Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

સાબરમતીમાં આજે ઉતારવામાં આવશે સી પ્લેન તૈયારીઓ પુરજોશમાં

Naresh Makwana by Naresh Makwana
October 26, 2020
Reading Time: 1 min read
0
Sea plane

Sea plane

Share on FacebookShare on Twitter

આજે નરેન્દ્ર મોદીના મહત્વના પ્રોજેક્ટ માટે સાબરમતી નદી પર સી પ્લેન આવી શકે છે. આ નરેન્દ્ર મોદી સાહેબનો મહત્વનો પ્રોજેક્ટ છે, જેમાં અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી સરદાર સરોવર ડેમ પાસે આવેલી સરદાર વલ્લભભાઈની પ્રીતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી પ્લેન ઉડાડવાનો કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે. તેને લઈને ટૂંક સમયમાં આ કાર્યક્રમ અંગેનો પ્રોજેક્ટનું સંપૂર્ણ કામકાજ પૂર્ણ થઇ ચુક્યું છે. હવે માત્ર તેનું ઉદ્ઘાટન બાકી છે. આ પ્રોજેક્ટમાં માલદીવથી સી પ્લેન આવી રહ્યું છે. તેનું હાલ ગોવામાં રોકાણ થઇ રહું છે. અને આજે તે અમદાવાદ આવી શકે છે.

RELATED POSTS

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ

આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

Sea plane preparations will be launched in Sabarmati today
Sea plane preparations will be launched in Sabarmati today

આ ઐતિહાસિક પ્રોજેક્ટમાં 31 ઓક્ટોબર સરકાર પટેલની જન્મ જયંતી નિમિતે આ પ્રોજેક્ટનું નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે. આજે તેનું અમદાવાદમાં આગમન થશે. આ સી પ્લેન માલદીવથી રવાના થયું હતું. ત્યાંથી કોચીના વેંન્ડુર આવી પહોંચ્યું હતું. ત્યારબાદ તે ગોવા આવી પહોંચ્યું છે અને હાલ તેના અમદાવાદમાં આગમન માટેની તૈયારીઓ થઇ રહી છે અને 31 ઓક્ટોબરે આ સી પ્લેનને ભરૂચ ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લઇ જવામાં આવશે. ત્યાં દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તેનું ઉદ્દ્ઘાટન કરવામાં આવશે.

Sea plane -Sabarmati today
Sea plane -Sabarmati today

આ પ્રોજેક્ટ ભારતનો સૌપ્રથમ પ્રોજેક્ટ છે કે જેમાં સી પ્લેન ઉડાડવામાં આવશે. હાલમાં આ પ્રોજેક્ટની બે દિવસ ટ્રાયલ કરવામાં આવશે. કેન્દ્રીય ઉડ્યન મંત્રાલયના સચિવ ઉષા પઢીએ જણાવ્યું હતું કે કોચીન અને ગોવા ખાતે ટ્રાન્ઝીસ્ટ પૂર્ણ કર્યા બાદ આ પ્લેન અમદાવાદ આવી રહ્યું છે. ભારતના સી પ્લેન ઓપરેશનમાં હવે આ પ્લેનથી નવા યુગનો પ્રારંભ થશે. હાલ માલદીવથી આવી રહેલા સી પ્લેનમાં 6 ક્રું મેમ્બર છે. સી પ્લેન કોચી પહોંચ્યું ત્યારે કોચી ડીફેન્સ દ્વારા પીઆરઓ દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી. આ પ્લેનનું નામ સ્પાઈસ જેટ ટેકનીકનું ટ્વીન ઓટ્ટર 300 છે.

Sea plane at Sabarmati
Sea plane at Sabarmati

આ સી પ્લેનમાં શરૂઆતમાં 12 મુસાફરોને બેસાડવામાં આવશે અને દિવસના ચાર ચાર વખત આ પ્લેનથી અવરજવર કરવામાં આવશે. હાલમાં આ પ્લેન અમદાવાદ આવ્યા બાદ તેને અમદાવાદ એરપોર્ટના ગુજસેઈલમાં રાખવામાં આવશે. 28 તારીખથી તેને ટ્રાયલ માટે મોકલવામાં આવશે. હાલ આ પ્લેનમાં પાયલોટ વિદેશી 2 પાયલોટ રાખવામાં આવ્યા છે અને તેઓ 6 માસ સુધી ફરજ પર રહેશે.

Sea plane Launching at Sabarmati
Sea plane Launching at Sabarmati

આ પ્રોજેક્ટ માટે વોટર એરોડ્રામ, ફ્લોટિંગ જેટી સહિતની કામગીરીની તમામ કામગીરીને સોપાઈ છે. સતત અધિકારીઓની હાજરીમાં નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઈ ઉણપ ના રહે તેનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

Tags: Sea planeSea plane Launching at Sabarmatiseaplane serviceStatue of Unity
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ
ઘરેલું ઉપચાર

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ

February 14, 2023
આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે
સમાચાર

આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે

February 10, 2023
એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
Next Post
corona vacciene

દેશમાં કોરોનાની રસી મળશે ફ્રીમાં સરકારના મંત્રીએ કરી જાહેરાત કે સરકાર ઉઠાવશે તમામ ખર્ચો

Delhi Astrology

દિલ્હીના જ્યોતિષે કરી આગાહી 2021ના ફેબ્રુઆરી માસમાં થઈ શકે છે યુદ્ધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જે લોકોને આ સમસ્યાઓ છે તેમને ભૂલથી પણ જામફળનું સેવન ન કરવું જોઈએ

જે લોકોને આ સમસ્યાઓ છે તેમને ભૂલથી પણ જામફળનું સેવન ન કરવું જોઈએ

December 9, 2022
લોહીને શુદ્ધ કરશે આ પાંચ દેસી આયુર્વેદિક પીણા, અનેક ઔષધીય ગુણોથી છે ભરપૂર

લોહીને શુદ્ધ કરશે આ પાંચ દેસી આયુર્વેદિક પીણા, અનેક ઔષધીય ગુણોથી છે ભરપૂર

April 21, 2022
આ 6 વનસ્પતિના પાનના ઉપયોગથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે, સાથે સાથે ઈન્સુલિનની માત્રમાં પણ વધારો થાય છે.

આ 6 વનસ્પતિના પાનના ઉપયોગથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે, સાથે સાથે ઈન્સુલિનની માત્રમાં પણ વધારો થાય છે.

August 27, 2021

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In