Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

અજીમ પ્રેમજી બન્યા સૌથી મોટા દાનવીર ઉદ્યોગપતિ વર્ષમાં કર્યું 7904 કરોડ રૂપિયાનું દાન

Editorial Team by Editorial Team
November 14, 2020
Reading Time: 1 min read
0
Ajim premjee

Ajim premjee

Share on FacebookShare on Twitter

ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીની ખ્યાતનામ કંપની વિપ્રોના માલિક અજીમ પ્રેમજીએ સમાજસેવા માટે સૌથી વધારે મોટું દાન કરનાર ઉદ્યોગપતિ બન્યા છે. તેમણે 2020માં રોજના 22 કરોડ રૂપિયા  લેખે વર્ષમાં 7904 રૂપિયાની મોટી રકમનું દાન કરી ચુક્યા છે. તેઓ ભારતના સૌથી મોટા દાનવીર બની ચુક્યા છે.

RELATED POSTS

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ

Azim Premji became the biggest philanthropist businessman donated Rs 7904 crore in a year
Azim Premji became the biggest philanthropist businessman donated Rs 7904 crore in a year

આમપણ દેશના ઘણા ઉદ્યોગપતિઓ દાન કરે છે. જેમાં દેશના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સના માલિક મુકેશ અંબાણી પણ દાન કરે છે પરંતુ ભારતમાં તેઓ ત્રીજા નંબરના દાનવીર છે. બીજા નંબર પર HCL કંપનીના માલિક શિવ નાડર છે. શિવ નાડરે 2020 795 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આ વર્ષે તેમને 826 કરોડ રૂપિયા સમાજસેવામાં વાપર્યા હતા. જયારે ગયા વર્ષે અજીમ પ્રેમજીએ 426 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.

Azim Premji became the biggest philanthropist businessman
Azim Premji became the biggest philanthropist businessman

જયારે મુકેશ અંબાણીએ આ વર્ષે 458 કરોડ રૂપિયાના દાન સાથે તેઓ ત્રીજા નંબરે રહ્યા છે. આ વર્ષે પણ તેઓએ 402 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. જયારે બિરલા ગ્રુપ મંગલમ બિરલા ચોથા નંબરના દાનવીર બન્યા છે. તેમજ વેદાંતા ગૃપ અનીલ અગ્રવાલ પાંચમાં નંબરના દાનવીર છે. દેશમાં 10 કરોડથી વધુ દાન આપનાર વ્યક્તિઓમાં 78 વ્યક્તિ ભારતમાં થયા છે. આ વખતે મોટાભાગના ઉદ્યોગપતિઓઓએ કોરોના મહામારીના પરિણામે પીએમ ફંડમાં ખુબ મોટું દાન કર્યું છે.

Azim Premji
Azim Premji

પીએમ ફંડમાં મુકેશ અંબાણીએ 500 કરોડ અને મંગલમ ગ્રુપે 400 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. ટાટા ગ્રુપ દ્વારા પણ 500 કરોડ રૂપિયા આ ફંડમાં આપવામાં આવ્યા છે. કોરોના સામે લડવા મોટું દાન સરકારી ફંડમાં 1500 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ત્યારે કોરોના માટે અજીમ પ્રેમજીએ 1125 કરોડ રૂપિયા અને મુકેશ અંબાણીએ 510 કરોડ રૂપિયા આપ્યા છે. ગયા વર્ષની સંખ્યા કરતા આ વર્ષે દાન 10 કરોડથી વધુ દાન કરનારની સંખ્યા 6 વધી છે અને ગયા વર્ષે 72 વ્યક્તિઓ હતા.

Tags: Azim PremjiAzim Premji became the biggest philanthropist businessmandonatedphilanthropist businessman
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ
Lifestyle

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

January 1, 2023
કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી
Lifestyle

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

December 21, 2022
ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ
Lifestyle

ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ

December 20, 2022
આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને
Lifestyle

આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને

December 18, 2022
પગમાં કાળો દોરો બાંધવા પાછળ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ
Lifestyle

પગમાં કાળો દોરો બાંધવા પાછળ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ

November 1, 2022
નવરાત્રીમાં વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
સમાચાર

નવરાત્રીમાં વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

September 23, 2022
Next Post
Aakasi aafat

કોરોના સંકટ વચ્ચે પૃથ્વી પર આવી રહી છે વધુ એક આકાશી આફત, દુનિયા માટે ચિંતાનો વિષય

corona vaccine cold chain

કોરોના વેકસીનના આગમનની ભારતીય એરપોર્ટમાં પણ તૈયારી શરુ, બનાવવામાં આવી રહી છે કોલ્ડ ચેઈન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રોજ સાંજે માત્ર એક જ ચુટકી ખાવ, આંતરડા ગંદગી કરી નાખશે સાફ

રોજ સાંજે માત્ર એક જ ચુટકી ખાવ, આંતરડા ગંદગી કરી નાખશે સાફ

May 29, 2022
કબજીયાતનો ઘરેલું ઉપાય : માત્ર 5 જ મીનીટમાં જ તમારું પેટ થઇ જશે સાફ અને બધો જ મળ અને કચરો નીકળી જશે

કબજીયાતનો ઘરેલું ઉપાય : માત્ર 5 જ મીનીટમાં જ તમારું પેટ થઇ જશે સાફ અને બધો જ મળ અને કચરો નીકળી જશે

March 29, 2022
શું તમે જાણો એરંડાના તેલનો આ રીતે ઉપયોગ કરવાથી નાબુદ થાય છે જટિલ બીમારીઓ

શું તમે જાણો એરંડાના તેલનો આ રીતે ઉપયોગ કરવાથી નાબુદ થાય છે જટિલ બીમારીઓ

April 20, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In