Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

જાણો સરકારે જાહેર કરી શાળા કોલેજો ખોલવા માટેની આ ગાઈડલાઈન્સ

Naresh Makwana by Naresh Makwana
November 6, 2020
Reading Time: 1 min read
0
government guidelines

government guidelines

Share on FacebookShare on Twitter

હાલમાં ચાલી રહેલા કોરોના સંક્રમણને કારણે માર્ચ મહિનાથી ચાલુ પરીક્ષાએ શાળા કોલેજો બંધ કરવામાં આવી હતી અને પરીક્ષાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી, ત્યારબાદના લોકડાઉન બાદ અનલોક-4 માં કેન્દ્ર સરકારે 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવા માટે મંજુરી આપી દીધી હતી પરંતું ગુજરાત સરકારે આ માટે કોરોનાના વધતા સંક્રમણના કારણે પરવાનગી આપી નહોતી. જ્યારે હાલમાં દિવાળી વેકેશન લાગુ કરવામાં આવ્યું છે અને દિવાળી વેકેશન બાદ શાળા અને કોલેજો ખોલવામાં આવશે. જેને લઈને સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

Guidelines for opening school colleges
Guidelines for opening school colleges

જેમાં યુનીવર્સીટી ગ્રાન્ટ્સ કમિશને યુનીવર્સીટી (UGC) અને કોલેજો માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને ગૃહ વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા આ ગાઈડલાઈન્સને મંજુરી આપી દેવામાં આવી છે. ગાઈડલાઈન્સની શરતો અને સરકારી અધિકારીઓના નિર્દેશ અનુસાર સંસ્થાઓ માર્ગદર્શિકા અપનાવી શકે છે.  આ અગાઉ કોલેજના આ યુનીવર્સીટી કમીશન એપ્રિલમાં અને ત્યારબાદ જુલાઈમાં માર્ગદર્શિકા અને પરીક્ષા કેલેન્ડર જાહેર કર્યું હતું પરંતુ ત્યારબાદ લોક ડાઉન ચાલુ રહ્યું હતું જેના પગલે આ માર્ગદર્શિકામાં હાલ સુધારા સાથે જાહેર કરી છે.

Opening school colleges
Opening school colleges

આ માર્ગદર્શિકામાં કેલેન્ડર્સ, પ્રવેશ, ઓનલાઈન ટ્યુટરીંગ અને યુનીવર્સીટીઓ દ્વારા દત્તક લેવાની રાહત પૂરી પાડી છે. સ્કૂલો અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ રહેઠાણ પૂરું પાડતી હોસ્ટેલો માટે પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં યુજીસીએ નિયત સલામતીના ધોરણે સાથે છાત્રાલયો ખોલવાની મંજુરી આપી છે. પરંતુ એક રૂમમાં એક જ વિધાર્થીને રહેવાની મંજૂરી આપવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી કોરોના મામલે શંકાસ્પદ જણાશે તો તેવોને પ્રવેશ આપવામાં નહિ આવે. છાત્રાલયો અને હોસ્ટેલો પર ખાસ નજર રાખવા જણાવ્યું છે. જેમાં યુજીસીએ સલામતીના ધોરણે હોસ્ટેલો ખોલવાની મંજુરી આપી છે. આ માર્ગદર્શિકા મુજબ હોસ્ટેલના કેમ્પસમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને સભા કે સંમેલનો માટે એકઠા નહિ થઇ શકાય. પરંતુ ગૃહ વિભાગની ગાઈડલાઈન્સ રમત ગમતને મંજુરી આપવામાં આવી શકે છે.

જ્યારે કોલેજો ખોલવા માટે સલામતી અને આરોગ્ય પ્રોટોકોલ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં રાજ્યની કોલેજો અને યુનીવર્સીટીઓ વ્યવસ્થિત ખોલવામાં આવશે અને સરકાર સાથે વાતચીત અને સલામતી સાથે ખોલવામાં આવશે. કેન્દ્ર સરકારની સંસ્થાઓની અનુકુળતા અને આરોગ્ય બાબતે યોગ્ય જણાય તે રીતે ખોલવામાં આવશે, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની શૈક્ષણિક સંસ્થાઓ, યુનીવર્સીટીઓ, ખાનગી યુનીવર્સીટી અને કોલેજો સરકારના નિર્ણય મુજબ ખોલશે. યુનીવર્સીટી અને કોલેજો ખોલવા માટે પગથી ખોલી શકાય તેવી વ્યવસ્થા ગોઠવાશે. સોશિયલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક અને અન્ય સલામતીના પગલા લેવા જરૂરી કરશે. દરેક કચેરી, પ્રયોગશાળા અને લાઈબ્રેરીમાં આ તમામ શરતો ફરજીયાતપણે પાળવામાં આવશે.

Government guidelines for Opening School-College
Government guidelines for Opening School-College

લેબના દરેક કાર્યોમાં વિજ્ઞાન પ્રત્યેના કાર્યોમાં અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ સામેલ થઇ શકે છે, અંતિમ વર્ષના વિધાર્થીઓને શૈક્ષણિક અને પ્લેસમેન્ટ માટે સંસ્થાના વડાઓની મંજુરીથી દરેક કાર્યમાં હાજર રહી શકે છે. વિદ્યાર્થીઓની ભીડ ટાળવા સોશિયલ ડિસ્ટન્સ સાથે સંબંધિત વિભાગના વડાઓ સાથે મુલાકાત લઇ શકે છે. ઓનલાઈન અભ્યાસને પ્રાધાન્ય આપવામાં આવશે, અને સૈક્ષણિક સંસ્થાઓએ જરૂરી ઓનલાઈન મટીરીયલ્સ અને સુવિધા પૂરી પડવાની રહેશે. સંસ્થાઓએ આંતરરાષ્ટ્રીય વિધાર્થીઓ માટે ઓનલાઈન જરૂરી સુવિધા પૂરી પાડવી પડશે કે જેઓ પાસે હાલ વિઝા મળી શકે તેમ નથી. કોલેજો અને યુનીવર્સીટીના અભ્યાસ ક્રમમાં સામેલ થવા માટે જરૂરી તમામ પગલા અને કોવીડ-19 મામલે ગંભીર પણે સાવચેત રહેવું પડશે.

Tags: government guidelinesguidelines for opening school collegesUGCUniversity Grants Commission
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
kumar kanani son

લેડી કોન્સ્ટેબલ સુનીતા યાદવ સાથેના વિવાદ વખતે વાયરલ થયેલો મંત્રી કુમાર કાનાણીનો પુત્ર ફરી વિવાદમાં આવ્યો

Nitin patel

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના કર્મચારીઓ માટે દિવાળીની સૌથી મોટી ભેટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સંતરા કરતા પણ બહુમુલ્ય છે સંતરાની છાલ, સંતરાની છાલના ફાયદા અને ઘરેલુ ઉપચારમાં ઉપયોગ

સંતરા કરતા પણ બહુમુલ્ય છે સંતરાની છાલ, સંતરાની છાલના ફાયદા અને ઘરેલુ ઉપચારમાં ઉપયોગ

September 7, 2021
ચહેરાને ચમકતો અને સુંદર બનાવવા ઘરે જ બનાવો આ ચમત્કારિક સાબુ

ચહેરાને ચમકતો અને સુંદર બનાવવા ઘરે જ બનાવો આ ચમત્કારિક સાબુ

October 18, 2022
ચોમાસાની ઋતુમાં ક્યારેય ન કરો આ ભૂલો, નહિતર સ્વાસ્થ્ય પર પડી શકે છે ગંભીર અસર

ચોમાસાની ઋતુમાં ક્યારેય ન કરો આ ભૂલો, નહિતર સ્વાસ્થ્ય પર પડી શકે છે ગંભીર અસર

June 20, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In