Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના કર્મચારીઓ માટે દિવાળીની સૌથી મોટી ભેટ

Naresh Makwana by Naresh Makwana
November 6, 2020
Reading Time: 1 min read
0
Nitin patel

Nitin patel

Share on FacebookShare on Twitter

હાલમાં આવી રહેલા મોટા તહેવાર દિવાળી અને બેસતા વર્ષના માટે સરકારે કર્મચારીઓને ખુબ મોટી ભેટ આપી છે. હાલમાં સરકારી નોકરિયાતોને સરકારે બાકી રહેલું મોંઘવારી ભથ્થું આપવાની જાહેરાત કરી છે. ગુજરાતના નાયબ મુખ્યમત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે જેમાં તેમણે આ મોંધવારી ભથ્થું આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે આ પહેલા કોરોનાને કારણે રાજ્યની આવક અને અર્થવ્યવસ્થા પર અસર થતા નોકરીયાતોનું મોંઘવારી ભથ્થું અટકાવી દીધું હતું.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

The biggest Diwali gift for government employees
The biggest Diwali gift for government employees

હાલમાં અનલોકના અનેક તબક્કા બાદ દરેક પ્રવૃતિઓ ચાલુ કરી દેવામાં આવી છે જેના પરિણામે રાજ્ય સરકારની આવકની હાલત સુધરી છે. નીતિન પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે સરકારે 6 મહિનાનું બાકી રહેતું મોંઘવારી ભથ્થું ચૂકવવાનો નિર્ણય લીધો છે. પરંતુ હાલ માત્ર 3 મહિનાનું મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. આ સાથે જ સરકારે ક્લાસ 4 ના નોકરિયાતો માટે સાડા ત્રણ હજાર સુધીનું બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

The biggest Diwali gift for Gujarat Government Employees
The biggest Diwali gift for Gujarat Government Employees

સરકારની જાહેરાત મુજબ દિવાળી પહેલા દરેક નોકરીયાતોના ખાતામાં જમા થઇ જશે. જેમાં ક્લાસ 4ના નોકરિયાતોને બોનસ આપવામાં આવશે. સરકાર દ્વારા આ માટે કુલ 464 કરોડની રકમ ચુકવવામાં આવશે. આ સાથે 4.50 લાખ પેન્શનરોને પણ લાભ આપવામાં આવશે. 30 હજાર જેટલા ક્લાસ-4 ના નોકરીયાતોને પણ લાભ મળશે. રાજ્યના નિવૃત 4 લાખ 50 હજાર 500 અધિકારીઓને લાભ આપવામાં આવશે.

નીતિન પટેલ દ્વારા જાહેરાત કરી કહેવાયું છે કે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી સાથે ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો છે. જેમાં રાજ્યના નોકરિયાત લોકોને લાભ આપવાની વાત પત્રકાર પરિષદ સંબોધીને નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે. જેમાં સરકારી અને ગ્રાન્ટેડ નોકરિયાતો અને અધિકારીઓને આ મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. જેમાં 01/09/2019 જેમાંથી 6 મહિનાનું રહેતા મોંઘવારી ભથ્થામાંથી હાલ ૩ મહિનામાં કરવામાં આવશે.

The biggest Diwali gift
The biggest Diwali gift

હાલમાં સરકારની તમામ ક્ષેત્રની પ્રવૃતિઓ શરૂ થઈ ગઈ છે. જેથી સરકારે આ બાબતે નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા કોરોના મહામારીના પરિણામે સરકાર દ્વારા અનેક ગરીબ લોકોને પણ સહાય આપવામાં આવી હતી અને સબસીડી તેમજ મહિલાઓ અને વિધવાઓ માટે સહાય બેંક દ્વારા સીધી જ ખાતામાં જમા કરવામાં આવી હતી, જેથી સરકારી ભંડોળ પણ ઓછું થયું હતું પરંતુ હાલ દરેક સેક્ટરો તરફથી સરકારી આવક ચાલુ થઈ છે. જેથી સરકાર હવે નોકરિયાત લોકોને આ ભેટ આપી રહી છે.

Tags: Gujarat Government EmployeesHealth Minister Nitin PatelNitin PatelThe biggest Diwali gift
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
Donald Trump

અમરિકામાં બિડેનની જીત અને ટ્રમ્પની હાર થશે તો ટ્રમ્પ ખાલી નહિ કરે વ્હાઈટ હાઉસ, બોલાવવી પડશે મીલીટરી ?

onion

આ વર્ષે ડુંગળીના ભાવ રેહેશે સામાન્ય સરકારે ભાવ કાબુમાં રાખવા કરી લીધી આગોતરી તૈયારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

તમારા ઘરે આવતા દૂધમાં કેટલી ભેળસેળ છે જાણો માત્ર 1 મિનીટમાં

તમારા ઘરે આવતા દૂધમાં કેટલી ભેળસેળ છે જાણો માત્ર 1 મિનીટમાં

September 28, 2022
શરીર માં બગડેલા પીતને એક જ ઝાટકે બહાર કાઢી નાખશે કોઈપણ આડઅસર વગર

શરીર માં બગડેલા પીતને એક જ ઝાટકે બહાર કાઢી નાખશે કોઈપણ આડઅસર વગર

December 23, 2022
વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ઉપયોગી છે આ વસ્તુ

વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ઉપયોગી છે આ વસ્તુ

October 2, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In