Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

તમારૂ જનધન ખાતું આધાર સાથે લિંક નહિ હોય તો 1.30 લાખનું થશે નુકશાન

Naresh Makwana by Naresh Makwana
November 11, 2020
Reading Time: 1 min read
0
jandhan accountjandhan account

jandhan account

Share on FacebookShare on Twitter

દેશમાં નરેન્દ્ર મોદીના મિશન પ્રમાણે બેંકમાં ખાતું નહિ ધરાવતા લોકો માટે ઝીરો બેલેન્સમાં ખાતું ખોલી આપવામાં આવ્યું હતું અને જેથી દરેક લોકો બેન્કની સુવિધાનો લાભ લઈ શકે. આ સિવાય આ માટે નોટબંધીના ભાગ રૂપે બેંકમાં રૂપિયાથી વહીવટ સરળ બને તે માટે આ સુવિધા આપવામાં આવી હતી. પરંતુ હવે તમારી પાસે જનધન ખાતું છે પણ તમે બેંક સાથે આધાર કાર્ડ લિંક ના કર્યું હોય તો તમને 1.30 લાખનું નુકશાન થવાની શક્યતાઓ છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

 If your Jandhan account is not linked to Aadhaar

If your Jandhan account is not linked to Aadhaar

આ જનધન ખાતામાં સરકારશ્રી દ્વારા અનેક સુવિધાઓ આપવામાં આવે છે અને આ ખાતામાં ઓછામાં ઓછું કોઈ બેલેન્સ રાખવાની મર્યાદા નથી તેથી ગરીબ લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે રાખેલા રૂપિયા ગમે ત્યારે ઉપાડી શકે છે. જ્યારે બેંકમાં સરકાર દ્વારા આ જનધન ખાતામાંથી લોન જેમ જ લોકો ઓવરડ્રાફ્ટ સ્વરૂપે રૂપિયા લઇ શકે છે. આ ખાતામાં એટીએમ સ્વરૂપમાં કાર્ડ પણ મળે છે. આ સુવિધા માટે તમારે આધાર લિંક કરેલું હોવું જરૂરી છે.

બેંકમાં ખોલવામાં આવતા ગ્રાહકોને આધાર લિંક કરવાથી રૂપે કાર્ડ અપાય છે અને આ રૂપે કાર્ડ દ્વારા તમને એક લાખનો અકસ્માત વીમો આપવામાં આવે છે. આ સિવાય બેંક જનધન ખાતા સાથે 30000 નો અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. પરંતુ આના માટે પણ આધાર લિંક કરેલું હોવું જરૂરી છે. આમ બેન્કના જનધન ખાતા સાથે આધાર લિંક ના હોય તો તમને સીધુ જ 1 લાખ અને 30 હજારનું નુકશાન થવાની શક્યતાઓ છે.

Jandhan Account
Jandhan Account

જનધન ખાતા સાથે આધાર લિંક કરવા માટે તમારે બેંકમાં આધાર કાર્ડની નકલ અને પાસબુક લઈ જવાથી ટૂંક સમયમાં જ આધાર લિંક કરી દેવામાં આવે છે. ઘણી બેંકો મોબાઈલના મેસેજ દ્વારા પણ આધાર લિંક કરી આપવામાં આવે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકો માટે બેંક આવી જ સુવિધા આપે છે. બેંક દ્વારા પોતાનો બેંકમાં જોડેલો મોબાઈલ નંબર દ્વારા UID <સ્પેસ> આધાર નંબર <સ્પેસ> ખાતા નંબર લખીને 567676 પર મેસેજ કરવાથી તમારું આધાર કાર્ડ જનધન ખાતા સાથે જોડી આપવામાં આવે છે.

આ સિવાય બેંક લોનની જેમ જ તમારા જનધન ખાતામાં આધાર લિંક કરવાથી 5000 રૂપિયા વાપરવા આપે છે. જે તમારી સગવડતા મુજબ ગમે ત્યારે જમા કરવી શકો છો. જનધન એવા પ્રકારનું ખાતું છે જે 10 વર્ષથી ઓછી ઉમરના બાળકો માટે પણ ખોલી શકાય છે. બેંકમાં આપેલા ફોર્મમાં જરૂરી વિગતો અને તમારા જરૂરી માંગેલા પ્રમાણ પત્રોની નકલ આપીને આ ખાતું ખોલાવી શકો છો.

Tags: AadhaarJandhan AccountJandhan Bank AccountLink Aadhaar card
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
school open date final

ગુજરાતના શિક્ષણમંત્રી એ કરી કરી જાહેરાત, આ તારીખ થી શાળાઓ ખુલશે, આટલા નિયમો પાળવા પડશે

જો  અબજપતિ થવું હોય તો ધનતેરસના દિવસે આ 5 વસ્તુઓને ઘરની બહાર ફેકી દો, જાણો શું છે કારણ

જો અબજપતિ થવું હોય તો ધનતેરસના દિવસે આ 5 વસ્તુઓને ઘરની બહાર ફેકી દો, જાણો શું છે કારણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શરીરમાં જો આ 8 લક્ષણો દેખાય તો ચેતી જજો, આવી શકે છે હાર્ટ એટેક

શરીરમાં જો આ 8 લક્ષણો દેખાય તો ચેતી જજો, આવી શકે છે હાર્ટ એટેક

July 21, 2022
8 assembly seats in Gujarat

ગુજરાતમાં વિધાનસભાની તમામ 8 બેઠકોમાં ભાજપનો વિજય

November 10, 2020
sea plane service

‘સી પ્લેન સેવા’ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી, ‘સી પ્લેન’ ને પરત માલદીવ મોકલાશે

November 28, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In