત દુનિયામાં અનોખા રાષ્ટ્ર તરીકે ઉપસી આવશે તેવી આગાહીઓ કરવામાં આવી છે, હાલમાં અનેક આગાહીઓ મનીજા આહુજાની આગાહીની નોંધ લેવામાં આવી રહી છે કારણ કે ભારતના સંબંધો ચીન સાથે ખુબ ખરાબ થતા જાય છે.

Tags: Astrology Maneeza Ahujadelhi astrologer manija ahujaDelhi astrologersWar in 2021
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
mahebuba muffti

મહેબુબા મુફ્તીના નિવેદન પર હંગામો, ત્રિરંગો ફરકાવવા ગયેલા ભાજપ કાર્યકર્તાઓની ધરપકડ

Diwali firecrackers

આ વર્ષે દીવાળીમાં નહિ ફોડી શકાય ફટાકડા, NGTએ ગુજરાત સહીત 18 રાજ્યને ફટકારી નોટીસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

January 26, 2023
કોઈ પણ પ્રકારનો ખર્ચ કર્યા વગર વાળને કરો કુદરતી રીતે સ્ટ્રેઇટ અને મજબુત, માત્ર કરી લ્યો આ કામ

કોઈ પણ પ્રકારનો ખર્ચ કર્યા વગર વાળને કરો કુદરતી રીતે સ્ટ્રેઇટ અને મજબુત, માત્ર કરી લ્યો આ કામ

May 13, 2022
આયુર્વેદ અનુસાર બપોરે સૂવુ યોગ્ય છે કે અયોગ્ય? જાણો કયા લોકોએ બપોરે ઉંઘ ન લેવી જોઈએ

આયુર્વેદ અનુસાર બપોરે સૂવુ યોગ્ય છે કે અયોગ્ય? જાણો કયા લોકોએ બપોરે ઉંઘ ન લેવી જોઈએ

March 29, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In