Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

ગુજરાતના શિક્ષણમંત્રી એ કરી કરી જાહેરાત, આ તારીખ થી શાળાઓ ખુલશે, આટલા નિયમો પાળવા પડશે

Naresh Makwana by Naresh Makwana
November 11, 2020
Reading Time: 1 min read
0
school open date final

school open date final

Share on FacebookShare on Twitter

ગુજરાત સરકાર દિવાળી વેકેશન બાદ શાળાઓ ખોલવા જઈ રહી છે. ગુજરાત સરકારે ટોચના અધિકારીઓ અને ગૃહ મંત્રી અને શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના મંત્રીઓ સાથે બેઠક યોજીને આ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા 23 નવેમ્બરથી શાળાઓ ખોલવામાં આવશે. આ સાથે સરકારે તબક્કા વાર કોલેજ અને યુનીવર્સીટીઓ ખોલવાનો નિર્ણય કર્યો છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

 Schools will open in Gujarat from November 23

Schools will open in Gujarat from November 23

આ નિર્ણય મુજબ સૌપ્રથમ કોલેજ અને માધ્યમિક શાળાઓ ખોલવામાં આવશે જેમાં ધોરણ 9 થી 12 અને ડીગ્રી વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ તમામ શૈક્ષણિક કાર્ય માટે જતા વિદ્યાર્થીઓએ સરકારી ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે તેમજ માસ્ક ફરજીયાત કરવામાં આવશે. શાળાઓ ખોલવા અંગેની જાહેરાત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી છે અને તમામ વર્ગો SOP પ્રમાણે કરાશે.

આ અભ્યાસ સાથે ઓનલાઈન અભ્યાસની વ્યવસ્થા પણ ચાલુ રખાશે. આ તમામ શાળાઓમાં પ્રાથમિક 1 થી 8 ધોરણ માટે આગામી સમયમાં ખોલવા અંગે નિર્ણય લેવાશે. નાના બાળકોને શાળાએ મોકલવાની સંપૂર્ણ જવાબદારી માતાપિતા અને વાલીઓની રહેશે. વાલીઓ પાસે બાળકને શાળાએ મોકલવું કે ના મોકલવું તેમનું સંમતિ પત્ર મંજુરી માટે મોકલવામાં આવશે. શાળાઓમાં વિધાર્થીઓને હાજર રાખવા ફરજીયાત નથી.

School Open Final Date
School Open Final Date

વાલીઓ સરકારના આ નિર્ણય સામે એક જોતા નારાજ છે કે શાળાઓમાં બાળક માટેની સંપૂર્ણ જવાબદારી વાલીઓ માથે નાખીને જવાબદારીમાંથી સરકારે હાથ ખંખેરી લીધા છે. ગુજરાત સરકાર દિવાળી પછી શૈક્ષણિક સત્ર લાંબુ રાખવા માંગે છે. સામાન્ય રીતે પહેલુ સત્ર 105 દિવસનું હોય છે. 21 દિવસના વેકેશન સહિતના દિવસો સાથે આ સત્ર પૂરું થઇ ગયું છે. હવે આવનારું સત્ર 150થી 155 દિવસનું રાખીને સરકાર બાકી રહેલો અભ્યાસ પૂર્ણ કરવા માંગે છે. હાલમાં હવે સ્કૂલો ખુલશે જે સત્રમાં વધારા સાથે માર્ચમાં પરીક્ષાઓ હોય છે જેની જગ્યાએ હવે જુનથી જુલાઈ સુધી લંબાવવામાં આવશે.

આ તમામ બાબતોના ખ્યાલ સાથે સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સંપૂર્ણપણે કોરોના ગાઈડલાઈન્સ પ્રમાણે શાળાઓમાં વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક અને રમત ગમત વગેરે બાબતોમાં કે સભા કે સેમીનાર બાબતોમાં પ્રતીબંધન સાથે સુરક્ષા રાખવામાં આવશે.

 

Tags: SchoolSchool Open Final DateStandard Operating Proceduresstate government
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
જો  અબજપતિ થવું હોય તો ધનતેરસના દિવસે આ 5 વસ્તુઓને ઘરની બહાર ફેકી દો, જાણો શું છે કારણ

જો અબજપતિ થવું હોય તો ધનતેરસના દિવસે આ 5 વસ્તુઓને ઘરની બહાર ફેકી દો, જાણો શું છે કારણ

Ajim premjee

અજીમ પ્રેમજી બન્યા સૌથી મોટા દાનવીર ઉદ્યોગપતિ વર્ષમાં કર્યું 7904 કરોડ રૂપિયાનું દાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ રીતે તમે વાંસની ખેતીથી લાખોની કમાણી કરી શકો છો, સરકાર પણ આપે છે સબસિડી

આ રીતે તમે વાંસની ખેતીથી લાખોની કમાણી કરી શકો છો, સરકાર પણ આપે છે સબસિડી

March 29, 2022
Rajkot Hospital Fire reason

રાજકોટની હોસ્પીટલમાં આગ લાગવાનું કારણ આવ્યુ બહાર, જાણો શા માટે લાગી હતી આગ

November 27, 2020
આખી જીંદગી કેલ્શિયમની ઉણપ નહિ થાય

સવારે નરણા કોઠે આ પીવો આખી જીંદગી કેલ્શિયમની ઉણપ નહિ થાય

October 31, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In