Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

ચીનની વધુ એક આડોડાઈ ભારતના લોકોને ચીન જવા માટે જિનપીંગે મુક્યો પ્રતિબંધ

Editorial Team by Editorial Team
November 6, 2020
Reading Time: 1 min read
0
Xi Jinping

Xi Jinping

Share on FacebookShare on Twitter

ચીનના દુતાવાસની વેબસાઈટ પર મળતી માહિતી મુજબ ભારતના નાગરીકોને હવે ચીન જવા માટે વિઝા મળી શકશે નહિ. ચીને ભારતના નાગરિકોને ચીન પ્રવાસ પર પ્રતિબંધ મુક્યો છે. કહેવામાં આવ્યું છે કે ચીને આ પગલું કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે લીધું છે, જેમાં ભારત ઉપરાંત બ્રિટન, બેલ્જિયમ અને ફિલીપાઈન્સના નાગરીકોને ચીનમાં પ્રવેશવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

Chinese confrontation Jinping banned Indians
Chinese confrontation Jinping banned Indians

આ પ્રતિબંધિત દેશોનું કહેવું છે કે કોરોના વાયરસ ફેલાવનાર ચીન પોતે કોરોના ન ફેલાય તે માટે આવું પગલું ભરે તે યોગ્ય રીતે માન્યામાં ન આવે તેવી વાત છે, ચીનના દૂતાવાસની એક વેબસાઈટ પર જીનપીંગ દ્વારા જાહેર કરવામાં આવેલો આ આદેશ જાહેર કર્યો છે. જેમાં ભારત સહીત બ્રિટન, બેલ્જિયમ અને ફિલીપાઈન્સનો સમાવેશ થાય છે, જો કે આ ચારેય દેશો ચીન વિરોધી દેશો હોવાનું કહેવાય છે અને તેના પરિણામે ચીને પ્રતિબંધ મુક્યો હોવાની આશંકા છે, જેમાં આવનારા સમયમાં ચીન માટે ખુબ સંવેદનશીલ કાર્યવાહીમાં સંકળાયેલું પણ હોઈ શકે અને નાગરિકો દ્વારા ગુપ્ત રીતે કોઈ માહિતી જાહેર થઇ જવાની ભીતિ પણ ચીનને હોઈ શકે.

inping banned Indians from going to China
inping banned Indians from going to China

ચીનના સરકારી અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ચીની દૂતાવાસ અને વાણીજ્ય દૂતાવાસ આ ચારેય દેશના નાગરિકોને ચીન પ્રવાસ પર મંજુરી આપશે નહિ અને કહ્યું છે કે ચીનમાં કોરોનાના કેસ વધશે તે માટે આ નિર્ણય લીધો છે. આ સિવાય ચીન દ્વારા અમેરિકા, ફ્રાંસ, જર્મની જેવા દેશોના નાગરિકોએ ચીન પ્રવાસ કરવા માટે અને ચીન જવા માટે વિશેષ પ્રમાણ પત્ર રજૂ કરવું પડેશે, અને ખાસ તબીબી ચેકઅપમાંથી પસાર થવું પડશે.

આ સાથે ખાસ જણાવાયું છે કે ચીનના અધિકારીઓને સ્વાસ્થ્ય સંબંધી કોઇપણ સંવેદનશીલ જણાશે તો તેમનો પ્રવેશ તાત્કાલિક અટકાવી દેવાશે. ચીને બ્રિટનના કાયમી રહેઠાણ ધરાવતા અને હાલ બ્રિટનમાં હોય તેવા નાગરિકોનો પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેમની પાસે વિઝા છે તેમને પણ હવે ચીન જવા પર પ્રતિબંધિત કરવામાં આવ્યા છે હવે આવા લોકોએ ચીન કઈ નવો નિર્ણય લે ત્યાં સુધી રાહ જોવી પડશે. આમ, હવે આ ચારેય દેશોના પ્રતિબંધના કારણે વેપાર પર પણ ખુબ મોટી અસર જોવા મળશે તેવું નિષ્ણાતોનું કહેવું છે.

Tags: ChinaChinese confrontationIndiansJinping banned IndiansXi Jinping
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
whatsapp fitcherss

WhatsAppએ લોન્ચ કર્યું Disappearing Message ફીચર, 7 દિવસમાં મેસેજ આપોઆપ ગાયબ થઈ જશે

આ તારીખથી  WhatsApp દ્વારા કરી શકાશે ઓનલાઈન પૈસાની લેવડદેવડ જનો કઈ રીતે

આ તારીખથી WhatsApp દ્વારા કરી શકાશે ઓનલાઈન પૈસાની લેવડદેવડ જનો કઈ રીતે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પેટના કૃમિ બાળકોને બનાવે છે શારીરિક અને માનસિક રીતે નબળા, આ ઘરગથ્થુ ઉપાયોથી મળશે રાહત

પેટના કૃમિ બાળકોને બનાવે છે શારીરિક અને માનસિક રીતે નબળા, આ ઘરગથ્થુ ઉપાયોથી મળશે રાહત

July 26, 2022
માથા થી લઈને પગ સુધી 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર

માથા થી લઈને પગ સુધી 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર

September 16, 2022
જો દવાખાનામાં જવું ન હોય તો મહિનામાં માત્ર બે થી ત્રણ વાર જરૂર કરો આ ફળનું સેવન

જો દવાખાનામાં જવું ન હોય તો મહિનામાં માત્ર બે થી ત્રણ વાર જરૂર કરો આ ફળનું સેવન

March 29, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In