Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

જો અબજપતિ થવું હોય તો ધનતેરસના દિવસે આ 5 વસ્તુઓને ઘરની બહાર ફેકી દો, જાણો શું છે કારણ

Naresh Makwana by Naresh Makwana
November 12, 2020
Reading Time: 1 min read
0
જો  અબજપતિ થવું હોય તો ધનતેરસના દિવસે આ 5 વસ્તુઓને ઘરની બહાર ફેકી દો, જાણો શું છે કારણ
Share on FacebookShare on Twitter

આપણા માટે દિવાળી ખુશીઓનો તહેવાર છે. રંગો સાથે માતાજીની પૂજા આરાધના સાથે નવા વર્ષના સંકલ્પ કરવાનો અને માતાજી અને ભગવાનને પ્રાર્થના કરવાનો સાથે ફટાકડા અને સ્નેહીજનોને મળીને ખુશીયો સાથે તેમના આશીર્વાદ મેળવવાનો સમય છે દિવાળીનો તહેવાર. આ તહેવાર આ વર્ષે 14 નવેમ્બર 2020 ના રોજ છે. કોરોના મહામારીના સંકટ અને સંક્રમણને કારણે આ વર્ષે તહેવાર ઉજવવામાં થોડીક મર્યાદાઓ રહે છે. પરંતુ તહેવાર તો પુરા રંગઢંગ સાથે જ ઉજવાશે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

દિવાળીના દિવસે આપણા ઘરમાં માતા લક્ષ્મીનું પૂજન થાય છે અને માં લક્ષ્મીજી આપણા ઘરમાં પ્રવેશ કરે છે. આ દિવસે ઘરને શણગારીને દીવડાઓ પ્રગટાવવામાં આવે છે અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરવામાં આવે છે જેથી માતાની કૃપા આપણા ઘરમાં યથાવત રહી શકે. પરંતુ આ દિવસે ઘર માટે અમુક વસ્તુ હોવી નુકશાન કર્તા અને અશુભ માનવામાં આવે છે. આ વસ્તુઓ ઘરમાં હોવાથી ઘરની ઉપર ખુબ માઠી અસર પડે છે તેમજ માતા લક્ષ્મીના આશીર્વાદ મળતા નથી અને તેની કૃપા થતી નથી.

આ વસ્તુઓમાં જો તમારા ઘરમાં તૂટેલો કાચ અશુભ માનવામાં આવે છે જેમકે તમારા ઘરમાં અરીસાનો કાચ, બારીનો કાચ, વાહનોના કાચ આ તમામ કાચ તમારા ઘરમાં હોય તો તેનાથી લક્ષ્મીજીની કૃપા થતી નથી. જો તમારી બારીનો કાચ તૂટી ગયો હોય તો તેની જગ્યાએ નવો કાચ લગાવી દેવો. તૂટેલો કાચ ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે.

તમારા ઘરમાં ખંડિત મૂર્તિ કે પ્રતિમા પણ અશુભ માનવામાં આવે છે.  જો ઘરમાં ખંડિત મૂર્તિ હોય તો તેને સમુદ્ર કે નદીના પધરાવી દેવી જોઈએ. આવી મૂર્તિઓ ઘરમાં દુર્ભાગ્ય વધારવાનું કાર્ય કરે છે. આ સમયે દિવાળીના દિવસે તમામ મૂર્તિઓ જોઇને ખંડિત મૂર્તિઓ ઘરમાંથી દુર કરી દેવી જોઈએ.

ઘરમાં તમારું ફર્નીચર પણ યોગ્ય હોવું જરૂરી છે. તમારું ફર્નીચર તૂટેલું હોય તો તે પણ તમારા માટે અશુભ માનવામાં આવે છે. ઘરમાં રહેવું ફર્નીચર યોગ્ય હોવું જોઈએ. અને સંપૂર્ણ હોવું પણ આવશ્યક છે. જો ઘરમાં ફર્નીચર ખરાબ હોય તો ઘર પર ખુબ નકારાત્મક અસર પડે છે.

તૂટી ગયેલી ઘડિયાળ ઘર માટે અશુભ માનવામાં આવે છે. વાસ્તુ મુજબ ઘડિયાળ પ્રગતિનું પ્રતિક ગણવામાં આવે છે. ઘરમાં સારી અને યોગ્ય ઘડિયાળ હોય તો ઘરમાં પ્રગતી થાય છે. માટે જો તમારા ઘરમાં તૂટેલી ઘડિયાળ હોય તો તેને ઘરની બહાર કાઢી નાખો.

ફાટેલા ચપ્પલ અને બુટ અથવા મોજડી ઘરમાં અશુભ મનાય છે. આવી વસ્તુ ઘરમાં નેગેટીવ ઉર્જા લાવે છે. જો ઘરમાં ફાટેલા અને તૂટેલા બુટ ચપ્પલ હોય તો ઘરમાં ખરાબ અસર થાય છે. આપણા ઘરે આવતા સગા સંબંધીઓ માટે પણ શરૂઆતમાં જ આવી વસ્તુઓ પર અસર પડે છે અને તેમના પર આ આપણા પ્રત્યે નકારાત્મક ભાવ થઈ શકે છે. દિવાળીમાં ઘરની સફાઈ કરતા સમયે જૂના અને ફાટેલા પગરખા અને ચપ્પલ દુર કરી દેવા જોઈએ. આ તૂટલાં બુટ ચપ્પલ આપણા નસીબમાં પણ ખરાબ અસર ઉપજાવે છે.

આમ જો તમે ઘરમાં આર્થિક પ્રગતી કરવા માંગતા હો અને અનેક સફળતાઓ મેળવવા માંગતા હો તો તમારે અમે બતાવેલી આ વસ્તુઓ ઘરમાંથી દુર કરી દેવા જોઈએ. જેથી નવા વર્ષમાં માતા લક્ષ્મીજીની કૃપા આવવાનું ચાલુ થઈ જાય અને તમારા ઘર પરિવારને સકારાત્મક ઉર્જા  મળતી રહે.

Tags: days of diwalidhanwantari pujadiwali weekdiwali wikiધનતેરસ ની પૂજાધનતેરસ ની પૂજા કેવીરીતે કરવીધનતેરસ ની પૂજા નોસમયધનતેરસ ની પૂજા વિધિધનતેરસ પૂજા સમયધનતેરસની પૂજા
ShareTweetPin
Naresh Makwana

Naresh Makwana

સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાચારની દરેક અપડેટ આપણા સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ અમારી ટીમ.  દુનિયાના ખૂણે બનતી ઘટનાઓનો સંચાર કરતુ માધ્યમ એટલે ઉડાન ટાઇમ. સરળ, સચોટ અને ઝડપી સમાચારોનું સરનામું.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
Ajim premjee

અજીમ પ્રેમજી બન્યા સૌથી મોટા દાનવીર ઉદ્યોગપતિ વર્ષમાં કર્યું 7904 કરોડ રૂપિયાનું દાન

Aakasi aafat

કોરોના સંકટ વચ્ચે પૃથ્વી પર આવી રહી છે વધુ એક આકાશી આફત, દુનિયા માટે ચિંતાનો વિષય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Trump vs bidden

ટ્રમ્પ ચૂંટણી હારી ગયા પણ હાર માનવા તૈયાર નથી કહ્યું બાઈડન ખોટી રીતે જીત્યા છે

November 8, 2020
માત્ર 15 દિવસ કરો આ જ્યુસનું સેવન, શરીરમાં ક્યારેય લોહીની ઉણપ નહી થાય

માત્ર 15 દિવસ કરો આ જ્યુસનું સેવન, શરીરમાં ક્યારેય લોહીની ઉણપ નહી થાય

March 16, 2022
લોહીના ગ્રુપના આધારે નક્કી કરી શકાય માણસના લક્ષણો, જાણો ક્યાં ગ્રુપવાળાનો સ્વભાવ કેવો હોય

લોહીના ગ્રુપના આધારે નક્કી કરી શકાય માણસના લક્ષણો, જાણો ક્યાં ગ્રુપવાળાનો સ્વભાવ કેવો હોય

September 21, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In