Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

આ વર્ષે દીવાળીમાં નહિ ફોડી શકાય ફટાકડા, NGTએ ગુજરાત સહીત 18 રાજ્યને ફટકારી નોટીસ

Naresh Makwana by Naresh Makwana
November 5, 2020
Reading Time: 1 min read
0
Diwali firecrackers

Diwali firecrackers

Share on FacebookShare on Twitter

દર વર્ષે લોકો કોરોડો રૂપિયાનો ખર્ચો કરીને ફટાકડા ફોડતા હોય છે અને અંતે પર્યાવરણ માટે ખતરારૂપ પ્રદુષણમાં વધારો કરતા હોય છે, ફટાકડામાં રહેલો દારુગોળો ખુબ ઝેરી હોય છે અને મનુષ્ય અને સજીવો માટે ખુબ નુકશાન કર્તા હોય છે. લોકો ફટાકડા દ્વારા હવામાનને પ્રદુષિત કરી મુકે છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

People can't firecrackers on Diwali this year
People can’t firecrackers on Diwali this year

પર્યાવરણને ધ્યાનમાં રાખીને લોકોએ પ્રદુષણ પોતાના મોજ શોખ અને આનંદ ખાતર હવાને દુષિત ણા કરે તે માટે NGT દ્વારા 18 રાજ્યોને નોટીસ આપવામાં આવી છે. પ્રદુષણ પર અંકુશ રાખવા અને હાલમાં ચાલી રહેલી મહામારીના સંક્રમણને ધ્યાને રાખીને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવાની માંગ સાથે અરજીઓના સંદર્ભમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ એ 18 રાજ્યો પાસે નોટીસ આપીને જવાબ માંગ્યો છે. NGT પ્રમુખ ન્યાયમૂર્તિ આદર્શકુમાર ગોયલે જણાવ્યું છે કે તેમણે દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશને અગાઉ નોટીશ આપી ચુક્યા છે.

હાલમાં રાજસ્થાન અને ઓડીશા સરકારે ફટાકડા ફોડવા અને તેના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જ્યારે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, ચડીગઢ, છતીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ- કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેંડ, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તરાખંડ અને પશ્વિમ બંગાળ આ તમામ રાજ્યો પાસેથી નોટીશ મોકલીને ફટાકડાના વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ બાબતે જવાબ માંગ્યો છે.

NGT issues notice to hit 18 states with Gujarat
NGT issues notice to hit 18 states with Gujarat

જેમાં નોટીશ દ્વારા જણાવ્યું છે કે ફટાકડા દ્વારા પ્રદુષણ ફેલાય છે અને લોકોના આરોગ્ય અને પર્યાવરણ માટે ખતરારૂપ છે તો પ્રતિબંધ મુકવામાં આવે. ટ્રીબ્યુનલ NGT આદેશ કરતા જણાવે છે કે જે રાજ્યોમાં પ્રદુષણ ખતરારૂપ છે તેવા રાજ્યો રાજસ્થાન અને ઓડીશાની માફક નોટિફિકેશન જાહેર કરીને પ્રતિબંધ મુકે.

દિવાળીની ઋતુમાં ખાસ કરીને મોટા ભાગના લોકોને આરોગ્યને લગતી નાની મોટી બીમારી લાગે છે. ત્યારે આં તહેવારોની ઉજવણી માટે લોકો દ્વારા મોટાપાયે ફટાકડા ફોડવામાં આવે છે અને તેમાંથી નીકળતા દારૂગોળાના ધુમાડો ઝેરી રસાયણો વાળા હોય છે અને તેથી સજીવો અને બાળકો અને વૃધ્ધોને શ્વાસ લેવામાં તકલીફો પડતી હોય છે.

NGTએ આ અગાઉ ફટાકડાના વેચાણ અને ફોડવા બાબતે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલય, પ્રદુષણ બોર્ડ વગેરે સમિતિઓ પાસેથી જબાવ માંગી ચુક્યું છે, આ સિવાય દિલ્હી પોલીસ કમિશ્નર અને સરકાર તેમજ ઉતરપ્રદેશ પાસેથી આ નોટીસ આપીને જવાબ માંગ્યો હતો. આમ આ મુદ્દાને ધ્યાનમાં રાખીને આ તમામ રાજ્યો હવે પોતાના અભિપ્રાયો આપીને પોતાની ફટાકડાના વેચાણ અને ફોડવા બાબતે નિર્ણયો જાહેર કરશે.

Tags: Diwalifirecrackers on DiwaliNational Green TribunalNGT
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
school open date

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય આ તારીખ પછી થઈ જશે શૈક્ષણિક કાર્ય ચાલુ

Xi Jinping

ચીનની વધુ એક આડોડાઈ ભારતના લોકોને ચીન જવા માટે જિનપીંગે મુક્યો પ્રતિબંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મોગલમાંના આશીર્વાદથી આટલી રાશી ધરાવતા લોકોના ઘરે વધશે સુખ

મોગલમાંના આશીર્વાદથી આટલી રાશી ધરાવતા લોકોના ઘરે વધશે સુખ, ધન અને સંપતિ

August 30, 2022
Baba Ramdev in drugs controversy

ડ્રગ્સ વિવાદમાં આવ્યા બાબા રામદેવ, કહ્યું આ લોકોને ઉલટા લટકાવીને શીર્ષાસન કરવો

September 28, 2020
મસૂર દાળ કબાબ ટિક્કી બનાવવાની રીત । How to make masoor dal kabab tikki

મસૂર દાળ કબાબ ટિક્કી બનાવવાની રીત । How to make masoor dal kabab tikki

May 7, 2021

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In